0
આમ આદમી પાર્ટીએ ઉમેદવારોની ત્રીજી યાદી જાહેર કરી, CA કૈલાશ ગઢવી કચ્છ માંડવીથી વેજલપુરથી કલ્પેશ પટેલ ચૂંટણી લડશે
બુધવાર,સપ્ટેમ્બર 7, 2022
0
1
પગાર ન વધારવાથી નારાજ એક કર્મચારીએ તેના બોસને મોટું નુકસાન પહોંચાડ્યું છે. આ ઘટના સુરત શહેરની છે. જે કાપડ ઉદ્યોગ માટે દેશભરમાં જાણીતું છે.
1
2
વડોદરામાં આ વર્ષે સ્વાઈન ફ્લૂના કેસની સંખ્યા 200ને વટાવી ગઈ છે. જૂનથી સતત કેસ નોંધાઈ રહ્યા છે. જૂનમાં કોવિડ-19ના કેસ વધતાં સ્વાઈન ફ્લૂએ પણ શહેરમાં માથું ઊંચકવાનું શરૂ કર્યું હતું. સોમવારે વધુ બે નવા કેસ નોંધાયા બાદ સ્વાઈન ફ્લૂના કેસનો આંકડો 201 પર ...
2
3
રાજ્યમાં સતત વાતાવરણ થઇ રહેલા ફેરફાર લીધે ક્યારેક ગરમી તો ક્યારેક ઠંડક પ્રસરી રહી છે. એક તરફ વરસાદી ઝાપટા પડી રહ્યા છે તો બીજી તરફ ઉકળાટ થઇ રહ્યો છે. ત્યારે આવા વાતારવરણના લીધે રાજ્યમાં વાયરલ ફિવરના કેસમાં વધારો થયો છે. ત્યારે વાવ પંથકમાં વાયરલ ...
3
4
અમદાવાદ શહેરમાં આપઘાતના બનાવોમાં વધારો થયો છે. ત્યારે શહેરમાં ગોતામાં રહેતા એક પોલીસકર્મીએ તેના પરિવાર સાથે 12મા માળેથી કૂદીને આપઘાત કર્યો છે. શહેરમાં ગોતા વિસ્તારમાં દીવા હાઇટ્સમાં રહેતા પોલીસકર્મી કુલદીપસિંહ યાદવે પત્ની અને બાળકી સાથે આપઘાત કર્યો ...
4
5
અંબાજી મેળામાં દર્શનાર્થીઓને કોઈપણ પ્રકારની મુશ્કેલી ન પડે એ પ્રકારનું આયોજન કરાયું
કરોડો શ્રધ્ધાળુઓના આસ્થાના પરમ કેન્દ્રબિંદુ સમાન યાત્રાધામ અંબાજીમાં 5 મી સપ્ટેમ્બરથી ભાદરવી પૂનમનો મહામેળો શરૂ થઇગયો છે.
5
6
રાહત કમિશનર હર્ષદભાઇ પટેલના અધ્યક્ષસ્થાને સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર- SEOC ગાંધીનગર ખાતે વેધર વોચ ગ્રુપની બેઠક યોજાઇ હતી.આ બેઠકમાં હવામાન વિભાગના નિયામક મનોરમા મોહંતીએ વરસાદની વિગતો આપતા જણાવ્યું હતું કે,આગામી પાંચ દિવસમાં રાજ્યના કેટલાક ...
6
7
કચ્છના મોટા રણમાં ખડીર વિસ્તારમાં પૂર્વ કચ્છ વનવિભાગે પૂરની સ્થિતિને પહોંચી વળવા બે વર્ષ પહેલા મોટાં રણમાં એક મીટર ઊંચો ટેકરો બનાવ્યો હતો. ત્યાં હાલ હજારો ફ્લેમિંગો પક્ષીના કલશોરથી રણ ગુંજી ઉઠ્યું હતું
7
8
મંગળવાર,સપ્ટેમ્બર 6, 2022
યાત્રાધામ અંબાજી હવે ભાદરવી પૂનમનો મેળો શરૂ થઇ ગયો છે. ત્યારે ભાદરવી પૂનમના મહામેળાને લઈ અંબાજી સહિત દાંતા તાલુકાની ૪૫ જેટલી શૈક્ષણિક સંસ્થાઓમાં મિની વેકેશન જાહેર કરાયું છે
8
9
મંગળવાર,સપ્ટેમ્બર 6, 2022
આજ રોજ હવામાન વિભાગે આગામી પાંચ દિવસ માટે વરસાદની આગાહી આપી છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે રાજ્યમાં આગામી પાંચ દિવસ સામાન્ય વરસાદ રહેશે. આ દરમિયાન દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી, ડાંગ અને તાપીમાં વરસાદ રહેશે. આ ઉપરાંત ઉત્તર ગુજરાતમાં એકાદ સ્થળે ...
9
10
મંગળવાર,સપ્ટેમ્બર 6, 2022
રાજ્યમાં સતત અલગ અલગ માર્ગો પર સતત અકસ્માતના બનાવો વધી રહ્યા છે. ત્યારે આજે મંગળવારનો દિવસ અમંગળ સાબિત થયો છે. લીંબડી અમદાવાદ હાઇવે પર ગોઝારો અકસ્માત સર્જાતામાં 3 લોકોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા છે. તો બીજી તરફ આણંદના ધર્મજ તારાપુર હાઇવે પર બસ પલટી ...
10
11
મંગળવાર,સપ્ટેમ્બર 6, 2022
પ્રાથમિક શિક્ષણ આપતી સ્કુલોનું ટેકનોલોજી આધારિત મુલ્યાંકન કરનારૂં સમગ્ર દેશમાં ગુજરાત એકમાત્ર રાજ્ય
11
12
મંગળવાર,સપ્ટેમ્બર 6, 2022
અંબાજી રસ્તા પર ત્રિશુળીયા ઘાટનો વ્યું પોઇન્ટ પદયાત્રીઓ માટે આાકર્ષણનું કેન્દ્ર
12
13
મંગળવાર,સપ્ટેમ્બર 6, 2022
વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે તા. 5 મી સપ્ટેમ્બરથી 10 મી સપ્ટેમ્બર સુધી યોજાનાર ભાદરવી પૂનમના મહામેળાની શરૂઆત થઇ ગઇ છે. ત્યારે માઇભક્તોમાં અંબાજી પગપાળા ચાલીને જવાનો અનેરો ઉત્સાહ અને થનગનાટ છે. ભાદરવી પૂનમના મેળામાં અંબાજી ચાલીને જવાનો મહિમા ...
13
14
મંગળવાર,સપ્ટેમ્બર 6, 2022
How To Get Free Internet: તમે જાણો છો કે તમે કોઈપણ ટેન્શન વગર ફ્રી ઈન્ટરનેટનો આનંદ માણી શકો છો. તમે ફેસબુકની ફ્રી વાઈ-ફાઈ સેવા સાથે ફ્રી ઈન્ટરનેટનો ઉપયોગ કરી શકો છો. એટલે કે, તમારે નજીકના સમર્પિત હોટસ્પોટ્સ શોધવાની જરૂર રહેશે નહીં.
14
15
મંગળવાર,સપ્ટેમ્બર 6, 2022
સ્પર્ધાત્મક પરિક્ષા આપવા માંગતા વિદ્યાર્થીઓ માટે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. સ્પર્ધાત્મક પરિક્ષા આપવા ઈચ્છતા વિદ્યાર્થીઓ માટે રાજ્ય સરકાર દ્વારા યુનિવર્સિટી કક્ષાએ સામાન્ય જ્ઞાન વિષય સામેલ કર્યો છે. આ અંગેની જાણકારી રાજ્ય સરકારના શિક્ષણ ...
15
16
મંગળવાર,સપ્ટેમ્બર 6, 2022
વડોદરાના બરોડા ક્રિકેટ એસોસિયેશનનું પોતાનું ક્રિકેટ સ્ટેડિયમ હોવાનું સપનું 84 વર્ષો બાદ પૂરું થવા જઈ રહ્યું છે. વડોદરાથી 21 કિલોમીટર દૂર વાઘોડિયા તાલુકાના કોટંબી ગામ નજીક જાંબુડીયાપુરા ગામની સીમમાં 43 એકર જમીનમાં રૂપિયા 150 કરોડના ખર્ચે ક્રિકેટ ...
16
17
ભાજપના મંત્રીની હાજરીમાં જ શિક્ષકોએ સ્ટેજ પરથી જ ગ્રેડ-પે અને જૂની પેન્શન યોજનાનો મુદ્દો ઉછાળ્યો
વડોદરા શહેરમાં શિક્ષક દિને યોજાયેલા શિક્ષક સન્માન સમારોહમાં શિક્ષકોએ સ્ટેજ પરથી ગ્રેડ પે-જૂની પેન્શન યોજના મુદ્દે રજૂઆત કરતા હોબાળો મચી ગયો હતો.
17
18
કેન્દ્ર તથા રાજય સરકાર દ્વારા ખાદીને પ્રોત્સાહન અપાઇ રહ્યું છે. તાજેતરમાં અમદાવાદ ખાતે ખાદી ઉત્સવના માધ્યમથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાતે ચરખો ચલાવીને સમગ્ર દેશમાં ખાદીના ઉત્પાદનો તરફ જાગૃતિ આણવા, યુવાનોમાં ખાદીને લોકપ્રિય કરવા પ્રસંશનીય પ્રયાસ ...
18
19
રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીને થોડા મહિનાઓ જ બાકી છે. ત્યારે તમામ રાજકીય પક્ષોના દિગ્ગજ નેતાઓના ગુજરાત પ્રવાસ વધી રહ્યા છે. કોંગ્રેસના રાહુલ ગાંધી આજે અમદાવાદના પ્રવાસે છે. રાહુલ ગાંધી રિવરફ્રન્ટ આયોજીત સંકલ્પ સંમેલનમાં કાર્યકર્તાઓને સંબોધિત કર્યા ...
19