0
વડાપ્રધાન મોદી રવિ-સોમવારે ફરીથી ગુજરાતની બે દિવસની મુલાકાતે
શુક્રવાર,ડિસેમ્બર 1, 2017
0
1
શુક્રવાર,ડિસેમ્બર 1, 2017
પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર હાર્દિક પટેલે રાજકોટના નાનમૌવા સર્કલ પાસે મહાક્રાંતિ સભા યોજી હતી,તેની આ સભામાં જંગી જનમેદની ઉમટી પડતાં ભાજપના નેતાઓની ઊંઘ હરામ થઈ ગઈ હતી. જેના સંદર્ભમાં આજે (શુક્રવારે) મંજૂરી વગર સભા યોજનાર હાર્દિક વિરૂદ્ધ ...
1
2
શુક્રવાર,ડિસેમ્બર 1, 2017
વિધાનસભાની ચૂંટણી પ્રચાર ભાજપે પાર્ટીના સિમ્બોલ અને નામ સાથેની પ્રચાર સામગ્રીને ઉતારી છે. કિ-ચેઈન, બોલપેન, હેલ્મેટ, બ્રોચ, ટોપી સહિતની વસ્તુનું જોરદાર વેંચાણ થઈ રહ્યું છે. ભાજપની ચૂંટણી પ્રચારની સામગ્રીમાં હેલ્મેટનું સૌથી વધુ આકર્ષણ ઉભું થયું છે. ...
2
3
શુક્રવાર,ડિસેમ્બર 1, 2017
ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં ઐતિહાસિક જીત નોંધ્યા પછી સત્તામાં આવેલા યોગી આદિત્યનાથની આજે પ્રથમ અગ્નિપરીક્ષા છે. ઉત્તર પ્રદેશ નગર નિગમ ચૂંટણીના વોટોની ગણતરી શરૂ થઈ ગઈ છે. સતત પરિણામ આવી રહ્યા છે.
3
4
ગુજરાતમાં કાયમી ડીજીપી નિમણૂંક મામલે છેલ્લા ઘણા સમયથી વિવાદ જાગ્યો છે અને આ મામલે ગુજરાત હાઇકોર્ટમાં પણ પીઆઇએલ પેન્ડીંગ છે ત્યારે આ બધા વિવાદોની વચ્ચે આજે ઇન્ચાર્જ ડીજીપી તરીકે ગીથા જોહરીનો કાર્યકાળ પૂરો થતાં ગુજરાતના નવા ઇન્ચાર્જ ડીજીપી તરીકે ...
4
5
રાજકોટમાં હાર્દિકનો સીએમ રૂપાણીને પડકાર
5
6
બીજા તબક્કામાં ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાની પ્રક્રિયા ગુરૂવારે પુર્ણ થયા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતભરમાં પવનવેગી ભાજપના પ્રચારની કમાન સંભાળશે. રવિવારે તેઓ અમદાવાદ આવી રહ્યાં છે રવિવાર ઉપરાંત સોમવારે તેઓ વલસાડમાં પ્રચાર સભાઓમાં જોડાશે. PM ...
6
7
રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીને થોડા જ દિવસો બાકી છે ત્યારે ભાજપ અને કોંગ્રેસ એકબીજા પર પ્રહાર કરવાની એક પણ તક નથી ચૂકતા. કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ અનેકવારની ગુજરાતની મુલાકાતો દરમિયાન વિવિધ મંદિરોમાં પણ દર્શન કર્યા છે. આ મામલે ભાજપ તરફથી અનેક ...
7
8
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પોતાના મતદારને રીઝવવા સુરતના ચોર્યાસી વિધાનસભા અપક્ષના ઉમેદવારે ગંગાજળ આપી મા ગંગાને યાદ કરી પવિત્ર મનથી મત આપી વિજય બનાવવા અપીલ કરી છે. ઇલેક્શન દરમિયાન ઉમેદવારો પોતાના મતદારોને મનાવવા માટે સામ, દામ અને દંડનો ઉપયોગ ...
8
9
ગુજરાતમાં પ્રથમ તબક્કાના મતદાન આડે હવે માત્ર ૯ દિવસ બાકી રહ્યા છે છતાં ભાજપ અને કોંગ્રેસ દ્વારા હજુ સુધી ચૂંટણી ઢંઢેરો જાહેર કરવામાં નહી આવતા લોકોના મનમાં અનેક શંકા-કુશંકાઓ જાગી છે. કોંગ્રેસ અને ભાજપ દ્વારા જોરશોરથી પ્રચાર કરી એકબીજા ઉપર કાદવ-કિચડ ...
9
10
ગુજરાતમાં થનારી વિધાનસભાની ચૂંટણીનો પ્રચાર અત્યારે પૂરજોશમાં ચાલી રહ્યો છે. ભાજપના સ્ટાર પ્રચારકો એક પછી એક જંગી રેલીઓ સંબોધી રહ્યા છે. ગઈકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મોરબી, પ્રાચી, પાલીતાણા અને નવરાસીમાં પ્રચાર કર્યો હતો.વડાપ્રધાન મોદી જ્યારે ...
10
11
હાર્દિક પટેલે બુધવાર સાંજે રાજકોટમાં સભા ગજવીને ગુરુવાર સવારે સરદાર પટેલ ભવન ખાતે ખોડલધામના ચેરમેન નરેશ પટેલ સાથે બંધ બારણે 15 મિનિટ સુધી ચર્ચા કરવામાં આવી હતી. બેઠક બાદ હાર્દિકે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, બેઠકમાં નરેશભાઈએ અમને ...
11
12
ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણીના ગઢ રાજકોટમાં બુધવારે સાંજે 150 ફૂટ રિંગ રોડ પર નાનામવા સર્કલ પાસે હાર્દિક પટેલની મહાક્રાંતિ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. ચૂંટણી અધિકારી તરફથી સભાની મંજૂરી મળી નથી છતાં સભા થશે તેવી મક્કમતા પાસે કરી હતી. ...
12
13
ભાજપે વિજય માટે ઐતિહાસિક કહી શકાય એવો ૧૫૧ બેઠકોનો લક્ષ્યાંક નક્કી કર્યો છે, ગુજરાતની સ્થાપનાથી માડીને અત્યાર સુધીમાં કોઇપણ રાજકીય પક્ષ ૧૫૧ બેઠકો જીતી શક્યો નથી ત્યારે ગુજરાત વિધાનસભાની અગાઉની છ ચૂંટણીઓ દરમિયાન ગ્રામ્ય વિસ્તારોમાં ભાજપના દેખાવનો આધાર ...
13
14
કોંગ્રેસના ઉપપ્રમુખ રાહુલ ગાંધીએ આજે સોમનાથ મંદિરના દર્શને આવ્યા હતા, જ્યાં તેમણે નિયમ મુજબ બિન હિન્દુ તરીકે રજિસ્ટરમાં નોંધ કરી હતી. તેમની સાથે આવેલા કોંગ્રેસના રાજ્યસભાના સાંસદ અને વરિષ્ઠ નેતા અહેમદ પટેલના નામની પણ આ રજિસ્ટરમાં નોંધ કરવામાં આવી ...
14
15
કાંગ્રેસ માટે પ્રચાર કરી રહેલ ગબ્બર અને ઠાકુરને ઉઠાવી ગઈ પોલીસ
15
16
રાહુલ ગાંધીએ સોમનાથ મંદિરમાં દર્શન કરીને સભા સંબોધી હતી. તેમણે લોકોને સંબોધતાં મોદી ઉપર આકરા પ્રહારો કર્યાં હતાં. તેમણે જીએસટી અંગે કહ્યું હતું કે મોદી લોકો પાસેથી ગબ્બરસિંગ નામનો ટેક્સ વસૂલ કરે છે. તેમણે હંમેશા લોકો પાસેથી બધું લીધું જ છે પણ કશું ...
16
17
પાટીદાર આંદોલનના નેતા હાર્દિકે પણ આજે પીએમના સભા સ્થળથી 30 કિલોમીટર દૂર મોરબીમાં જ એક સભા સંબોધી હતી. ભાજપના વિકાસના દાવાને ખોટા ગણાવતા હાર્દિકે કહ્યું હતું કે, ગુજરાતમાં પાણીની કેનાલો તો બની છે, પરંતુ માત્ર બે ઉદ્યોગપતિઓ માટે જ. ભાજપ પર સીધો આરોપ ...
17
18
ગઢડા ખાતે આજે દલિત નેતા જીગ્નેશ મેવાણી અને પાટીદાર અનામત આંદોલનના પ્રણેતા હાર્દિક પટેલની સભા યોજાનાર હતી. જો કે કેટલાક કારણોસર આ સભા મોકૂફ રાખવાનું નક્કી કરવામાં આવ્યું હતું. આ અંગે બોટાદના પાસ કન્વીનર દિલીપ સાબવાએ જણાવ્યું હતું કે, કેટલાક રાજકીય ...
18
19
જીએસટીના મુદ્દે સુરતના કાપડના હજારો વેપારીઓ માર્ગદર્શન માટે ભાજપના દિગ્ગજ નેતાઓનો સંપર્ક કરવાના પ્રયાસો કરતા હતા ત્યારે કોઈ મળવા બોલાવતું નહીં. આજે ચૂંટણીના પ્રતાપે એવો સમય આવ્યો છે કે હવે ભાજપ કોંગ્રેસ બન્નેના દિગ્ગજ નેતાઓ વેપારીઓને સામેથી બોલાવી ...
19