Bbc Gujarati News 19

સોમવાર, 23 ફેબ્રુઆરી 2026
0

સુદાન : ફેકટરીમાં બ્લાસ્ટ થતાં 23 લોકોનાં મૃત્યુ, મૃતકોમાં અનેક ભારતીય

ગુરુવાર,ડિસેમ્બર 5, 2019
0
1
વિજય રૂપાણી સરકારની મળેલી કૅબિનેટમાં નિર્ણય લેવાયો છે કે હવે ટૂ વ્હિલરચાલકોએ શહેરી વિસ્તારમાં હેલ્મેટ પહેરવો ફરજિયાત નથી. વાહનવ્યવહારમંત્રી આર. સી. ફળદુએ મીડિયા સાથે વાત કરતાં કહ્યું કે કૅબિનેટની બેઠકમાં લાંબી ચર્ચા બાદ આ નિર્ણય લેવાયો છે.
1
2
દુષ્કર્મ વિરોધી કાયદામાં ઘણા બધા સુધારા છતાં ભારતમાં મહિલાઓ સુરક્ષિત છે કે કેમ તેની ચર્ચા દેશભરમાં ચાલી રહી છે. ત્યારે હૈદ્રાબાદ દુષ્કર્મ કેસના આરોપીઓના પરિવારના સભ્યોનો અભિપ્રાય જાણવામાં આવ્યો હતો.
2
3
નાસાના મૂન મિશને ચંદ્રયાન-2ના વિક્રમ લૅન્ડરને શોધી કાઢ્યું છે અને નાસાએ તેની તસવીરો જાહેર કરી છે. ભારતના ચંદ્રયાન-2 મિશન દરમિયાન ચંદ્રની સપાટી પર પહોંચતાં જ વિક્રમ લૅન્ડરનો ઇસરો(ઇન્ડિયન સ્પેસ રીસર્ચ ઑર્ગેનાઇઝેશન) સાથેનો સંપર્ક તૂટી ગયો હતો.
3
4
જાન્યુઆરી, 2020થી સાઉથ આફ્રિકામાં યોજાનારા અન્ડર-19 ક્રિકેટ વર્લ્ડ કપ માટે ભારતની ટીમ જાહેર કરવામાં આવી છે. 15 ખેલાડીઓમાં ગુજરાતના એક ખેલાડીનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. બીસીસીઆઈની ઑલ ઇન્ડિયા જુનિયર સિલેક્શન કમિટીએ અન્ડર-19 વર્લ્ડ કપ ટીમની પસંદગી ...
4
4
5
એક કાર્યક્રમમાં ભાગ લેવા પહોંચેલા ગૃહમંત્રી અમિત શાહને ઉદ્યોગપતિ રાહુલ બજાજે કેટલાક આકરા સવાલો કર્યા છે. બજાજ ગ્રૂપના ચૅરમૅને મૉબ લિન્ચિંગ અને સાંસદ સાધ્વી પ્રજ્ઞાના નાથુરામ ગોડસેને લઈને અપાયેલા નિવેદનમાં યોગ્ય કાર્યવાહી ન કરવાનો ઉલ્લેખ તો કર્યો જ ...
5
6
સતત ખરાબ સમયમાંથી પસાર થઈ રહેલા ભારતીય અર્થતંત્ર અંગે ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે.
6
7
ગુજરાત અન્ડર વેઇટ (નિર્ધારિત માનક કરતાં ઓછું વજન) બાળકોની બાબતમાં દેશમાં પાંચમા ક્રમે છે.
7
8
હૈદરાબાદ શહેરની બહારના વિસ્તારમાં 27 વર્ષની એક ડૉક્ટર યુવતી પર ગૅંગરેપ અને બાદમાં જીવતા સળગાવી દેવાની ઘ
8
8
9
દેશના લગભગ બધા જ કેન્દ્રીય અને સ્વતંત્ર મજૂરસંઘોએ નવા ઇન્ડસ્ટ્રિયલ રિલેશન્સ કોડ બિલની વિરુદ્ધ 8 જાન્યુઆરીના રોજ હડતાળ કરવાનો નિર્ણય લીધો છે. મજૂરસંઘોનો દાવો છે કે હડતાળમાં 25 કરોડ કર્મચારીઓ સામેલ થશે.
9
10
તામિલનાડુ વિધાનસભા સચિવાલય બાદ હવે કોઇમ્બતુર કૉર્પોરેશનમાં સફાઈકામદારની નોકરી માટે હજારો અરજી આવી છે.
10
11
ચીનના વિરોધ છતાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે હૉંગકૉંગના પ્રદર્શનકારીઓને ટેકો આપતા બિલને મંજૂરી આપી દીધી છે.
11
12
ભારત પોતાની જરૂરિયાતનું 80 ટકા જેટલું ક્રૂડઑઈલ આયાત કરે છે. આનું મુખ્ય કારણ ભારતનું પોતાનું ઘરઆંગણાનું ઉત્પાદન ખૂબ ઓછું છે.
12
13
મહારાષ્ટ્રમાં શિવસેના, એનસીપી અને કૉંગ્રેસ ગઠબંધનનના મુખ્ય મંત્રી તરીકે ઉદ્ધવ ઠાકરેએ શપથ લીધા છે. શપથ પછી પહેલી કૅબિનેટ મિટિંગ થઈ અને એ પછી પત્રકારપરિષદ પણ યોજાઈ. આ પત્રકાર પરિષદમાં એક પત્રકારે ઉદ્ધવ ઠાકરેને પૂછ્યું કે 'શું શિવસેના સેક્યુલર થઈ ગઈ ...
13
14
હજારો પૉર્નસ્ટાર્સનાં ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ્સ આ વર્ષે ડિલીટ કરી નાખવામાં આવ્યાં હતાં. એ પૈકીના અનેક કહે છે કે મુખ્યધારાની સેલિબ્રિટીઝની સરખામણીએ તેમના માટે અલગ માપદંડ અપનાવવામાં આવી રહ્યો છે.
14
15
મહાત્મા ગાંધીના હત્યારા નથુરામ ગોડસેને દેશભક્ત કહેવા બદલ ભાજપે તેના સંસદસભ્ય પ્રજ્ઞાસિંહ ઠાકુર સામે કાર્યવાહી કરી છે અને તેમને સંરક્ષણ બાબતોની સલાહકાર સમિતિમાંથી હઠાવી દીધા છે. આ પહેલાં બુધવારે મધ્ય પ્રદેશના ભોપાલથી ભાજપનાં સંસદસભ્ય સાધ્વી ...
15
16
2016માં બાંગ્લાદેશની રાજધાની ઢાકામાં થયેલા ચરમપંછી હુમલાના કેસમાં ઇસ્લામિક સ્ટેટ સાથે સંકલાયેલા 7 ઉગ્રવાદીઓને મૃત્યુદંડની સજા કરવામાં આવી છે. 8 લોકો પર ઉગ્રવાદીઓને હથિયારો પૂરાં પાડવાનો અને હુમલાનું આયોજન કરવાનો આરોપ હતો. એ પૈકી 1 વ્યક્તિને નિર્દોષ ...
16
17
એનસીપીના નેતા અજિત પવારે મંગળવારે ઉપમુખ્યમંત્રી પદેથી રાજીનામું આપી દીધું અને ફરી એનસપીમાં આવી ગયા છે. તે પછી સવાલો પૂછાવા લાગ્યા હતા કે: શું અજિત પવાર એનસીપીમાં પોતાનું અગાઉ જેવું સ્થાન જાળવી શકશે?
17
18
સાંજે ઉદ્ધવ ઠાકરે મહારાષ્ટ્રના મુખ્ય મંત્રી પદે શપથ લેશે. મંગળવાર સવાર સુધી અટકળો ચાલી રહી હતી કે બુધવારે ભાજપ વિધાનસભામાં બહુમતી જાહેર કરશે. પરંતુ અમુક જ કલાકોમાં રમત સાવ બદલાઈ અને ભાજપનો સાથ આપનારા એનસીપી નેતા અજિત પવારે
18
19
મહારાષ્ટ્રમાં નવી ચૂંટાયેલા ધારાસભ્યો વિધાનગૃહમાં શપથ લેવા માટે પહોંચ્યા છે. એનસીપીના નેતા સુપ્રિયા સૂલેએ પૂર્વ મુખ્ય મંત્રી દેવેન્દ્ર ફડણવીસ તથા અન્ય ધારાસભ્યોને આવકાર્યા હતા. આ સાથે જ ઉદ્ધવ ઠાકરેએ તેમનાં પત્ની રશ્મિ સાથે રાજ્યપાલ ભગતસિંહ ...
19