રાશિ પિરામીડના ઉપયોગ વડે ધનની પ્રાપ્તિ કરી શકાય છે. આ માટે શ્રાવણ મહિનાની સુદના નવમા દિવસે જયેષ્ઠ નક્ષત્રમાં કોઈ પંડિત વડે રાશિ પિરામીડને કુબેર મંત્ર વડે અભિમંત્રિત કરાવડાવો. પછી આને પોતાના વ્યવસાય સ્થળ અને ઓફીસની પુર્વ દિવાલ પર લગાવી દો.
* જો ખેતરમાં તળાવ બનાવીને મસ્ત્ય ઉદ્યોગ કરવો હોય તો આને માત્ર અડધા ખેતરમાં પૂર્વ/ઉત્તર દિશામાં કરવો જોઈએ. જો ખેતરમાં ઘેટા-બકરાનો ઉછેર કરવો હોય તો દક્ષિણ કે પશ્ચિમ દિશા તરફ કરવો.
* નદી, નહેર અને નાળાની પાસેની જમીન ખરીદતી વખતે ધ્યાન રાખવું કે નદી, નહેર અને નાળુ ખેતરની પુર્વ કે ઉત્તર દિશા તરફ હોય. દક્ષિણ દિશા તરફની નદી, નાળુ અને નહેર આર્થિક હાનિ પહોચાડે છે.
* આજકાલ ફૂલોની ખેતીનું પ્રચલન ભારતમાં પણ વધી રહ્યું છે, કેમકે આ રોકડી ખેતી હેઠળ ગણવામાં આવે છે. જો તમારે ફૂલોની ખેતી કરવી હોય તો પુર્વ દિશા તરફ લાલ અને ગુલાબી, ઉત્તર દિશા તરફ સફેદ અને પીળા ફૂલ, દક્ષિણ દિશા તરફ વાદળી અને ભુરા ફૂલ તેમજ પશ્ચિમ દિશા ...
* થ્રેસર, બળદગાડુ અને અન્ય વાહનો ખેતરના પશ્ચિમ વાયવ્ય ખુણામાં જ મુકવા. નૈઋત્ય કે ઈશાન ખુણામાં ક્યારેય પણ મુકવા નહિ.
* વેચવા માટે બહાર લઈ જવામાં આવતુ અનાજ પશ્ચિમ, વાયવ્ય કે પુર્વ તરફના દરવાજાથી બહાર લઈ જવામાં આવે તો સારો ભાવ મળે છે અને ઝડપથી ...
* ઈશાન કે ઉત્તર દિશા તરફ આગ ન સળગાવવી જોઈએ.
* ખેતરમાં કામ કરતી વખતે અને પાકની કાપણી કરતી વખતે કે ખાતર નાંખતી વખતે પુર્વ કે ઉત્તર દિશા તરફ મોઢુ હોવું જોઈએ.
* પક્ષીઓથી ખેતરની રક્ષા કરનારા પુતળા દક્ષિણ કે પશ્ચિમ દિશા તરફ હોવા જોઈએ.
વાસ્તુ શાસ્ત્રનો પ્રાદુર્ભાવ ચોક્કસપણે લોકહિત માટે જ આ ધરતી પર થયો છે. મકાન ભલે રહેવા માટે હોય કે વેપાર માટે હોય, તેનુ નિર્માણ વાસ્તુશાસ્ત્રના સિધ્ધાંતો પર જ કરવુ જોઈએ. આ તેથી પણ જરૂરી છે કે વાસ્તશાસ્ત્રમાં બતાવેલ સૂત્ર અને મકાનનું બાંધકામની ...
* જમીન પર વાવણી પુર્વ દિશા તરફથી શરૂ કરીને પશ્ચિમ દિશા તરફ કરવી જોઈએ. આનાથી ખેતીને સુર્યપ્રકાશ અને ઉર્જાનો ભરપુર લાભ મળશે.
* ખેતી માટે પસંદ કરવામાં આવેલી જમીન પર કુવો, બોર, નળ વગેરે ઈશાનખુણામાં હોવા જોઈએ. ખેતરના અગ્નિ, નૈઋત્ય તેમજ વાયવ્ય
કૃષિમાં વાસ્તુનો પ્રયોગ ખુબ જ મહત્વપુર્ણ છે. કૃષિનો વ્યવસાય સંપુર્ણ રીતે પ્રકૃતિના પાંચ મહાભુતો પર આલંબિત છે. ખેતીની જમીનની પસંદગી કરતી વખતે, ફાર્મ હાઉસ બનાવતી વખતે અને બીજ વાવતી વખતે વાસ્તુના સિદ્ધાંતોનો ઉપયોગ કરવાથી ખેતીમાં ખુબ જ આશ્ચર્યજનક ...
જે જમીન પર ગધેડો આળોટે છે, ભુંડ બચ્ચા આપતુ હોય તેમજ જ્યાં કોઈની હત્યા થઈ હોય તે ભુખંડ પર રહેનારાઓએ સૌ પ્રથમ શુદ્ધિ કાર્ય કરાવડાવું જોઈએ, પછી રહેવા માટેનો વિચાર કરવો જોઈએ.
ઘરના મધ્ય સ્થાને થાંભલો હોય તો બધા જ કામો બગડે છે.
ઘરની ઉત્તર દિશામાં જો કોઈ ધોબી રહેતો હોય તો ગૃહસ્વામીને કેટલીયે પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.
ઘરની પુર્વમાં પીપળાનું ઝાડ અશુભ ફળ આપે છે. તેને લીધે હંમેશા ધનની હાનિ થાય છે.
જ્યાં આસોપાલવનું ઝાડ હોય છે તે ઘર શુભ ફળ આપે છે. એટલે કે ઘરની ...
પુર્વ : પુર્વ દિશા પિતૃઓનું સ્થાન છે અને પુરૂષ-સંતાનની ઉત્પત્તિનો સ્ત્રોત છે. એટલા માટે આ દિશામાં કોઈ પણ અવરોધ ન હોવો જોઈએ. આ દિશામાં કોઈ પણ અવરોધ હોય તો પિતૃઓ નારાજ થઈ જાય છે અને પુરૂષ-સંતાન ઉત્પત્તિ રોકાઈ જાય છે.
તમારી રુચિ મુજબ સુગંધિત ફૂલોનો ગુલદસ્તો હંમેશા તમારા બેડરૂમમાં તમારા ઓશિકા તરફ ખૂણામાં સજાવો.
- બેડરૂમામં એંઠા વાસણો ન મૂકશો, આનાથી તમારી પત્નીનુ સ્વાસ્થ્ય ખરાબ થાય છે, પૈસાની કમીનો અનુભવ થાય છે.
- કુંટુબનો કોઈ સભ્ય જો માનસિક તાણ અનુભવતો હોય તો ...
પશ્ચીમ-દક્ષિણ ભાગમાં ભોયતળીયા પર ઉંધુ દર્પણ રાખવાથી ભોયતળીયું ઉંચુ ઉઠી જાય છે. ફળસ્વરૂપે દેવામાંથી મુક્તિ મળી જાય છે. ઉત્તર કે પુર્વ તરફ ભુલથી પણ ઉંધુ દર્પણ ન લગાવશો, નહિતર દેવા પર દેવુ થતુ જશે. ખોટી દિશામાં લાગેલા દર્પણ જોરદાર વાસ્તુદોષના
આંગણ દરેક મકાનનુ કેન્દ્રીય સ્થાન હોય છે. આ મોટુ સ્થાન પણ કહેવાય છે. વાસ્તુ શાસ્ત્રમાં મકાન આંગણ રાખવા પર વધુ જોર રાખવામાં આવ્યો છે.
વાસ્તુ મુજબ
મકાનનુ પ્રારૂપ આ પ્રકારનુ રાખવુ જોઈએ કે આંગણ વચ્ચે હોય. જો સ્થાનની કમી હોય તો, મકાનમાં ખુલ્લુ ...
દેવુ ચુકતુ કરવાની સ્થિતિ માણસને ખુબ જ મુશ્કેલીમાં નાંખી દે છે. માણસના મગજમાં રાત દિવસ તેને ચુકવવા માટેના જ વિચારો આવ્યાં કરે છે. અમુક પરિસ્થિતિપ એવી બને છે જે જેને લીધે માણસને ઉધાર લેવુ પડે છે અને પછી ગમે તેટલા પ્રયત્નો કરવા છતાં પણ
ઘરનો ઈશાન (ઉત્તર પૂર્વ)કોણ વાસ્તુપુરૂષના માથે હોય છે. આ ક્ષેત્ર ઘરના મુખિયાને કરે છે. જોવા જઈએ તો ઘરનુ સંપૂર્ણ વાસ્તુનો આ કી પોઈંટ છે.
.
ઈશાન કોણના વિવિધ પ્રભાવ :
1 ઘરના ઈશાન કોણમાં જેટલી વઘુ ગંદકી રહેશે, એ ઘરના મુખિયાના મગજમાં એટલો જ તણાવ ...