0
ગુજરાતી બાળવાર્તા - હાથી અને દરજી
શુક્રવાર,જુલાઈ 14, 2017
0
1
એક દિવસ અકબર રાજાને વિચાર આવ્યો કે, બિરબલ તો ચતુર અને હાજર જવાબી છે, પરંતુ બિરબલનાં બાળકો કેવા હોંશિયાર હશે? આ પ્રશ્નનું નિરાકરણ કરવા અકબર રાજાએ વિચાર્યું. એક દિવસ જ્યારે બિરબલ કશા કામ અર્થે બહાર ગામ ગયો હતો ત્યારે અકબરે બિરબલનાં ઘરે જઇને તપાસ કરવા ...
1
2
એક દિવસ રાજા અકબરે બિરબલને પોતાના કેરીના બગીચામાં કેરી ખાવા માટે બોલાવ્યો. બંને સરસ મજાની કેરીઓ ખાવા લાગ્યાં અચાનક જ અકબરના મનમાં બિરબલની મશ્કરી કરવાનો વિચાર આવ્યો. તે કેરીના ગોટલા અને છાલને બિરબલની બાજુમાં રાખવા લાગ્યાં. જોત જોતામાં તો બિરબલ પાસે ...
2
3
એક નાનું સરખું ગામ. ગામમાં સાસુ વહુ રહે. ખાધે પીધે સુખી. ધરમ ધ્યાન અને પૂજા પાઠ કરે. બન્ને જીવના ઉદાર એટલે એમના ઘરે કોઈ બ્રાહ્મણ, અભ્યાગત કે માગણ આવે તો જરૂર કંઈ ને કંઈ મદદ લઈને જાય. વહુ બિચારી ભોળી અને સીધી સાદી પણ સાસુનો રોફ ભારે. સાસુનાં કપડાં ...
3
4
નંદાનગર નામનું રાજ્ય જેમાં પ્રતાપસિંહ નામના રાજા રાજ કરતા હતા. રાજા પ્રતાપસિંહ વિદેશપ્રવાસે જઈ પાછા ફર્યા હતા. વિદેશના સુંદર શહેરો જેવું જ પોતાનું નગર સુંદર બનાવવું એમ વિચાર્યું.નગરવાસીઓને આ વાતની જાણ કરવામાં આવી ત્યારે દરબારીઓએ મન મૂકીને રાજાના ...
4
5
એક નદી કાંઠે જાંબુડાનું મોટું ઝાડ હતું. જાંબુડાના ઝાડ પર દરરોજ એક વાંદરો જાંબુ ખાવા આવતો. નદીના ઊંડા પાણીમાં એક મોટો મગર રહેતો હતો. વાંદરા અને મગરની ભાઈબંધી થઈ. વાંદરો રોજ રોજ મગરને પાકાં જાંબુ ખવરાવે.
મગર એક વાર થોડાં જાંબુ મગરી માટે લઈ ગયો. ...
5
6
એકવાર બાદશાહ અકબરે બિરબલજીને પૂછ્યું બિરબલ શ્રધ્ધાને વધારવાનું કામ કોણ કરે? ને શ્રધ્ધા ને અંધશ્રધ્ધામાં શું તફાવત છે? ત્યારે બિરબલ કહે જહાંપનાહ શ્રધ્ધા વધારવાનું કામ મોટા માણસો કરે છે, અને બીજી વાત શ્રધ્ધા અને અંધશ્રધ્ધા વચ્ચે ખાસ ફર્ક નથી જે અન્ય ...
6
7
એક છેવાડાનુ ગામ હતું. સરહદી ગામ હતું. ગામમાં વસતી થોડી હતી. ગામની જરૂરિયાતો એવા તળાવ, કૂવો, ચબૂતરો , હવાડો હતો. ખેતીલાયક જમીન હતી. ખેતરો હતા. મહાદેવજીનું જૂનુ મંદિર હતું. ગામમાં સારી એકતા હતી. વાર તહેવારે સૌ એકઠા થતા અને ગામના ગજા પ્રમાણે રામનવમી ...
7
8
અકબર બિરબલની સાથે સાંજે બાગમાં ફરી રહ્યાં હતાં. અકબરે અચાનક બીરબલને પુછ્યું, સાંભળ્યું છે કે તુ તારી પત્નીથી ખુબ જ ડરે છે. તેણે ધીરેથી કહ્યુ કે, માત્ર હું જ નહિ પણ આપણ રાજ્યનો દરેક વ્યક્તિ પોતાની પત્નીથી ડરે છે. મહારાજે, બિરબલ સામે ત્રાંસી નજરે જોતા ...
8
9
એક ગામમાં એક મજુર રહેતો હતો. તે મજુરી કરતો અને જેમતેમ કરીને પોતાનું ગુજરાન ચલાવતો. એક વખત તેને જંગલમાંથી ઘરે આવતા એક મરઘી દેખાઈ. તેને જોઈને તેનું મન પ્રફુલ્લિત થઈ ગયુ. તેને મનમાં વિચાર્યુ કે આ મરઘી ઘરે લઈ જઈશ તો રોજ મને એક ઈંડુ ખાવા મળશે. તે ...
9
10
એક દિવસ તે હંમેશાની જેમ ટોપી વેચવા દૂરના ગામમાં જઈ રહ્યો હતો. જતાં જતાં તે રસ્તામાં થાકી ગયો. તેણે વિચાર કર્યો કે ' ક્યાંક ઝાડ દેખાય તો તેના છાયામાં થોડો આરામ કરી લઉં.' થોડે દૂર તેણે એક ઝાડ દેખાયું. તેણે ટોપીઓવાળી પોતાની પેટી બાજુ પર મુકી, અને ઝાડ
10
11
એક વાર સત્યભામાએ શ્રીકૃષ્ણથી પૂછ્યું, હું તમને કેવી લાગું છું? શ્રીકૃષ્ણએ કીધું, તમે મને મીઠું જેવી લાગે છે. સત્યભામાની આ તુલના સાંભળી એ ઉદાસ થઈ ગઈ અને શિકાયત રીતે કહ્યું, તુલના પણ કરી તો શા થી, તમને આ આખા વિશ્વમાં મારી તુલના કરવા માટે બીજુ કોઈ ...
11
12
માનવું છે કે પ્રાર્થનામાં મોટી શક્તિ હોય છે તેનાથી માણસ તેમના તે કાર્યને પણ સિદ્ધ કરી લે છે, જે અશકય જોવાય છે. એવું જ
માનવું છે આજના યુવાઓનો. જે અભ્યાસમાં વયસ્તતાઓ સિવયા રોજ સાંજે મંદિરમાં દીવા-બત્તી કરવા માટે જાય છે.
12
13
સોમવાર,ફેબ્રુઆરી 27, 2017
દૈત્યકુળના હિરણ્યકશિપુને ત્યાં 'હોલિકા' નામની બહેન હતી. કમળ તો કાદવમાં જ ઉગે ને? હિરણ્યકશિપુને ત્યાં પ્રહલાદનો જન્મ થયો. હિરણ્યકશિપુને પ્રભુના નામ પ્રત્યે અસીમ ઘૃણા હતી.
13
14
શુક્રવાર,ફેબ્રુઆરી 17, 2017
માર્ચ એપ્રિલનો મહિનો એટલે પરિક્ષાઓનો સમય, બોર્ડની પરિક્ષા હોય કે સામાન્ય. પરિક્ષાનુ ટેંશન થાય તેવો કોઈ વિદ્યાર્થી નથી હોતો. સામાન્ય વિદ્યાર્થીઓને પાસ થવાનુ ટેંશન તો હોશિયારને વધુમાં વધુ ટકાવારી લાવવાનુ ટેંશન. પરિક્ષામાં પાસ થવુ ખૂબ જ સહેલુ છે, બસ ...
14
15
શુક્રવાર,જાન્યુઆરી 27, 2017
જો આ દિવસો દરમિયાન તમારી પરીક્ષા થવાની છે તો આ ઉપાય કરો...
સોમવાર - પરીક્ષા આપતા જતા પહેલા અરીસો જુઓ અને રૂમમાંથી બહાર નીકળતા જમણો પગ પહેલા બહાર મુકો.
મંગળવાર - હનુમાનજીના મંદિરમાં ગોળ કે બૂંદીનો પ્રસાદ ચઢાવો અને પ્રતિમા પર સિંદૂર લગાવીને ...
15
16
ગુરુવાર,જાન્યુઆરી 12, 2017
અકબરને ઉખાણુ સાંભળવાનો અને સંભળાવવાનો ખુબ જ શોખ હતો. તેઓ બધાના ઉખાણા સાંભળતાં અને સમય આવતાં પોતાનું ઉખાણુ પણ સંભળાવતાં. એક દિવસ અકબરે બીરબલને એક પહેલી સંભળાવી- ઉપર ઢક્કન નીચે ઢક્કન, મધ્ય મધ્ય ખરબુજા,
માઁ છુરી સે કાટે આપહિં, અર્થ તાસુ નાહિં દૂજા.
16
17
એક સમયની વાત છે કે એક કુંભારના ગધેડો કૂવામાં પડી ગયા . એ ગધેડા કલાકો સુધી બૂમો પાડીને રડતા રહ્યા. કુંભાર સાંભળતા રહ્યા અને વિચાર કરતા રહ્યા કે એને શું કરવા જોઈએ , શું નહી . આથી આખરે એને નિર્ણય લીધા
17
18
મૃત્યુ, આવ દોસ્ત ! જરી તને થામી લઉં
જિંદગીમાં કરી મઝા , તેનો હિસબ કરી લઉં
18
19
મંગળવાર,ડિસેમ્બર 13, 2016
મહેકતા ફૂલ નથી મારી પાસે,
કાગળો ની કહાની મોકલું છું.
19