0
ઇ-કોમર્સ પર છેતરાતા ગ્રાહકોની સુરક્ષા કરશે રાજ્ય સરકાર, એમેઝોન વિરૂદ્ધ કાર્યવાહી કરાઇ
બુધવાર,નવેમ્બર 27, 2019
0
1
શુક્રવાર,નવેમ્બર 22, 2019
રાજ્યના નાગરિકોને મહેસૂલી સેવાઓ સરળતાથી અને ઝડપથી ઉપલબ્ધ બને એ માટે મહેસૂલ વિભાગે અનેકવિધ ક્રાંતિકારી નિર્ણયો કર્યા છે. આ નિર્ણયોની જાણકારી માટે આગામી તા. ૨૨ નવેમ્બર-૨૦૧૯ના રોજ મહાત્મા મંદિર, ગાંધીનગર ખાતે એક દિવસીય કાર્યક્રમનું આયોજન કરાયું છે.
1
2
ભારત એવો દેશ છે જ્યાં મોબાઇલ ડેટાના દર દુનિયામાં સૌથી ઓછા છે. અહીં ચીન, જાપાન અને દક્ષિણ કોરિયા કરતાં પણ ઓછી કિંમતે મોબાઇલ ડેટા મળે છે.
2
3
નિશા ગોંડલિયાએ બીટ કોઇન કેસમાં સાધુ સમાજ, બ્રહ્મ સમાજ અને શિવસેનાને સાથે રાખી જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી, ભુમાફિયા જયેશ પટેલ અને તેના સાગરીતો સામે કડક કાર્યવાહી કરવાની માંગ પણ કરી છે. નિશા ગોંડલિયાએ એવો પણ ખુલાસો કર્યો છે કે ભૂ માફિયા જયેશ પટેલ ...
3
4
Airtel, Vodafone-આઇડિયા બાદ હવે રિલાયન્સ જિયોએ પણ મોબાઇલ સેવાના દરમાં વધારો કરવાની જાહેરાત કરી છે.
4
5
ગુજરાતમાં કાપડ બજારને મંદીનું ગ્રહણ લાગ્યુ છે. નોટબંધીને કારમે આ બજારની કમર તુટી ગઈ હતી અને GST ને કારમે તેની રહી સહી જાહોજલાલીને પણ નજર લાગી છે. હાલ અહીં 30થી 40 ટકાનો ઘટાડો જોવા મળી રહ્યો છે. આ બજાર સાથે સંકળાયેલા લાખો લોકો બેરોજગાર થયા છે. કાપડ ...
5
6
પાકિસ્તાન હાલ મોંઘવારીના મારથે બેહાલ છે. ત્યા રોજબરોજની વસ્તુઓની કિમંતો સતત વધતી જઈ રહી છે. પાકિસ્તાનમાં ફક્ત એક દિવસમાં ટામેટાની કિમંતો વધીને સરેરાશ 170 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર પહોંચી ગઈ છે. ટામેટાની કિમંતમાં આટલો વધારો થતા ત્યાના લોકો ખૂબ ...
6
7
ભારતીય સ્ટેટ બેંકએ એકવાર ફરી પોતાના 42 કરોઅથી વધુ ગ્રાહકોને એલર્ટ કર્યા છે. એસબીઆઈએ ગ્રાહકોને એલર્ટ કરતા કહ્યુ હ્ચેકે તે પોતાના કાર્ડની માહિતી પોતાના સુધી જ સીમિત રાખો. તેને કોઈ બીજા સાથે શેયર ન કરો. કારણ કે દેશનુ કેન્દ્રીય બેંક ભારતીય રિઝ્રર્વ ...
7
8
સોનાના દાગીના બનાવવાના કારીગર તરીકે ચમકતા હજારો કારીગરો બેકાર બન્યા છે. બે-બે દાયકાથી આ વ્યવસાયમાં રહેલા હજારો કારીગરોએ વતન બનાવેલા રાજકોટ-અમદાવાદને ‘બાય-બાય’ કરી દીધુ છે.
રાજકોટની સોનીબજાર તથા અન્ય વેપારી વિસ્તારોમાં નાની-મોટી ઓફિસ-ઓરડીઓમાં તથા ...
8
9
ડુંગળીના ભાવોમાં 45 ટકાનો વધારો નોંધાયો છે.
દિલ્હીમાં ડુંગળીનો પ્રતિ કિલો ભાવ 100 રૂપિયાને સ્પર્શી ગયો છે.
9
10
આજે એટલે કે 1 નવેમ્બરથી એવા ફેરફાર થઈ રહ્યા છે જેની સીધી અસર તમારા ખિસ્સા પર પડવાની છે. આજથી એસબીઆઈ બેંક (SBI Bank)ની ડિપોઝીટ દર બદલાય રહી છે. તો બીજી બાજુ મહારાશ્ટ્રમાં બેંકોના ખુલવાનો સમય પણ બદલાય રહ્યો છે. આવો જાણીએ આજે એટલે કે 1 નવેમ્બરથી બેંક ...
10
11
આજના અમૂલ ડેરીના ૭૪મા સ્થાપના દિવસ તેમજ પૂજ્ય સરદાર પટેલ સાહેબની ૧૪૪મી જન્મજયંતિ નિમિત્તે ઉપસ્થિત રહેલ મુખ્ય મહેમાન ડૉ.આર.એસ.સોઢી, એમ.ડી. જી.સી.એમ.એમ.એફ તેમજ રામસિંહ પરમાર, ચેરમેન જી.સી.એમ.એમ.એફ. તેમજ અમૂલ ડેરીએ સરદાર પટેલ સાહેબને તેમજ અમૂલના ઘડવૈયા ...
11
12
એક નવેમ્બરથી રાંધણ ગેસ સિલેંડરની કીમતમાં વધારો થયું છે. સતત ત્રીજા મહીના રાંધણ ગેસની કીમતમાં વધારો થયું છે. જેનાથી સામાન્ય માણસને ઝટકો લાગ્ય છે. દેશના મુખ્ય મહાનગરમાં વગર સબસિડી વાળા ગેસ સિલેંડર આશરે 76.5 રૂપિયા મોંઘુ થયું છે.
12
13
દિવાળીના દિવસે ભારતીય સ્ટૉક એક્સચેંજ ખાસ ટ્રેડિંગ સત્રનુ આયોજન કરે છે. ટ્રેડિંગના આ ખાસ સત્રને મુહૂર ટ્રેડિંગ કહેવામાં આવે છે. આ એક કલાકના ટ્રેડિંગ સત્રને હિન્દુ લેખા વષની વિક્રમ સંવંત કહેવામાં આવે છે અને આ શરૂઆત માટે શુભ માનવામાં આવે છે. એવુ ...
13
14
રાજકોટ શહેર અને જીલ્લામાં ઓણ રેકર્ડબ્રેક વરસાદ અને ખરીફ વાવેતરનું ઉત્પાદન વિપુલ પ્રમાણમાં થયુ હોવા છતાં બજારમાં નાણાંની તિવ્ર અછત જોવા મળી છે તેની સીધી અસર રીયલ એસ્ટેટ ઉપર દેખાઈ આવી હતી. ગત વર્ષની ધનતેરસની રીયલ એસ્ટેટમાં માંગ સામે આ વખતે ગઈકાલે ...
14
15
શુક્રવાર,ઑક્ટોબર 25, 2019
સામાન્ય રીતે ધનતેરશના દિવસે અમદાવાદ શહેરમાં મોટી સંખ્યામાં વાહનોનું વેચાણ થાય તેવી શક્યતા છે. ધનતેરસને લઈ સુરતમાં વાહન ખરીદીમાં તેજી દેખાઇ રહી છે. સુરતમાં એક જ દિવસમાં 90 જેટલી કારોનું બુકિંગ થઇ ગયું છે, જ્યારે 125 જેટલી કારની ડિલીવરી કરી દેવામાં ...
15
16
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ઉઝબેકિસ્તાન પ્રવાસના બીજા દિવસે સમરકંદના ગવર્નર Erkinjon Turdimov સાથે બેઠક યોજી હતી. મુખ્યમંત્રીએ ગુજરાતે ઝિરો બજેટ પ્રાકૃતિક ખેતીને પ્રાધાન્ય આપીને તે ક્ષેત્રે મેળવેલી સિદ્ધિથી Erkinjon Turdimovને સુપેરે માહિતગાર કર્યા હતા
16
17
ગુજરાત સ્ટેમ્પ વેચાણના નિયમોમાં સુધારો કરી ફીઝીકલ નોન-જયુડીશીયલ સ્ટેમ્પ પેપરનું વેચાણ બંધ કરવામાં આવ્યું છે પરંતુ અમદાવાદ જિલ્લામાં નાગરિકોને સરળતાથી નોન-જયુડીશીયલ સ્ટેમ્પ પેપર મળી રહે તે માટે જિલ્લા કલેકટર ડૉ. વિક્રાંત પાંડેના માર્ગદર્શન હેઠળ નાયબ ...
17
18
મહેસાણા દૂધ સાગર ડેરીના રૂ 22.50 કરોડના સાગરદાણ કેસમાં મહેસાણા એડિશનલ ચીફ જ્યુડિશીયલ કોર્ટે શુક્રવારે 5 વર્ષ બાદ ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરી સહિત 20 હોદ્દેદારો સામે આરોપનામુ ઘડતા સમગ્ર કેસ પુન: ચર્ચાસ્પદ બન્યો છે. બહુચર્ચિત આ કેસમા બે કથિત ...
18
19
શુક્રવાર,ઑક્ટોબર 18, 2019
દેશભરમાં કાપડ અને હીરા ઉદ્યોગ માટે જાણિતા સુરત શહેરની હવામાં સતત પ્રદૂષણનું પ્રમાણ વધતું જોવા મળી રહ્યું છે. તેના માટે ડગલે ને પગલે વધતા જતાં ઉદ્યોગો અને બાંધકામ હવાના પ્રદૂષણ મુખ્ય જવાબદાર પરીબળો છે. 50 લાખ કરતાં વધુની વસ્તી ધરાવતાં સુરત શહેર માટે ...
19