Cricket News 67

શુક્રવાર, 17 એપ્રિલ 2026
0

Ranji Trophy: રણજી ટ્રોફી પર કોરોનાનો કહેર, વર્તમાન સીઝન સ્થગીત

બુધવાર,જાન્યુઆરી 5, 2022
0
1
સૌરાષ્ટ્રના ક્રિકેટરનું નિધન કોરોનાના કારણે થયુ નિધન 69 વર્ષની વયે થયુ અવસાન
1
2
ભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા ક્રિકેટની સાથે ઘોડેસવારીનો પણ શોખીન છે. જ્યારે પણ જાડેજાની ક્રિકેટ ટુર્નામેન્ટ નથી હોતી ત્યારે તે પોતાના ફાર્મ હાઉસમાં સમય વિતાવે છે. અહીં તે ઘોડા પર સવાર થઈને પરિવાર સાથે સમય વિતાવે છે. હવે તેમની પત્ની ...
2
3
ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે 3 ટેસ્ટની શ્રેણીની બીજી મેચ આજથી જોહાનિસબર્ગમાં શરૂ થઈ છે. ભારતીય ટીમે પહેલા બેટિંગ કરી રહી છે અને પહેલુ સેશન ખતમ થતા સુધી ટીમ ઈંડિયાએ 3 વિકેટ ગુમાવીને 53 રન બનાવી લીધા છે. વિરાટ કોહલીની ગેરહાજરીમાં ટીમની કમાન સાચવી રહેલા ...
3
4
વર્ષ 2022ની શરૂઆતમાં પાકિસ્તાનના ક્રિકેટ ફેંસને મોટો ઝટકો લાગ્યો છે. ઉલ્લેખનીય છે કે ટીમના દિગ્ગજ ઓલરાઉંડર મોહમ્મદ હફીજે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસ લેવાનો નિર્ણય કર્યો છે. 41 વર્ષીય મોહમ્મદ હફીજ જમણા હાથના બેટ્સમેન અને બોલર છે. પાકિસ્તાનના ...
4
4
5
પહેલી ટેસ્ટમૅચમાં ભારત સામે દક્ષિણ આફ્રિકાની હાર, રાહુલ મૅન ઑફ ધ મૅચ
5
6
ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ત્રણ મેચોની શ્રેણીની પ્રથમ ટેસ્ટ મેચ સેન્ચુરિયનના સુપરસ્પોર્ટ પાર્ક ક્રિકેટ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. ટેસ્ટ મેચનો આજે પાંચમો દિવસ છે. સાઉથ આફ્રિકાએ બીજા દાવમાં સાત વિકેટ ગુમાવીને 200 રનની નજીક બનાવ્યા હતા. ભારત હવે જીતથી ...
6
7
ન્યુઝીલેંડના સ્ટાર બેટ્સમેન રોસ ટેલરે ઈંટરનેશનલ ક્રિકેટમાંથી સંન્યાસની જાહેરાત કરી છે. રોસ ટેલરે કહ્યુ કે તે આ હોમ સમર પછી ઈંટરનેશનલ ક્રિકેટને અલવિદા કહી દેશે. તેનો મતલબ ટેલર બાગ્લાદેશ વિરુદ્ધ બે મેચની ટેસ્ટ સીરિઝ અને ઓસ્ટ્રેલિયા અને નીધરલેંડ ...
7
8
વડોદરા: ક્રિકેટર ઈરફાન પઠાણ ફરી બન્યો પિતા
8
8
9
Sourav Ganguly Corona Positive: બીસીસીઆઈ અધ્યક્ષ ગાંગુલી કોરોના પૉઝિટિવ, હોસ્પીટલમાં દાખલ
9
10
ભારતના દિગ્ગજ સ્પિનર હરભજ સિંહે ઈંટરનેશનલ ક્રિકેટમાંથી સંન્યાસ લેવાનુ એલાન કરી દીધુ છે. હરભજન સિંહે શુક્રવારે ટ્વીટ કરી આની માહિતી આપી. હરભન સિહ ભારત તરફથી ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ ટેસ્ટ વિકેટ લેનારા બોલરોની યાદીમાં ચોથા નંબર પર છે. હરભજન સિંહે ...
10
11
India tour of South Africa, 2021-22: ભારતીય ઓલરાઉંડર રવિન્દ્ર જડેજા (Ravindra Jadeja) સાઉથ આફ્રિકાના વિરુદ્ધ ટેસ્ટ શ્રેણીથી બહાર છે. બંને ટીમો વચ્ચે 26 ડિસેમ્બરથી પ્રથમ ટેસ્ટ રમાવાની છે. જેને મટે ટીમ ઈંડિયા જોહાન્સબર્ગ માટે રવાના થઈ ચુકી છે. ...
11
12
ભારતીય ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા ટેસ્ટ ક્રિકેટમાંથી સંન્યાસ લઈ શકે છે. તે ન્યૂઝીલેન્ડ સામેની બીજી ટેસ્ટમાં ઈજાગ્રસ્ત થયો હતો અને દક્ષિણ આફ્રિકાના પ્રવાસ માટે તેની પસંદગી થઈ ન હતી. આવી સ્થિતિમાં હવે સમાચાર આવી રહ્યા છે કે તે ક્રિકેટના સૌથી લાંબા ...
12
13
ભારતીય ક્રિકેટ ટીમ દક્ષિણ આફ્રિકાના પ્રવાસે જવા રવાના થયા તેના એક દિવસ પહેલા ટેસ્ટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી અને કોચ રાહુલ દ્રવિડે મુંબઈમાં પ્રેસ કોન્ફરન્સ કરી હતી. ટીમ ઈન્ડિયાના કેપ્ટનશિપ વિવાદ બાદ વિરાટ કોહલી પહેલીવાર જાહેરમાં દેખાયો અને મીડિયા ...
13
14
વિરાટ કોહલી અને રોહિત શર્માની વચ્ચે વનડે ટીમની કપ્તાનીને લઈને ચાલી રહેલ વિવાદ સતત વધતો જઈ રહ્યો છે. બંને ખેલાડીઓ વચ્ચે જે વિવાદની અટકળો છે, તેના પર રમત મંત્રી અનુરાગ ઠાકુરે પોતાનુ રિએક્શન આપ્યુ છે. તેમણે બુધવારે એનએનઆઈ સાથે વાઅત કરતા અપ્રત્યક્ષ રૂપે ...
14
15
તાલીબાને અફઘાન મહિલા ટીમને ક્રિકેટ રમવાની મંજુરી આપી ન હોય આઇસીસી ક્રિકેટનો દરજજો છીનવી શકે છે
15
16
પ્રિયંક પંચાલની ટીમ ઇન્ડીયા માટે પસંદગી, અંડર 19 દરમિયાન જ રણજીમાં ડેબ્યૂ, ગુજરાત તરફથી ટ્રિપલ સેન્ચરી ફટકારનાર પ્રથમ ખેલાડી
16
17
IND vs SA: રોહિત શર્માના ટેસ્ટ સીરીઝથી હટ્યા પછી વિરાટ કોહલી વનડે સીરીજથી હટ્યા શું ટીમમાં બધુ સારું છે!
17
18
વિશ્વકપમાં નિરાશાજનક પ્રદર્શન પછી આવુ થવાનુ જ હતુ અને બુધવારે બીસીસીઆઈ (BCCI)એ વિરાટ કોહલી (Virat Kohli)ને ભારતની એક દિવસીય ટીમના કેપ્ટન પરથી હટાવીને રોહિત શર્માને સોંપી દીધી. કોહલી પહેલા જ T2 કપ્તાની છોડી ચુક્યા હતા. જાણ થઈ છે કે ભારતીય ક્રિકેટ ...
18
19
ટી20 વર્લ્ડ કપ 2021માં ખૂબ જ ખરાબ પ્રદર્શન પછી ટીમ ઈંડિયામાંથી બહાર ચાલી રહેલા ઓલરાઉંડર હાર્દિક પંડ્યા સંન્યાસ લઈ શકે છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ હાર્દિક પડ્યા કમરમાં ઘાયલ થવાથી પરેશાન છે અને પોતાનુ કેરિયર આગળ વધારવામાટે તેઓ ક્રિકેટનુ એક ફોર્મેટ છોડી ...
19