શનિવાર, 10 જાન્યુઆરી 2026
0

કોરોના કેસ ઘટતાં હાશકારો, 24 કલકામાં નોંધાયા 3,250 કેસ, 44ના મોત

મંગળવાર,મે 25, 2021
0
1
દેશમાં કોરોના વૈક્સીનની કમીને કારને અનેક સ્થાન પર વેક્સીનેશન અભિયાન રોકાય ગયુ છે. રાજ્ય સરકાર ટીકાની ડિમાંડ કરી રહી છે. જો કે કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લગ અગ્રવાલે સોમવારે ભારતમાં વેક્સીન ઉત્પાદન અને ઉપલબ્ધતા વચ્ચે અંતર વિશે પુછતા ...
1
2
ભાવનગર નજીકના સિહોર પાસે ખોડીયાર તળાવમાં એક માતાએ તેમના બન્ને કુમળી વયના સંતાનોને પાણીમાં ડૂબાડી મોતે ઘાટ ઉતારી દેતાં ચક્યાર મચી છે. સિહોર પોલીસમાં અજયભાઈ મકવાણાએ ફરિયાદ નોંધાવી હતી કે, હું ભાડાના મકાનમાં રહું છું
2
3
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આઇકોનિક બિલ્ડીંગ સ્ટ્રકચર નિર્માણ અંગેના જાહેરનામાને આપી -ફાઇનલ મંજૂરી
3
4
મુખ્યમંત્રીના આ નિર્ણય અનુસાર ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવતી ધોરણ-12ની વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહની આ વર્ષની વાર્ષિક પરીક્ષાઓ રાબેતા મુજબની પદ્ધતિએ આગામી 1લી જુલાઈને ગુરૂવારથી યોજા
4
4
5
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યની નવ નગરપાલિકાઓ સાવરકુંડલા, ગઢડા, કઠલાલ, મહુધા, બાયડ, પાટડી, સોજીત્રા, સિધ્ધપુર અને વલ્લભવિદ્યાનગરમાં અદ્યત્તન ટેકનોલોજી આધારિત સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટની સ્થાપના કરવા માટે સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. સ્વર્ણિમ જયંતિ ...
5
6
સુરતના ટેક્સટાઈલ ઉદ્યોગમાં કોરોના સંક્રમણની સીધી અસર દેખાઈ રહી છે. સુરતનો કપડા ઉદ્યોગ લાખો લોકોને રોજગારી આપે છે. માર્કેટ, પ્રોસેસિંગ હાઉસ અને વિવિંગ ઇન્ડસ્ટ્રીનો સમાવેશ થાય છે. ટેક્સટાઇલ માર્કેટ ખુલી ગઈ છે પરંતુ લેબરોની અછતના કારણે માર્કેટના ...
6
7
'ભાગેડુ' જાહેર કરાયેલા હીરાના વેપારી મેહુલ ચોક્સી ગાયબ થયા છે. એન્ટિગુઆ પોલીસ હવે તેની શોધ કરી રહી છે. મંગળવારે અધિકારીઓએ આ અંગે માહિતી આપી હતી. ચોક્સીના વકીલ વિજય અગ્રવાલે પણ આ વાતની ચોખવટ કરી છે. તેમણે જણાવ્યુ, 'તે સોમવારે પોતાના ઘરેથી એક પ્રખ્યાત ...
7
8
આનંદનગર વિસ્તારમાં આવેલા રેડિયોમિર્ચી ટાવર સામે આવેલાં ઝૂંપડાંમાં ભીષણ આગ લાગી હતી. શરૂઆતમાં 12થી વધુ ઝૂંપડાંમાં આગ લાગતાં ફાયરબ્રિગેડની 15 ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે મોકલવામાં આવી હતી. એમ્બ્યુલન્સ અને પોલીસ પણ હાલ ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયરબ્રિગેડ ...
8
8
9
ગુજરાતમાં અમદાવાદના વીરમગામ તાલુકામાં લાંબી મૂંછ રાખનાર એક દલિત વ્યક્તિ પર 11 વ્યક્તિઓએ હુમલો કર્યો હતો. આ મુદ્દે અત્યાર સુધી ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી છે. ઘટના રવિવારની છે.
9
10
૧૮ થી ૪૪ વર્ષની વયના યુવાનોને ઝડપભેર વેક્સિન આપીને તેમને સુરક્ષાચક્ર પૂરું પાડવા રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીની આ માટેની તાકીદના અનુસંધાને રાજ્ય સરકારે ૧૮ થી ૪૪ વર્ષના યુવાનોનાં વેક્સિનેશન માટે અત્યાર સુધીમાં ૫૨ કરોડના ...
10
11
મુખ્યમંત્રી વિજય રૂપાણીના દીર્ઘદ્રષ્ટિપૂર્ણ નેતૃત્વમાં ગુજરાત ઔદ્યોગિક રોકાણોમાં વર્ષ ૨૦૨૦-૨૧માં દેશના કુલ ફોરેન ડાયરેકટ ઇન્વેસ્ટમેન્ટ FDIમાંથી ૩૭% FDI મેળવી સતત ચોથા વર્ષે દેશભરના રાજ્યોમાં ટોચ પર રહ્યું છે. કોરોના સંક્રમણની પ્રવર્તમાન સ્થિતિમાં પણ ...
11
12
દેશભરમાં ફેલાઇ રહેલા કોરોના વાયરસની બીજી લહેરમાં ઘટાડો આવી રહ્યો છે. દેશની સાથે સાથે રાજ્યમાં પણ કોરોનાની બીજી લહેરમાં કેસમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. દરરોજ પોઝિટિવ કેસના મુકાબલે સાજા થનારાઓની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. રાજ્યભરમાં સુધારાની ...
12
13
તાઉતે વાવાઝોડા સમયે મુંબઇના સમુદ્રમાં ઓએનજીસીના પી-305 બાર્જ જહાજમાંથી ઘણા ક્રૂ મેંમબર ગુમ થયા હતા. ત્યારબાદ ગત બે દિવસમાં સમુદ્રમાં ગુમ બે ક્રૂ-મેંબરની ડેડબોડી વલસાડથી મળી, અત્યાર સુધી 6 લાશો મળી
13
14
દિલ્હી પોલીસ સ્પેશલ સેલની ટીમે કોંગ્રેસના કથિત ટૂલકિટ મામલામાં દિલ્હી અને ગુરૂગ્રામ સ્થિત Twitter ઈંડિયાના ઓફિસની શોધ લીધી છે. આ પહેલા દિલ્હી પોલીસે ટુલકિટ મામલે ટ્વિટરને નોટિસ મોકલી હતી. દિલ્હી પોલીસનુ કહેવુ હતુ કે તે ફરિયાદ પર તપાસ કરી રહી છે.
14
15
ગાંધીનગરમાં રહેતી યુવતીને અમદાવાદના યુવક સાથે પ્રેમ થયો હતો. યુવતીના ઘરેથી બહાર નીકળવાની મનાઈ હોવાથી બંને એકબીજાને મળે તેના માટે પ્રેમીએ અમદાવાદમાં રૂ.10 હજારના પગારની નોકરી આપવાનું કહ્યું હતું. પ્રેમીએ નોકરીનો ખોટો કોલ લેટર આપ્યો હતો જેના પર યુવતી ...
15
16
Gold is king... કોઈપણ મુસીબતના સમયે સોનુ હંમેશા વિશ્વાસપાત્ર રહ્યુ છે. બદલતા સમય સાથે ગોલ્ડ બૉન્ડ અને ગોલ્ડ ઈટીએફમાં રોકાણ પણ એક પોપુલર વિકલ્પના રૂપમાં ઉભર્યુ છે. કોરોનાની બીજી લહેરને કારણે આર્થિક અનિશ્ચિતતા વચ્ચે ગોલ્ડમાં રોકાણ વધ્યુ છે. એપ્રિલમાં ...
16
17
24મી મે, 2019ના રોજ સુરતના સરથાણા વિસ્તારમાં આવેલા તક્ષશિલા આર્કેડમાં આગ લાગી હતી. જેમાં 22 વિદ્યાર્થીઓનાં મૃત્યુ થયાં હતાં. આ બનાવને હાલ બે વર્ષ થઈ ગયા છે છતાં મૃત્યુ પામેલાં વિદ્યાર્થીઓના વાલીઓનું કહેવું છે કે તેમને ન્યાય નથી મળ્યો. તક્ષશિલા ...
17
18
ગુજરાતમાં તાઉ’તે વાવાઝોડા પહેલા બચાવ કામગીરી અને વાવાઝોડા બાદ રાહત કામગીરી સરકારની પ્રથમ પ્રાથમિકતા રહી છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીની સરકારે તાઉ’તે વાવાઝોડા આવતા પહેલા કરેલું માઇક્રોપ્લાનિંગ, લોકોનો સહયોગ અને અસરગ્રસ્ત વિસ્તારોમાંથી યુદ્ધના ધોરણે બે ...
18
19
આરોગ્ય અગ્ર સચિવ ડૉ. જયંતિ રવી એ સ્પષ્ટપણે જણાવ્યું છે કે રાજ્યમાં ૧૮ થી ૪૪ વયના લોકો માટે કોરોના વેક્સિનેશન હવે ઓનલાઇન રજીસ્ટ્રેશન વિના ઓન સ્પોર્ટ રજીસ્ટ્રેશનથી થઇ શકશે તેવા જે અહેવાલો પ્રચાર માધ્યમોમાં વહેતા થયા છે તેમાં કોઇ તથ્ય નથી.
19