0
પીપીએફ પર નહી લાગે ટેક્સ, ઈપીએફમાં કોણે મળશે છૂટ...
મંગળવાર,માર્ચ 1, 2016
0
1
કેન્દ્રીય સામાન્ય બજેટ આજે રજૂ કરવામાં આવ્યું હતું. બજેટના દિવસે જ પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં ફેરફાર કરવામાં આવ્યા હતા. એકબાજુ પેટ્રોલની કિંમતમાં ઉલ્લેખનીય ધટાડો થયો છે ત્યારે ડીઝલની કિંમતમાં વધારો થયો છે. વેટ અને સેલટેક્સ સિવાય પેટ્રોલની ...
1
2
સોમવાર,ફેબ્રુઆરી 29, 2016
નાણાપ્રધાન અરુણ જેટલી દ્વારા સોમવારે અજુ થયેલ બજેટને ચૂંટણીલક્ષી બજેટના રૂપમાં જોવાય રહ્યુ છે. જેટલીએ આ બજેટમાં ગ્રામીણ ક્ષેત્રો પર ખાસ ધ્યાન આપ્યુ છે અને ખેતી તેમજ સામાજીક યોજનાઓ પર ખર્ચને વધાર્યો છે.
ઉલ્લેખનીય છે કે આગામી ચાર મહિનામાં અસમ, ...
2
3
સોમવાર,ફેબ્રુઆરી 29, 2016
નાણાકીય મંત્રી અરુણ જેટલી સોમવારે સંસદમાં વર્ષ 2016-17નુ સામાન્ય બજેટ રજુ કર્યુ છે. ઉદ્યોગ જગતથી માંડીને સામાન્ય લોકો સુધી દરેકને મોદી સરકારની આ બીજા બજેટથી અપેક્ષાઓ છે.
3
4
સોમવાર,ફેબ્રુઆરી 29, 2016
નાણાકીય મંત્રીએ બજેટ દરમિયાન આજે નાના કરદાતાઓને રાહત આપી છે. તેમણે ટેક્સ પર છૂટ આપતા હાઉસ રેંટમાં છૂટ વધારી. પાંચ લાખની આવક પર 3 હજાર ટેક્સનો ફાયદો જ્યારે કે મકાન ભાડામાં 24 હજાર થી 60 હજાર રૂપિયાની છૂટ આપી. બીજી બાજુ ઈનકમ ટેક્સ સ્લેબમાં કોઈ ફેરફાર ...
4
5
સોમવાર,ફેબ્રુઆરી 29, 2016
બજટ 2015માં વિત્ત મંત્રી અરૂણ જેટલીએ દરેક રીતની ગાડીઓ મોંઘી થવાની ઘોષણા કરી છે. નાની કારો પર
5
6
સોમવાર,ફેબ્રુઆરી 29, 2016
નાણાકીય મંત્રી અરુણ જેટલીએ સોમવારે લોકસભામાં સામાન્ય બજેટ રજુ કરતા લોકોની યાત્રાને સહેલી બનાવવા માટે યોજનાઓનુ એલાન કર્યુ. તેમણે જણાવ્યુ કે મોદી સરકાર માર્ગ અને રેલવે પર 2.18 લાખ કરોડ રૂપિયાનો ખર્ચ કરશે.
6
7
સોમવાર,ફેબ્રુઆરી 29, 2016
બજટ 2016 પેશ કરતા સમયે વિત્તમંત્રી અરૂણ જેટલીએ આજે આધાર કાર્ડ પર એક મોટી ઘોષણા કરી. જેટલી એ કહ્યું કે આધાર માટે કાનૂન બનશે એણે કહ્યું કે આધાર (યૂ આઈડીએઆઈ)ને સંવેધાનિક દર્જા મળશે . કાનૂની
7
8
સોમવાર,ફેબ્રુઆરી 29, 2016
નાણાકીય મંત્રી અરુણ જેટલીએ લોકસભાના બજેટ સત્રમાં પોતાની ત્રીજુ બજેટ રજુ કરતા પીએફ પર મોટુ એલાન કર્યુ છે. જેટલીએ કહ્યુ કે હવે નવા કર્મચારીઓના પીએફનો ભાગ ત્રણ વર્ષ સુધી સરકાર આપશે.
8
9
સોમવાર,ફેબ્રુઆરી 29, 2016
નાણાકીય મંત્રી અરુણ જેટલી આવકવેરા સ્લેબમાં કોઈ છૂટ ન આપીને નોકરીયાત લોકોને નિરાશ કર્યા પણ બીજી રીતે તેમણે મામૂલી રાહત આપવાનો પ્રયાસ કર્યો છે.
9
10
સોમવાર,ફેબ્રુઆરી 29, 2016
નાણાકીય મંત્રી અરુણ જેટલી સોમવારે સંસદમાં વર્ષ 2016-17નુ સામાન્ય બજેટ રજુ કરી રહ્યા છે.
ઉદ્યોગ જગતથી લઈને સામાન્ય લોકો સુધી દરેકને મોદી સરકારે આ બીજા બજેટથી અપેક્ષાઓ છે. જાણો સંસદમાં નાણાકીય મંત્રી અરુણ જેટલીએ બજેટમાં કંઈ વસ્તુઓ મોંઘી કરી છે.
10
11
સોમવાર,ફેબ્રુઆરી 29, 2016
આ વખતે બજેટમાં ગૃહિણીઓ માટે સારા સમાચાર છે. હવે દાળ મોંધી નહી થાય. નાણાકીય મંત્રી અરુણ જેટલીએ લોકસભામાં બજેટ રજુ કરતા જાહેરાત કરી કે દાળના ઉત્પાદન માટે સરકાર 500 કરોડ રૂપિયાનુ ફંડ આપશે. ઉલ્લેખનીય છેકે કેટલાક મહિના પહેલા દેશમાં દાળાના ભાવ ખૂબ વધી ગયા ...
11
12
સોમવાર,ફેબ્રુઆરી 29, 2016
નાણાકીય મંત્રી અરુણ જેટલી સોમવારે સંસદમાં વર્ષ 2016-17નુ સામાન્ય બજેટ રજુ કરી રહ્યા છે. ઉદ્યોગ જગતથી લઈને સામાન્ય લોકો સુધી દરેકને મોદી સરકારના આ બીજા બજેટથી અપેક્ષાઓ છે. સંસદમાં નાણાકીય મંત્રી અરુણ જેટલીએ બજેટમાં શિક્ષાના ક્ષેત્રમાં મહત્વપુર્ણ ...
12
13
સોમવાર,ફેબ્રુઆરી 29, 2016
નાણાકીય મંત્રી અરુણ જેટલી લોકસભાના બજેટ સત્રમાં પોતાનુ ત્રીજુ બજેટ રજુ કરી રહ્યા છે. બજેટ દરમિયાન જેટલીએ સ્વાસ્થ્ય સંબંધી અનેક જાહેરાતો કરતા કહ્યુ કે અચાનક બીમાર પડતા પરિવારની આર્થિક સ્થિતિ બગડી જાય છે. 2 લાખથી વધુ લોકો અચાનક બીમારીથી મરી જાય છે. ...
13
14
સોમવાર,ફેબ્રુઆરી 29, 2016
સંસદમાં બજેટ 2016 દરમિયાન નાણાકીય મંત્રી અરુણ જેટલીએ ગરીબોના હિતમાં બજેટ રજુ કર્યુ. જેટલીએ ગરીબો અને ગ્રામીણોની સુવિદ્યાને જોતા આજે અનેક મહત્વપુર્ણ જાહેરાતો કરી.
જેટલીએ ગ્રામ પંચાયતોને પ્રતિ પંચાયત 80 લાખ રૂપિયાનુ અનુદાન આપવાની જાહેરાત કરી. ...
14
15
સોમવાર,ફેબ્રુઆરી 29, 2016
નાણાંપ્રધાન અરૂણ જેટલી આવતી કાલે સોમવારે નવા નાણાકીય વર્ષ માટે દેશનું રાષ્ટ્રીય બજેટ જ્યારે એનડીએ સરકારનુ્ ત્રીજુ બજેટ 2016-17 સંસદમાં રજૂ કરશે. આ બજેટ દેશનો આર્થિક વિકાસ દર, સરકારી ફાઈનાન્સ અને સુધારાની દિશા સ્થિરતા મેળવે તે વિશેની ચિંતા વચ્ચે રજૂ ...
15
16
સોમવાર,ફેબ્રુઆરી 29, 2016
નાણાકીય મંત્રી અરુણ જેટલી આજે પોતાની ત્રીજુ પડકારરૂપ બજેટ રજુ કરશે. એવુ કહેવાય રહ્યુ છે કે નાણાકીય મંત્રી સામે આ વખતે બજેટમાં ખેતી અને ઉદ્યોગ ક્ષેત્રની જરૂરિયાતો વચ્ચે સંતુલન બેસાડવાનો મોટો પડકાર છે. આ ઉપરાંત વૈશ્વિક અર્થવ્યવસ્થામાં સુસ્તી વચ્ચે ...
16
17
શનિવાર,ફેબ્રુઆરી 27, 2016
સોમવાર નાણામંત્રી અરૂણ જેટલી 2016-17 નું સામાન્ય બજેટ લોકસભામાં રજુ કરશે. આર્થિક સર્વેમાં જે વિગતો બહાર પડી છે તે જોતા સંકેત મળે છે કે, બજેટ લોકલુભાવન નહી હોય. જો કે સામાન્ય લોકોને થોડી રાહત મળશે પરંતુ સરકારનું ફોકસ અર્થતંત્રને મજબુત કરવા અને ...
17
18
ગુરુવાર,ફેબ્રુઆરી 25, 2016
સુરેશ પ્રભુ વષ 2016-17નું રેલ બજેટ રજુ કરી રહ્યા છે. તેમને કહ્યુ કે 2020 સુધી જ્યારે ઈચ્છે ત્યારે રિઝર્વેશન અપાવવુ અમારુ ટારગેટ છે. અમે 2020 સુધી ટ્રેનોને સમય પર ચલાવીશુ. રેલ બજેટની હાઈલાઈટ્સ..
- પહેલા બાયો વૈક્યૂમ ટૉયલેટ ડિબૂગડ રાજધાનીમાં લાગશે ...
18
19
ગુરુવાર,ફેબ્રુઆરી 25, 2016
આમ તો દરેક વ્યક્તિ અવારનવાર ટ્રેન દ્વારા ક્યાક ને ક્યાક તો જાય જ છે. પણ તે ટ્રેનની ટિકિટ પર લખેલ ટ્રેન નંબરને ફક્ત એક મામૂલી નંબર જ માને છે. પણ જાણી લો કે તમે આ માત્ર નંબર જોઈને જ જાણી શકો છો કે આ ટ્રેન ક્યા જઈ રહી છે કે ક્યાથી આવી રહી છે.
19