0
Maha Kumbh Stampedes: નાસભાગમાં ગભરાયા વિના તમારી જાતને કેવી રીતે સુરક્ષિત કરવી? નોંધ 4 સલામતી Tips
બુધવાર,જાન્યુઆરી 29, 2025
0
1
બુધવાર,જાન્યુઆરી 29, 2025
Kumbh Mela 2025: પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભમાં ભાગદોડ મચી ગઈ છે. આવી સ્થિતિમાં, બધા 13 અખાડાઓએ અમૃત સ્નાન રદ કરી દીધું છે
1
2
મંગળવાર,જાન્યુઆરી 28, 2025
મહાકુંભ 2025 દરમિયાન ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં સંગમના પવિત્ર જળમાં અત્યાર સુધી 15 કરોડથી વધુ શ્રદ્ધાળુ ડુબકી લગાવી ચુક્યા છે. મહાકુંભનો આજે 16મો દિવસ છે અને શ્રદ્ધાળુઓનુ ટોળુ અત્યાર સુધી જોવા મળી રહ્યુ છે. ફક્ત આજની સવાર 8 વાગ્યા સુધી 45.50 લાખ ...
2
3
મંગળવાર,જાન્યુઆરી 28, 2025
પ્રયાગરાજમાં મૌની અમાવસ્યાના મહાસ્નાન માટે તૈયારી યુદ્ધ સ્તર પર કરવામાં આવી રહી છે. ખાસ કરીને ટ્રૈફિક મેનેજમેંટને લઈને પોલીસ સતત સચેત છે. આવામાં ભીડને મેનેજ કરવા માટે ગાડીઓને પ્રતિબંધિત કરવામાં આવી છે. મૌની અમાવસ્યા પર 10 કરોડ લોકોને આસ્થાની ડુબકી ...
3
4
મંગળવાર,જાન્યુઆરી 28, 2025
પ્રયાગરાજના રસ્તાઓ મહા કુંભના ત્રીજા સ્નાન ઉત્સવ મૌની અમાવસ્યા પર ત્રિવેણીમાં સ્નાન કરવા દેશ-વિદેશના ખૂણે-ખૂણેથી આવતા ભક્તોની ભીડથી ભરેલા છે. બુધવારે મૌની અમાવસ્યાના દિવસે આઠથી દસ કરોડ લોકો સંગમમાં સ્નાન કરશે તેવો મેળા વહીવટી તંત્રનો અંદાજ છે
4
5
મંગળવાર,જાન્યુઆરી 28, 2025
છતરપુર રેલવે સ્ટેશન પર મહાકુંભ જનારા મુસાફરોએ ભારે ઉત્પાત મચાવ્યો છે. એવુ બતાવાય રહ્યુ છે કે ટ્રેનના દરવાજા અંદરથી બંધ હતા. જ્યારબાદ પ્લેટફોર્મ પર ઉભેલા મુસાફરોએ ટ્રેન પર પત્થરમારો કર્યો. આ દરમિયાન અનેક બારીઓના કાચ પણ તોડી નાખ્યા.
5
6
મંગળવાર,જાન્યુઆરી 28, 2025
મમતા કુલકર્ણીના કિન્નર અખાડાના મહામંડલેશ્વર બનવા પર પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે. એક પછી એક, સંતો અને ઋષિઓ આના પર વાંધો ઉઠાવી રહ્યા છે અને પ્રશ્ન કરી રહ્યા છે કે કોઈ એક દિવસમાં સંત કેવી રીતે બની ગયું. આ ક્રમમાં ધીરેન્દ્ર શાસ્ત્રી અને બાબા રામદેવ પણ આ જ ...
6
7
સોમવાર,જાન્યુઆરી 27, 2025
પ્રયાગરાજમાં આયોજિત મહા કુંભ મેળો હંમેશા તેના વિવિધ પાસાઓ માટે હેડલાઇન્સમાં રહે છે, પરંતુ આ વખતે મહા કુંભમાં વધુ એક ચહેરો ચર્ચાનો વિષય બન્યો છે
7
8
રવિવાર,જાન્યુઆરી 26, 2025
Mahakumbh 2025: કુંભ મેળો ભારતનો સૌથી મોટો ધાર્મિક મેળો છે. જ્યા લાખો શ્રદ્ધાલુ સંગમમાં ડુબકી લગાવવા આવે છે. માન્યતા છે કે સંગમ માં સ્નાનથી પુણ્યની પ્રાપ્તિ થય છે અને મનુષ્યના બધા પાપ ધોવાય જાય છે. પણ શુ તમે જાણો છો કે તમે ઘરે બેસીને પણ સંગમ સ્નાનના ...
8
9
શનિવાર,જાન્યુઆરી 25, 2025
Mahakumbh 2025: જો તમે એક દિવસ માટે પ્રયાગરાજ જઈ રહ્યા છો, તો અહીંના ધાર્મિક અને ઐતિહાસિક વારસાનો અનુભવ તમારા માટે યાદગાર બની શકે છે. અહીં જાણો કે તમે એક દિવસમાં શું મુલાકાત લઈ શકો છો.
9
10
ગુરુવાર,જાન્યુઆરી 23, 2025
મહાકુંભ દરમિયાન ઘણા સંતો અને ઋષિઓના ફોટા વધુને વધુ વાયરલ થઈ રહ્યા છે. આવી સ્થિતિમાં, એક સંત જેનું શરીર સોનાથી મઢેલું જોવા મળે છે તે વાયરલ થઈ રહ્યું છે.
10
11
બુધવાર,જાન્યુઆરી 22, 2025
Mahakumbh Viral Video - સોશિયલ મીડિયા પર વાયરલ આ વીડિયો જોઈને લોકોને સુખદ આશ્ચર્ય થઈ રહ્યુ છે. આવા સમયે જ્યારે સાસુ-વહુના ઝગડા સામાન્ય થઈ ગયા છે. એ સમયે સાસુ માટે વહુની આ પરેશાની જોઈને યુઝર્સ પરેશાન છે.
11
12
બુધવાર,જાન્યુઆરી 22, 2025
12 વર્ષ પછી, સંગમ શહેરમાં મહાકુંભનું આયોજન થઈ રહ્યું છે. પહેલું અમૃત સ્નાન પૂર્ણ થયું, હવે બીજા અમૃત સ્નાનનો વારો છે. આવી સ્થિતિમાં, એવું કહેવાય છે કે દેવી-દેવતાઓ પણ બદલાયેલા સ્વરૂપોમાં મહાકુંભમાં આવે છે.
12
13
બુધવાર,જાન્યુઆરી 22, 2025
IITan Baba મુશ્કેલીમાં, શું પોલીસ કાર્યવાહી કરશે? સાંસદે યુપી સરકારને અપીલ કરી
13
14
મંગળવાર,જાન્યુઆરી 21, 2025
ટોચના ઉદ્યોગપતિ અને અડાની ગ્રુપના ચેયરમેન ગૌતમ અડાની આજે પ્રયાગરાજ પહોચી ચુક્યા છે. આ દરમિયાન ગૌતમ અડાની મહાકુંભમાં ત્રિવેણી ઘાટ પર સ્નાન કરશે. અહી પૂજા અર્ચના કર્યા બાદ ગૌતમ અડાની મોટા હનુમાનજીના દર્શન કરશે.
14
15
મંગળવાર,જાન્યુઆરી 21, 2025
PM Modi's Nephew Sachin Modi Viral Video: મહાકુંભ જે દુનિયાનો સૌથી મોટો ધાર્મિક મેળો આ સમયે તેની ચરમસીમાએ છે. આ મહાન કાર્યક્રમનો લ્હાવો લેવા દેશ અને વિદેશમાંથી લાખો ભક્તો પ્રયાગરાજ પહોંચી રહ્યા છે. આ દરમિયાન, સોશિયલ મીડિયા પર એક ખૂબ જ રસપ્રદ અને ...
15
16
મંગળવાર,જાન્યુઆરી 21, 2025
પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભ દરમિયાન ભક્તોની ભીડને નિયંત્રિત કરવા માટે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સનો મોટા પાયે ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.
16
17
સોમવાર,જાન્યુઆરી 20, 2025
મહાકુંભમાં વાયરલ થહેલા 7 ફુટ લાંબા મસ્કુલર બાબા, મહાકુંભમાં ખેંચાયુ સૌનુ ધ્યાન, જાણો તેમના જીવનની અદ્દભૂત યાત્રા
17
18
સોમવાર,જાન્યુઆરી 20, 2025
મહાકુંભમાં અધોરી અને નાગા સાધુ બંને પહોચી ચુક્યા છે. આવામાં આવો જાણીએ કે એ ત્રણ મુશ્કેલ પરીક્ષાઓ વિશે જે પાસ કર્યા બાદ એક વ્યક્તિ અધોરી બની જાય છે.
18
19
રવિવાર,જાન્યુઆરી 19, 2025
પ્રયાગરાજમાં મહાકુંભ મેળાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ મેળામાં શ્રધ્ધાથી ડૂબકી મારવા કરોડો લોકો આવે છે. મેળાના અનેક વીડિયો સોશિયલ મીડિયા પર દરરોજ સામે આવી રહ્યા છે.
19