શનિવાર, 27 ડિસેમ્બર 2025
0

ખાલસા પંથની સ્થાપનાનો તહેવાર વૈશાખી

બુધવાર,ઑક્ટોબર 10, 2007
0
1

ગુરૂ ગોવિંદસિંહજી

બુધવાર,સપ્ટેમ્બર 19, 2007
ગુરૂ ગોવિંદસિંહજીનો જન્મ 26 ડિસેમ્બર ઇ.સ. 1666 માં પુજ્ય માતાશ્રી ગુજરીજીના ખોળામાં પટના સાહિબમાં થયો હતો. તેઓ નાનપણમાં જ ખુબ સાહસી અને ગુણોથી ભરપુર હતાં. આનંદપુર સાહેબમાં જ તેઓની શિક્ષાનો પ્રબંધ કરવામાં આવ્યો હતો. તેઓને ફારસી, સંસ્કૃત....
1
2

માતા ગુજરીજીની કુરબાની

શનિવાર,ઑગસ્ટ 25, 2007
નારી શક્તિની પ્રતિક, વાત્સલ્ય, સેવા, પરોપકાર, ત્યાગ, ઉત્સર્ગની શક્તિ સ્વરૂપા માતા ગુજરીજીનો જન્મ કરતારપુર (જાલંધર) નિવાસી લાલચંદ તેમજ બિશન કૌરજીના ઘરે ઇ.સ. 1627 માં થયો હતો. 8 વર્ષની ઉંમરમાં તેઓના લગ્ન કરતારપુરમાં શ્રી તેગબહાદુર સાહેબ સાથે...
2
3
ગુરૂ નાનકદેવે તેમના અનુયાયિઓને જીવનના 10 મુખ્ય સિદ્ધાંતો હતાં. જે સિદ્ધાંતો આજે પણ પ્રાસંગિક છે. 1.) ઇશ્વર એક જ છે. 2.) હંમેશા એક જ ઇશ્વરની ઉપાસના કરો. 3.) જગતનો કર્તા બધી જગ્યાએ અને બધાં પ્રાણીઓમાં રહેલો છે. 4.) સર્વ શક્તિમાન
3
4

નાનક ઉચ્ચ-નીચ ન કોઇ

શુક્રવાર,જુલાઈ 27, 2007
શ્રી ગુરુનાનકદેવજીનું આગમન એવા યુગમાં થયું કે જે આ દેશના ઇતિહાસમાં સૌથી અંધારીયો યુગ હતો. તેઓનો જન્મ 1469 માં લાહોર્થી 30 મીલ દૂર દક્ષીણ-પશ્ચીમમાં તલવડી રાયભોય નામના સ્થાને થયો હતો જે અત્યારે પાકિસ્તાનમાં છે. પાછળથી ગુરુજીના સન્માનમાં આ સ્થળનું
4
4
5

દક્ષિણિ ઓમકાર

રવિવાર,જૂન 3, 2007
આ વાણીની રચના ઓમકાર નામના મહાદેવના મંદિર પાસે થઈ હોવાથી તેનુ નામ ઓમકાર રાખવામાં આવ્યુ.
5
6

બાબરવાણી

રવિવાર,જૂન 3, 2007
બાબરના અત્યાચારોના એ પ્રત્યક્ષ સાક્ષી હતા.
6
7

બારહ માહ

રવિવાર,જૂન 3, 2007
બારહ માહ વાણીમાં ઇશ્વરથી દૂર થયેલી આત્‍માના વિરહને માર્મિક રીતે આલેખન કર્યું છે.
7
8

સિધ્ધ ગોષ્ઠ

રવિવાર,જૂન 3, 2007
સિદ્ધ છિપ બૈઠે પરબતીં કૌણ જગત કઉ પાર ઉતારા.
8
8
9

મલાર દી વાર

રવિવાર,જૂન 3, 2007
ગુરૂ નાનકની તેમની માઝ દી વાર અને મલાર દી વાર વાણીની વિષય વસ્તુ એક સરખી છે.
9
10

માઝ દી વાર

રવિવાર,જૂન 3, 2007
આ વાણી મુજબ સંન્યાસ લેવા માટે ઘર-બાર છોડીને ઈશ્વરની શોધમાં નીકળી
10
11

આશા દી વાર

રવિવાર,જૂન 3, 2007
સામાન્ય રીતે વારનો પ્રયોગ વીરતાઓની શોર્યગાથા માટે કરવામાં આવે છે પરંતુ ગુરુનાનકે આનો પ્રયોગ આઘ્યાત્મિક વિચારો માટે કર્યો છે.
11
12

જપુજી સાહેબ

રવિવાર,જૂન 3, 2007
ગુરુનાનકે જપુજી સાહેબમાં લગભગ 674 પદની રચના 16 રાગોમાં કરી છે. તેમની વાણીની સૌથી મહત્વની રચના 'જપુજી સાહેબ' છે. બધા ગુરુઓની વાણી જપુજીનીજ વ્યાખ્યા છે.
12
13

નાનકાના સાહેબ

રવિવાર,જૂન 3, 2007
પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં આવેલા નાનકાના સાહેબ ખાતે શીખ ધર્મના સ્થાપક અને પહેલા ગુરૂ એવા ગુરૂ નાનક સાહેબનો જન્મ થયો હતો. રાયપુર અને રાય ભોઈ દી તલવંદી તરીકે
13
14
પંજાબના અમૃતસર શહેરમાં આવેલું હરિમંદિર (હરિ મંદર) જગતભરના શીખોનું સૌથી પવિત્ર સ્થળ અને શ્રદ્ધા કેન્દ્ર છે. સ્વર્ણ મંદિર તરીકે જાણીતું હરિમંદિર ધાર્મિક અને આધ્યાત્મિક સ્વતંત્રતાના
14
15

વૈશાખી

રવિવાર,જૂન 3, 2007
શીખોના તહેવાર વૈશાખીનું નામ વૈશાખ પરથી પડ્યું છે. પંજાબ અને હરીયાણાના ખેડૂતો સદીઓથી પાક લણ્યા બાદ નવા વર્ષની ઉજવણી કરે છે. તેને પંજાબ અને આસપાસના
15
16

ગુરૂ નાનક જયંતિ

રવિવાર,જૂન 3, 2007
શીખ ધર્મમાં ઈશ્વર માત્ર એક જ છે એવું માનવામાં આવે છે અને તેમાં શીખ ધર્મના દશેય ગુરૂઓની જન્મ જયંતિને હર્ષોલ્લાસભેર ઉજવવામાં આવે છે. તેમાં
16
17

નાનકવાણી

રવિવાર,જૂન 3, 2007
ગુરૂ ભક્તિ, નામ સ્મરણ, એકેશ્વરવાદ, પરમાત્માની વ્યાપકતા અને વિશ્વ પ્રેમ તેના મુખ્ય ધાર્મિક સિદ્ધાંતો છે. 'જપુજી' જગતગુરૂ શ્રી ગુરૂનાનકદેવજી દ્વારા જનકલ્યાણ હેતુ ઉ
17
18

શીખ ધર્મના પાંચ કકાર

રવિવાર,જૂન 3, 2007
ગોવિંદસિંહજીએ શીખ સૈનિકોને સૈનિકના ગણવેશમાં દિક્ષા
18
19

શીખ ધર્મના દશ ગુરૂ

રવિવાર,જૂન 3, 2007
એકેશ્વરવાદના સિદ્ધાંત પર માનવીય એકતા, વિશ્વ બંધુત્વ અને શાંતિનો સંદેશો પ્રસરાવવો એ તેનો મુખ્ય હેતુ છે. શીખ ધર્મના સિદ્ધાંતો અને શીખ ઈતિહાસની પરંપરાઓ
19