એક વાર સત્યભામાએ શ્રીકૃષ્ણથી પૂછ્યું, હું તમને કેવી લાગું છું? શ્રીકૃષ્ણએ કીધું, તમે મને મીઠું જેવી લાગે છે. સત્યભામાની આ તુલના સાંભળી એ ઉદાસ થઈ ગઈ અને શિકાયત રીતે કહ્યું, તુલના પણ કરી તો શા થી, તમને આ આખા વિશ્વમાં મારી તુલના કરવા માટે બીજુ કોઈ ...
માનવું છે કે પ્રાર્થનામાં મોટી શક્તિ હોય છે તેનાથી માણસ તેમના તે કાર્યને પણ સિદ્ધ કરી લે છે, જે અશકય જોવાય છે. એવું જ
માનવું છે આજના યુવાઓનો. જે અભ્યાસમાં વયસ્તતાઓ સિવયા રોજ સાંજે મંદિરમાં દીવા-બત્તી કરવા માટે જાય છે.
દૈત્યકુળના હિરણ્યકશિપુને ત્યાં 'હોલિકા' નામની બહેન હતી. કમળ તો કાદવમાં જ ઉગે ને? હિરણ્યકશિપુને ત્યાં પ્રહલાદનો જન્મ થયો. હિરણ્યકશિપુને પ્રભુના નામ પ્રત્યે અસીમ ઘૃણા હતી.
માર્ચ એપ્રિલનો મહિનો એટલે પરિક્ષાઓનો સમય, બોર્ડની પરિક્ષા હોય કે સામાન્ય. પરિક્ષાનુ ટેંશન થાય તેવો કોઈ વિદ્યાર્થી નથી હોતો. સામાન્ય વિદ્યાર્થીઓને પાસ થવાનુ ટેંશન તો હોશિયારને વધુમાં વધુ ટકાવારી લાવવાનુ ટેંશન. પરિક્ષામાં પાસ થવુ ખૂબ જ સહેલુ છે, બસ ...
જો આ દિવસો દરમિયાન તમારી પરીક્ષા થવાની છે તો આ ઉપાય કરો...
સોમવાર - પરીક્ષા આપતા જતા પહેલા અરીસો જુઓ અને રૂમમાંથી બહાર નીકળતા જમણો પગ પહેલા બહાર મુકો.
મંગળવાર - હનુમાનજીના મંદિરમાં ગોળ કે બૂંદીનો પ્રસાદ ચઢાવો અને પ્રતિમા પર સિંદૂર લગાવીને ...
અકબરને ઉખાણુ સાંભળવાનો અને સંભળાવવાનો ખુબ જ શોખ હતો. તેઓ બધાના ઉખાણા સાંભળતાં અને સમય આવતાં પોતાનું ઉખાણુ પણ સંભળાવતાં. એક દિવસ અકબરે બીરબલને એક પહેલી સંભળાવી- ઉપર ઢક્કન નીચે ઢક્કન, મધ્ય મધ્ય ખરબુજા,
માઁ છુરી સે કાટે આપહિં, અર્થ તાસુ નાહિં દૂજા.
એક સમયની વાત છે કે એક કુંભારના ગધેડો કૂવામાં પડી ગયા . એ ગધેડા કલાકો સુધી બૂમો પાડીને રડતા રહ્યા. કુંભાર સાંભળતા રહ્યા અને વિચાર કરતા રહ્યા કે એને શું કરવા જોઈએ , શું નહી . આથી આખરે એને નિર્ણય લીધા
છત્રપતિ શિવાજી મહારાજ જેટલા તલવાલના ચલાવવામાં નિપુણ હતા તેટલા જ તેઓ બેદાગ ચરિત્ર માટે પણ જાણીતા હતા. પોતાની તલવાર અને ચરિત્ર પર તેમણે ક્યારેય દાગ ન પડવા દીધો.
એકવાર શિવાજીના એક વીર સેનાપતિએ એક કયાણ જીલ્લો જીત્યો. હથિયારો સાથે સાથે તેના હાથમાં ...
એક હતો લોભિયો. અસલી, પાકો ને ખરેખરનો લોભિયો.
આ લોભિયા ભાઈને લીલું કોપરું ખાવાનું મન થયું. કહે: ‘લાવ, બજારમાં જાઉં ને ભાવ તો પૂછું?’
‘અલ્યા નાળિયેરવાળા! આ નાળિયેરનું શું લઈશ?’
‘કાકા! બે રૂપિયા.’
‘બે રૂપિયા? એ આપણું કામ નહિ. રૂપિયાનું ...
14 નવેમ્બરે ભારતના પહેલા પ્રધાનમંત્રી રહેલા પંડિત જવાહરલાલ નહેરુના જન્મ દિવસને આપણે બાળ દિવસના રૂપથી માનીએ છીએ. નહેરુજીને બાળકો પ્રત્યે ખૂબ જ લગાવ હતો એટલા માટે એમના જન્મ દિવસ પર જ એને ઉજવવામાં આવે છે. નહેરુજી નેતા હોવાની સાથે બાળકો માટે સમય પણ ...
જૂના સમયમાં કબૂતરો ઝાડીઓમાં ઈંડા આપતા હતા પ અણ એમના ઈંડા સુરક્ષિત નહી હતા તેને બીજા પ્રાણી ખાઈ જતા હતા. ત્યારે કબૂતરો એ ચકલીઓથી સલાહ લીધી અને તેમને માળખું બનાવવાની સલાહ આપી. કબૂતરો ચકલીઓથી આગ્રહ કીધું કે તેમને માળખું બનાવતા શીખડાવે.
મહાભારત કાલમાં જ્યારે પાંડવ વનવાસ કાળમાં હતા તો તેમનો જીવન કુટીમાં રહીને પસાર કરી રહ્યા હતા. જેના વિશે જ્યારે દુર્યોધનને ખબર પડી તો તેમને પાંડવોને નીચું જોવાવા માટે પૂર્ણ એશવર્યની સાથે વનમાં
એક વરુ હતું. એક દિવસ તે શિકાર કરીને ખાતું હતું ત્યારે ઉતાવળમાં તેના ગળામાં નાનું હાડકું ફસાઈ ગયું. એણે હાડકાને બહાર કાઢવા ઘણી મહેનત કરી પણ હાડકું બહાર નીકળ્યું નહિ.
તેને થયું કે જો આ હાડકું નહિ નીકળે તો હું ભૂખ અને તરસથી મરી જઈશ! તે જંગલનાં બધાં ...
એક હતો ગોપાલ અને એક હતો મોહન.
મોહન બહુ ભોળો અને ગોપાલ ભારે ચબરાક. બન્ને નિશાળમાં સાથે ભણે. બન્ને ભાઈબંધ હતા. નિશાળમાં રજાના દિવસે બન્ને નજીકના જંગલમાં ફરવા ગયા. મોહનને જંગલમાં ડર લાગવા લાગ્યો.
મોહન કહે - ગોપાલ, મને તો બીક લાગે છે. કોઈ જંગલી ...
એક શ્રીમંત ખેડૂત હતો. તેને વારસામાં ઘણી બધી સંપત્તિ મળી હતી. વધુ ધન સંપત્તિએ તેને આળસુ બનાવી દીધો હતો. તે આખો દિવસ ખાલી બેસી રહેતો હતો અને હુક્કો પીતો રહેતો. તેની બેદરકારીનો નોકર-ચાકર પણ ગેરલાભ ઉઠાવતા હતા. તેના સગા સંબંધીઓ પણ તેનો માલ ચટ કરવામાં ...
એક નગરમાં એક શેઠ પોતાના ત્રણ પુત્રો સાથે રહેતો હતો. શેઠજીએ પોતાના વેપારને પોતાની જાતમહેનતથી ઘણો આગળ વઘાર્યો હતો. તેના ત્રણે છોકરાઓ હજુ નાના જ હતા, છતાં તે અત્યારથી જ એ નક્કી કરી લેવા માંગતા હતા કે
વાયરલ હકીકતમાં આજે વાત એ ફોટોની છે જેમા એક વૃદ્ધ વ્યક્તિ રિક્ષા ચલાવી રહ્યો છે અને રિક્ષામાં બેસેલ યુવક હસી રહ્યો છે. દાવો છે કે તસ્વીરમાં હસી રહેલ યુવક IAS અધિકારી છે અને તે કોઈ બીજાના નહી પણ પોતાના પિતાના રિક્ષામાં બેસ્યો છે. એક રિક્ષાવાળાના IAS ...