Newsworld News International 213

ગુરુવાર, 12 ફેબ્રુઆરી 2026
0

ડેસ્ક પર લખનારી વિદ્યાર્થિનીની ધરપકડ

રવિવાર,એપ્રિલ 4, 2010
0
1
દક્ષિણ આફ્રીકામાં શ્વેતો માટે અલગથી દેશ બનાવવાની પુરજોર માંગ કરનારા યૂજીન ટેરીબ્લાંશેની તેમના ખેતરમાં હત્યા કરી નાખવામાં આવી છે. ‘એસએપીએ’ સમાચાર એજેંસીએ રવિવારે જણાવ્યું કે, 69 વર્ષીય અફ્રીકંસ રેસિસ્ટેંસ મૂવમેંટના નેતા પર બે કારીગરો સાથે કથિત વિવાદ ...
1
2
પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાજ (પીએમએલ-એન) ના અધ્યક્ષ નવાજ શરીફે કેંદ્રીય મંત્રિમંડળમાં શામેલ થવાના વડાપ્રધાન યૂસુફ રજા ગિલાનીના પ્રસ્તાવને એક વાર ફરી ફગોવી દીધો છે. રાયવિંદમાં ગુરૂવારે યોજાયેલી એક બેઠકમાં ગિલાનીએ આ પ્રસ્તાવ રાખ્યો હતો. કૈબિનેટમાં ...
2
3
અમેરિકાએ આજે પરોક્ષ રૂપે ભારત તરફ ઈશારો કરતા કહ્યુ કે તે ઈચ્છે છે કે ઉભરતી શક્તો સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ દ્વારા ઈરાન પર પ્રતિબંધ લગાવવાના પ્રયત્નો પર મદદ કરે.
3
4
રૂસના દક્ષિણી સરાતીય ક્ષેત્રમાં ઓછામાં ઓછા દસ કેદીઓએ સામૂહિક આત્મહત્યાનો પ્રયત્ન કરતા પોત-પોતાનુ કાંડાની નસ કાપી.
4
4
5
અફગાનિસ્તાનના રાષ્ટ્રપતિ હામિદ કરજઈની સાથે સંબંધોમાં વધતા તણાવ દરમિયાન અમેરિકાએ આજે કહ્યુ કે તે કરજઈ પાસે તેમની ટિપ્પણી પર સ્પષ્ટીકરણ માંગશે.
5
6
પાકિસ્તાનના રાષ્ટ્રપતિ આસિફ અલી જરદારીએ સંયુક્ત રાષ્ટ્રથી કહ્યું છે કે, બેનજીર ભુટ્ટોની હત્યા સંબંધી રિપોર્ટને ટાળી દેવામાં આવે કારણ કે, તે ઈચ્છે છે કે, તપાસકર્તા અમેરિકાની ભૂતપૂર્વ વિદેશમંત્રી કોંડાલીજા રાઈસ અને અફઘાન નેતા હામિદ કરજઈ સહિત ચાર ...
6
7
ભારત અને ચીન વચ્ચે રાજનીતિક સંબંધ સ્થાપિત થવાની 60 મી વર્ષગાઠ મનાવવામાં આવવાની વચ્ચે બેઈજિંગે ગુરૂવારે કહ્યું કે, બન્ને પક્ષોએ વ્યાપક સામરિક ભાગીદારીને વિકસિત કરવા પર ઘણું જ જોર આપ્યું છે તથા આશા વ્યક્ત કરી છે કે, આગામી સપ્તાહે વિદેશ મંત્રી એસએમ ...
7
8
સોમાલિયાના સમુદ્રી લુટેરોએ એક વધુ જહાજનુ અપહરણ કરી લીધુ છે. આ જહાજ દુબઈનુ છે. જેમાં 11 ભારતીય સવાર છે. આ બધા ગુજરાતના માંડવી વિસ્તારના રહેનારા છે.
8
8
9
પાકિસ્તાનની ભૂતપૂર્વ બેનઝીર ભુટ્ટોની હત્યાના કેસમાં તપાસ કરી રહેલી સમિતિના રિપોર્ટમાં મોડુ થયું હોવાની જાહેરાત થયાં બાદ સંયુક્ત રાષ્ટ્રે જણાવ્યું છે કે, પંચ બીજી વખત તપાસ કરી શકે નહીં. ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાનનું કહેવું છે કે, બે રાષ્ટ્રાધ્યક્ષો ...
9
10
પાકિસ્તાની મૂળના અમેરિકી નાગરિક ડેવિડ હેડલી દ્વારા મુંબઈ પર 26/11 ના હુમલામાં સેના અને આઈએસઆઈના ત્રણ અધિકારીઓની સંડોવણીને સ્વીકાર કરવાના રિપોર્ટને પાકિસ્તાની સેનાએ ખોટો જણાવીને ફગાવી દીધો છે. ઉલ્લેખનીય છે કે, હેડલીએ મુંબઈ હુમલાનું ષડ્યંત્ર રચવાની ...
10
11
તાલિબાન સમર્થક આતંકવાદીઓએ પશ્ચિમોત્તર પાકિસ્તાનમાં ઓરકજઈ કબાયલી વિસ્તારમાં ત્રણ સ્કૂલો અને ત્રણ ઘરોને આગ ફૂંકીને સળગાવી નાખ્યાં છે. ઉલ્લેખનીય છે કે, સુરક્ષા ટુકડીએ આ વિસ્તારોમાંથી આતંકવાદીઓને બહાર કાઢવા માટે અભિયાન ચલાવ્યું છે. આતંકવાદીઓએ ઓરકજઈ ...
11
12
મોસ્કો મેટ્રોમાં આતંકી હુમલાને અંજામ આપનારી બે કથિત આત્મઘાતી હુમલાવર મહિલાઓ 'બ્લૈક વિડો' ના પ્રથમ ફોટોગ્રાફ મંગળવારે જારી કરવામાં આવ્યાં. સાથે જ દાવો કરવામાં આવ્યો કે, રશિયન ખાનગી એજન્સી અગાઉથી જ જાણતી હતી કે, હુમલો થશે પરંતુ જનતાને સર્તક કરવામાં ન ...
12
13
તાઈવાન અને ગૂગલ જેવા મુદ્દાઓ પર ટકરાવ બાદ અમેરિકા અને ચીન શ્રેષ્ઠ સંબંધો કાયમ કરવા પ્રત્યે વચનબદ્ધતા જતાવી છે. ચીનના નવા રાજદૂત ઝાંગ યેસુઈથી વ્હાઈટ હાઉસમાં રાષ્ટ્રપતિ બરાક ઓબામાંએ પરિચય પત્ર સોંપ્યા. આ મુલાકાતમાં ઓબામાએ કહ્યું કે, બન્ને દેશોએ ...
13
14
પાકિસ્તાનને અરકેજઈ આદિવાસી ક્ષેત્રમાં કાર્યવાહી દરમિયાન સુરક્ષા ટુકડીએ મંગળવારે 38 આતંકવાદીઓને ઠાર માર્યા. આ કાર્યવાહીમાં 21 આતંકી ઘાયલ પણ થયાં છે. એજન્સીના અનુસાર અરકેજઈ એજન્સીના અરઘંજા ક્ષેત્રમાં સુરક્ષા ટુકડીએ તાલીબાનીઓનના ઠેકાણા પર હવાઈ હુમલો ...
14
15
ભારતીય અને અન્ય વિદેશી ખાનગી એજન્સીઓ દ્વારા પ્રધાનમંત્રી શેખ હસીના અને દેશના સંવેદનશીલ પ્રતિષ્ઠાનો પર હુમલાની આશંકા જતાવ્યાં બાદ દેશમાં હાઈ એલર્ટ જારી કરી દેવામાં આવ્યું છે. ખાનગી એજન્સીઓએ આ માહિતી ત્યારે જારી કરી જ્યારે સરકારે 1971 ના સ્વતંત્રતા ...
15
16
સોમાલિયાના ચાંચિયાઓએ અત્યાર સુધીની સૌથી મોટા અપહરણની ઘટનાને અંજામ આપ્યો છે. આફ્રિકા તથા દુબઇ-ઇરાક સહિતના દેશોમાં જતાં સૌરાષ્ટ્ર-કચ્છના આઠ નાના માલવાહક જહાજો સહિત 120 નાવિકોનું સોમાલિયાઓના ચાંચિયાઓએ બંદૂકના નાળચે અપહરણ કરી વહાણોના ક્રૂ મેમ્બરોને બંધક ...
16
17
અમેરિકી રક્ષા મંત્રાલય ‘પેંટાગન’ ના એક ઉચ્ચ અધિકારીએ કહ્યું છે કે, અમેરિકામાં એ વર્ષની અંદર પાકિસ્તાનને 18 ‘બ્લૉક 52 એફ-16’, ઓલિવર હૈજાર્ડ પ્રી ક્લાસ નૌસૈનિક જહાજ અને ‘શૈડો ડ્રોન’ મિસાઇલો પૂરી પાડશે. ઇસ્લામાબાદને અમેરિકા તરફથી આ સૈન્ય સહાયતા વૃહદ ...
17
18
મુંબઈ હુમલાના ષડયંત્રમાં શામેલ હોવાના આરોપી પાકિસ્તાની કેનેડાઈ સંદિગ્ધ આતંકવાદી તહવ્વુર હુસૈન રાણા ખુદને દોષી ન માનવાના પોતાના વલણ પર કાયમ છે. તે કોર્ટની કાર્યવાહીનો સામનો કરવા માટે તૈયાર છે. રાણાના વકીલે આ અંગેની માહિતી આપી છે. નારંગી કપડા પહેરેલા ...
18
19
રશિયામાં મોસ્કોના બે મેટ્રો સ્ટેશનોં પર બોમ્બ વિસ્ફોટોમાં 41 થી વધુ લોકોના મૃત્યુ નિપજ્યાં છે. મોસ્કોના લુંબયાનકા મેટ્રો સ્ટેશન પર જોરદાર ધડાકામાં 26 લોકોના મૃત્યુ નિપજ્યાં છે, પ્રારંભિક રિપોર્ટ અનુસાર મેટ્રો સ્ટેશન પર ઉભેલી મેટ્રો ટ્રેનોમાં બ્લાસ્ટ ...
19