સંબંધિત સમાચાર
- દિલ્હીથી સુરત સુધી પાયમાલી, ગુજરાતમાં પૂરમાં અત્યાર સુધીમાં 28 લોકોના મોત
- ભાજપના 'બંગાળ બંધ' સામે ટીએમસીના વિરોધપ્રદર્શન, મંગળવારે નબન્ના અભિયાન દરમિયાન થઈ હતી હિંસા
- વલસાડમાં એક વ્યક્તિએ તેના મિત્રની 3 વર્ષની દીકરી પર બળાત્કાર ગુજાર્યો, લોકોના હોબાળા બાદબંધનું એલાન અપાયું.
- આ ફેરફારોમાં એલપીજી ગેંસ સિલેડરના ભાવને લઈને ક્રેડિટ કાર્ડના નિયમ સુધી શામેલ છે
- લેડી ડાક્ટરએ કરી આત્મહત્યા, રશિયાથી MBBS કરનારો પતિ ચારિત્ર્ય પર શંકા કરતો હતો
પૂરમાં ફસાયેલો જીવ, NDRF દ્વારા ભારતીય ક્રિકેટરને બચાવાયો, વર્લ્ડ કપ ટીમનો ભાગ
ભારે વરસાદને કારણે ગુજરાતના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. જેના કારણે લોકોને ઘર છોડવાની ફરજ પડી છે. વડોદરા શહેરના નીચાણવાળા વિસ્તારોમાં નદીના પાણી ઘુસવાથી અનેક લોકોના મોત થયા છે.
લોકોના જીવ જોખમમાં છે.
ભારતીય મહિલા ક્રિકેટર રાધા યાદવ પણ આ પૂરમાં ફસાઈ ગઈ હતી. જોકે, NDRFની ટીમે હવે તેમને આ સમસ્યામાંથી બચાવી લીધા છે. આ વાતની જાણકારી ખુદ રાધાએ સોશિયલ મીડિયા પર આપી હતી.
આપ્યો છે. તેણે પોતાનો જીવ બચાવવા માટે NDRF ટીમનો પણ આભાર માન્યો હતો.
