Bbc Gujarati News 15

શનિવાર, 21 ફેબ્રુઆરી 2026
0

BBC રજુ કરશે સ્પેશ્યલ માય વર્લ્ડ : એન્જેલીના જોલી સાથે વિશ્વના યુવા પ્રેક્ષકો માટે કોરોનાવાયરસની સામગ્રી

ગુરુવાર,એપ્રિલ 2, 2020
0
1
ગુજરાતના વરિષ્ઠ પત્રકાર પ્રશાંત દયાળ જણાવે છે કે "વર્ષ 2002માં જયંતી રવિ પંચમહાલ - ગોધરાનાં કલેક્ટર હતાં. 2002માં ગોધરામાં ટ્રેન સળગી અને ત્યાં પછી જે તોફાન ફાટી નીકળ્યાં એને કાબૂમાં લેવામાં તેમની ખૂબ મહત્ત્વની ભૂમિકા હતી."
1
2
કોવિડ-19થી સંક્રમિત દર્દીઓની સંખ્યા ભારતમાં 1000થી વધુ થઈ ગઈ છે. ભારતમાં સૌથી મોટી સમસ્યા સ્વાસ્થ્ય વ્યવસ્થામાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરની કમી માનવામાં આવે છે, કેમ કે દેશમાં માત્ર 70 હજાર આઈસીયુ બૅડ છે. આ દરમિયાન સોશિયલ મીડિયામાં એક નવો દાવો કરાઈ રહ્યો છે.
2
3
2 ફેબ્રુઆરી 2014ની આ તસવીર છે, જેમાં ભારતના પૂર્વોત્તર રાજ્યના લોકોએ નવી દિલ્હીના જંતર-મંતર પર કૅન્ડલ લાઇટ માર્ચ કાઢી હતી અને રંગભેદનો વિરોધ કર્યો હતો કોરોના વાઇરસના કારણે ભારતની ઉત્તર-પૂર્વમાં આવેલાં રાજ્યો આસામ, મણિપુર, નાગાલૅન્ડ, મિઝોરમ, મેઘાલય ...
3
4
કોરોના વાઇરસનું સંક્રમણ વિશ્વના 177 દેશમાં પ્રસરી ચૂક્યું છે. 30,800 કરતાં વધારે લોકોનાં મૃત્યુ થયાં છે. કુલ પૉઝિટિવ કેસની સંખ્યા 6,69,000ને પાર પહોંચી ગઈ છે. વિશ્વમાં આ સ્થિતિ છે ત્યારે રવિવાર, 29 માર્ચે બપોર સુધી પ્રાપ્ત આંકડા અનુસાર ગુજરાતમાં ...
4
4
5
કોરોના વાઇરસ, આ બીમારી અંગે દુનિયાને ડિસેમ્બર 2019માં ખબર પડી. આ વાઇરસ સામે લડવા દુનિયાના વૈજ્ઞાનિકો દિવસ-રાત મહેનત કરી રહ્યા છે, પરંતુ હજુ કેટલીક બાબતો છે જે આપણે સમજી શક્યા નથી અને કેટલાક સવાલોના જવાબ શોધી રહ્યા છીએ.
5
6
રામાયણ : જ્યારે રાવણનું મૃત્યુ થયું, ત્યારે ગામમાં શોક પાળવામાં આવ્યો હતો
6
7
કોરોના લોકડાઉન વચ્ચે સરકારનું રામબાણ, આવતીકાલથી રામાયણ દૂરદર્શન પર પ્રસારિત કરવામાં આવશે વિશ્વભરમાં હાલ કોરોના વાઇરસની મહામારી ગંભીર રીતે ફેલાયેલી છે. ચીનના વુહાન બાદ યુરોપનું ઇટાલી સૌથી વધુ અસરગ્રસ્ત થયું છે. ઇટાલીમાં સંખ્યાબંધ લોકોનાં મૃત્યુ થયાં ...
7
8
રાજસ્થાનના એક શહેરની ખાનગી હૉસ્પિટલના ઇન્ટેન્સિવ કૅર યુનિટ (આઈસીયુ)માં આઠમી માર્ચે સ્થાનિક સમય અનુસાર સવારે પાંચ વાગ્યે 68 વર્ષીય એક પુરુષને દાખલ કરવામાં આવ્યા હતા. ન્યૂમૉનિયાથી પીડાતા એ પુરુષને શ્વાસ લેવામાં પણ તકલીફ થતી હતી.
8
8
9
ભારતમાં કોરોના વાઇરસના કેસ દિવસે ને દિવસે વધી રહ્યા છે. આશંકા છે કે આવનારા દિવસોમાં તેની સંખ્યા હજુ વધી શકે છે.એમ પણ કહેવામાં આવી રહ્યું છે કે ભારતમાં સંક્રમિત લોકોની ભાળ મેળવવા માટે જેટલી ચકાસણી થવી જોઈએ તેટલી થઈ નથી રહી.
9
10
સાત વર્ષ ત્રણ મહિના અને ચાર દિવસ બાદ નિર્ભયા કેસમાં ન્યાય મળ્યો છે. ચારે ગુનેગારોને સવારે સાડા પાંચ કલાકે દિલ્હીની તિહાર જેલમાં ફાંસી આપવામાં આવી. નિર્ભયાનાં માતા આશાદેવીએ કહ્યું હતું કે તેમની કાયદાકીય લડત ચાલુ રહેશે અને એક કરતાં વધુ ગુનેગાર હોય ...
10
11
હૈદરાબાદની પી. ગોપીચંદ એકૅડમીમાં પ્રવેશવાની મને પહેલી જ તક મળી હતી. તેમાં પ્રવેશતાં એક અજબ અનુભૂતિ થાય છે. એક પછી એક એમ આઠ બૅડમિન્ટન કોર્ટ, જેના પર રમીને ભારતીય ઑલિમ્પિક્સ ચૅમ્પિયન, વર્લ્ડ ચૅમ્પિયન અને કેટલાય સુપર સિરીઝ ચૅમ્પિયન્સ બહાર પડ્યા છે.
11
12
ન્યૂ બીબીસી રિસર્ચ બતાવે છે કે લગભગ 3જા ભાગના ભારતીયોનું માનવું છે કે રમત આજે તેમના જીવનમાં મહત્વપૂર્ણ છે, પરંતુ ફક્ત 36% કોઈપણ પ્રકારની રમત અથવા શારીરિક પ્રવૃત્તિમાં ભાગ લે છે.
12
13
કોરોના વાઇરસના સંક્રમણ બાબતે અનેક ડરામણા સમાચાર આવી રહ્યા છે. એ બાબતે લોકો ચિંતિત છે, તેમાં બાળકોનો પણ સમાવેશ થાય છે. આ સંકટ બાબતે માતાપિતા તેમનાં બાળકો સાથે શું વાત કરી શકે તેનાં કેટલાંક સૂચન પ્રસ્તુત છે. આ સૂચનને વાલીઓ અજમાવી શકે છે. કોરોના ...
13
14
આઈસીસી વિમૅન્સ ટી-20 ક્રિકેટ વર્લ્ડ કપમાં અત્યારે માત્ર ભારતીય ટીમની બોલબાલા છે કેમ કે અન્ય ટીમો આગેકૂચ માટે વિવિધ સમીકરણો અંગે વિચારી રહી છે ત્યારે ભારત સેમીફાઇનલમાં પહોંચી ગઈ છે. શનિવારે રમાયેલી મૅચમાં ભારતે શ્રીલંકા સામે સાત વિકેટે આસાન વિજય ...
14
15
આસામમાં ભારતીય જનતા પક્ષની આગેવાની હેઠળની સરકાર સ્વદેશી અથવા સ્થાનિક મુસ્લિમોની સંખ્યા કેટલી છે તેની જાણકારી માટે ઘરેઘરે ફરીને સર્વેક્ષણ કરવા માટેની યોજના તૈયાર કરી રહી છે. મંગળવારે આસામના લઘુમતી કલ્યાણમંત્રી રંજિત દત્તાએ સ્વદેશી મુસ્લિમ ગણાતા ...
15
16
આઈસીસી અંડર-19 ક્રિકેટ વર્લ્ડ કપમાં રવિવારે બાંગ્લાદેશ સામેની ફાઇનલમાં ભારતનો પરાજય થયો હતો. ટાઇટલ જીતવા માટે ભારત ફેવરિટ હતું, તો બીજી તરફ બાંગ્લાદેશ અંડરડૉગ્સ તરીકે રમી રહ્યું હતું. ભારતે સમગ્ર ટુર્નામેન્ટમાં અજેય રહીને શાનદાર દેખાવ કર્યો હતો, ...
16
17
શનિવારે ભારત અને ન્યૂઝીલૅન્ડ વચ્ચે સિરીઝની બીજી વન-ડે મૅચ રમાઈ રહી છે. ભારત માટે આ મૅચ જીતવી ફરજિયાત થઈ ગઈ છે, કેમ કે તેને સિરીઝ જીવંત રાખવાની છે. અગાઉ ભારતે સળંગ પાંચ ટી-20 મૅચની શ્રેણીમાં કિવી ટીમનો વ્હાઇટવોશ કર્યો હતો. એ પછી બુધવારે હેમિલ્ટનમાં ...
17
18
નિર્મલા સીતારમણનું બજેટ અર્થવ્યવસ્થાની પ્રવર્તમાન સ્થિતિમાં આશાવાદ ઊભો કરવામાં ઝાઝું સફળ ન રહ્યું તેવો પ્રાથમિક અભિપ્રાય છે. ઘણી બધી આશાઓ કેન્દ્રીય નાણામંત્રી પાસે રાખી પણ એમાં સરવાળે લોકો નિરાશ થયા એવી પરિસ્થિતિ છે. આ પરિસ્થિતિમાં કંઈક રાહત આપી ...
18
19
ચીનમાં ફેલાયેલા કોરોના વાઇરસ અંગે સૌપ્રથમ વખત ચેતવણી આપનાર તબીબ લી વેનલિયાન્ગનું મૃત્યુ થયું છે. અગાઉ તેમના આરોગ્ય અંગે વિરોધાભાસી અહેવાલ વહેતા થયા હતા. આ પહેલાં ચીનના સરકારી મીડિયા તથા વિશ્વ આરોગ્ય સંગઠને તેમના મૃત્યુની વાત કહી હતી. બાદમાં વુહાન ...
19