0
IND vs WI : એ ભારતીય ખેલાડીઓ જેમના પર રહેશે સૌની નજર
રવિવાર,ઑગસ્ટ 4, 2019
0
1
પાકિસ્તાને ભારત પર નિયંત્રણ રેખા પર ગોળીબાર કરવાનો આરોપ લગાવ્યો છે, જેમાં બે લોકોનાં મૃત્યુ થયાં છે અને 11 લોકો ઘાયલ થયા છે.
1
2
અમેરિકામાં એક શૉપિંગ મૉલમાં ગોળીબાર, 19નાં મૃત્યુ
2
3
ભારત પ્રશાસિત કાશ્મીરમાં છેલ્લા કેટલાક કલાકોમાં હલચલ ખૂબ વધી ગઈ છે. સરકાર તરફથી કાશ્મીર ખીણમાંથી તમામ પ્રવાસીઓને અને અમરનાથયાત્રીઓને વહેલી તકે કાશ્મીર છોડી દેવાની સૂચના આપવામાં આવી છે. જમ્મુ-કાશ્મીરનાં પૂર્વ મુખ્ય મંત્રી અને પીડીપી નેતા મહબૂબા ...
3
4
અયોધ્યા મામલા પર સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે હવે 6 ઑગ્સ્ટથી ખુલી અદાલતમાં સુનાવણી થશે.
આ સાથે જ
4
5
ઉન્નાવ બળાત્કાર કેસમાં સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે રાયબરેલી જેલમાં બંધ પીડિતાના કાકાને દિલ્હીની તિહાડ જેલમાં ટ્રાન્સફર કરવામાં આવે.
5
6
અયોધ્યા રામજન્મભૂમિ વિવાદ મામલામાં મધ્યસ્થી કરનારી સમિતિએ સુપ્રીમ કોર્ટને બંધ પરબીડિયામાં પોતાનો રિપોર્ટ સોંપ્યો છે.
6
7
"ક્યાં સુધી ડરીશું? મારી નાખશે તો મારી નાખશે. જ્યારે આટલા લોકોને મારી નાખ્યા છે તો અમને પણ મારી નાખશે, તો શું થયું?"
7
8
જળબંબાકાર વડોદરોમાં હજુ પણ વધુ વરસાદ પડી શકે એમ છે. ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર શુક્રવારે વડોદરામાં ભારે વરસાદ પડી શકે છે.
8
9
ફેસબુક પર પહેલીવાર તેનો મેસેજ આવ્યો, ત્યારે હું ચોંકી ઊઠી હતી. મને આંચકો લાગ્યો હતો.
મારા પતિ ઘરે ન હતા તેમ છતાં લાગ્યું કે હું છેતરપીંડી કરી રહી છું. મેસેજ ખોલતાં પહેલાં જોયું કે આજુબાજુમાંથી કોઈ જોતું તો નથીને.
જાત પર હસી પડી. વિચાર્યું 'કેટલી ...
9
10
ઉન્નાવ બળાત્કાર કેસના આરોપી અને ધારાસભ્યને ભાજપે પક્ષમાંથી કાઢી મૂક્યા છે.
આ પહેલાં કુલદીપ સેંગરને ભાજપે પક્ષમાંથી સસ્પેન્ડ કર્યા હતા. જોકે, પીડિતા સાથે થયેલા અકસ્માત બાદ ફરી સેંગર પર આરોપો લાગતા તેમને પાર્ટીમાંથી હાંકી કાઢવામાં આવ્યા છે.
10
11
વડોદરા શહેરમાં બુધવારે એક જ દિવસમાં 20 ઇંચ જેટલો વરસાદ પડતાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે.
અતિભારે વરસાદને કારણે વાહનવ્યવહારને ભારે અસર થઈ છે. શહેરનું ઍરપોર્ટ બંધ કરવું પડ્યું છે. તો કેટલીક ટ્રેનો રદ કરવી પડી છે કાં તો એનાં રૂટ બદલવાની ફરજ પડી છે. ...
11
12
શ્રીલંકા ભારતીયોને મફત વિઝા આપશે
12
13
અલાહાબાદ હાઈકોર્ટના વર્તમાન જજ જસ્ટિસ નારાયણ શુક્લા ભારતના પ્રથમ એવા ન્યાયાધીશ હશે કે જેમના પર ખટલો ચાલશે.
13
14
ઢીંચાક પૂજાએ 'નાચ કે પાગલ' નામે એક નવું ગીત બનાવ્યું છે. આ ગીતનો વીડિયો યૂટ્યૂબ પર ચાર દિવસમાં ત્રણ લાખથી વધુ લોકોએ જોયો છે. ટ્વિટર પર આ ગીતને કારણે #dhinchakpooja ટ્રૅન્ડ થઈ રહ્યું છે.
'દિલોં કા શૂટર' ગીતથી જાણીતા થયેલાં પૂજા પોતાનાં ગીતોના ...
14
15
કાફે કૉફી ડેના માલિક વી. જી. સિદ્ધાર્થનો મૃતદેહ મળી ગયો છે. એએનઆઈના અહેવાલ મુજબ નેત્રાવતી નદીના કિનારેથી તેમનો મૃતદેહ મળી આવ્યો છે.
સિદ્ધાર્થ સોમવારથી લાપતા હતા અને તેમનો મોબાઇલ પણ સ્વીચ ઑફ આવતો હતો.
તેમના લાપતા થયાના સમાચાર આવ્યા બાદ નેત્રાવતી ...
15
16
ભારતમાં પૉપ્યુલર ચેઇન કાફે કૉફી ડેના માલિક વી. જી. સિદ્ધાર્થ લાપતા થયા છે. સોમવાર સાંજથી તેમનો સંપર્ક કરી શકાયો નથી.
હાલ પોલીસ તેમને શોધી રહી છે અને તેમનો મોબાઇલ ફોન પણ સ્વીચ ઑફ છે.
16
17
ગુજરાતનું માન્ચેસ્ટર કહેવાતું સુરત છેલ્લા કેટલાક સમયથી મરણ પથારીએ પડ્યું હોય તેવું લાગી રહ્યું છે.
છેલ્લા ત્રણ મહિનામાં જ 20 મિલોને બંધ કરવાની ફરજ પડી છે. આ સાથે જ જે મિલમાં કામ ચાલી રહ્યું છે તેમાં પણ ઉત્પાદન 100%ના બદલે માત્ર 50-70 ટકા જ થઈ ...
17
18
ગુજરાતમાં આગામી 24 કલાકમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. ગત 24 કલાકમાં ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદ નોંધાયો હતો.
18
19
વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને વિખ્યાત સર્વાઇવલ ઇન્સ્ટ્રક્ટર બૅયર ગ્રીલ્સ આગામી સમયમાં ડિસ્કવરી ચેનલની પ્રખ્યાત ટીવી સીરિઝ 'Man Vs Wild'માં જોવા મળશે.
'મૅન Vs વાઇલ્ડ'ના અધિકૃત ટ્વિટ્ટર એકાઉન્ટ પર આગામી એપિસોડનું ટીઝર રજૂ કરાયું છે.
19