0
યુનિવર્સિટી કન્વેનશન સેન્ટર ખાતે શરૂ થનાર 900 બેડની હોસ્પિટલમાં 262 ભરતીઓ માટે વોલ્ક ઈન ઇન્ટરવ્યૂ થશે
સોમવાર,એપ્રિલ 19, 2021
0
1
સમગ્ર રાજ્યમાં કોરોનાને પગલે સૌથી કપરી સ્થિતિ અમદાવાદની છે. અહીં હાલમાં દૈનિક 3 હજારની આસપાસ નવા કેસ નોંધાઈ રહ્યા છે. આમ, અમદાવાદમાં કોરોનાથી સંક્રમિત થયેલા દર્દીઓની સંખ્યા 1 લાખને પાર થઈ ગઈ છે, જ્યારે 2600થી વધુ લોકોનાં મોત નીપજ્યાં છે. અમદાવાદમાં ...
1
2
હરિદ્વાર મહાકુંભથી ગુજરાત પરત ફરનાર શ્રદ્ધાળુઓ પર રાજ્ય સરકાર ખૂબ કડક છે. સતત લોકોના કોરોના ટેસ્ટ કરાવવામાં આવી રહ્યા છે. ત્યારબાદ 50 લોકો અત્યાર સુધી કોરોના સંક્રમિત મળી ચૂક્યા છે. સતત વધી રહેલા કોરોના કેસ વચ્ચે તમામ લોકોના કોરોના ટેસ્ટ કરાવવામાં ...
2
3
કોરોના મહામારીને કારણે ઓછા મુસાફરોની સંખ્યાને ધ્યાનમાં રાખીને રેલતંત્ર દ્વારા વેરાવળ-અમદાવાદ-વેરાવળ અને જામનગર-વડોદરા-જામનગર સ્પેશીયલ ટ્રેનોને આગામી સૂચના સુધી રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ટ્રેનોની વિગત નીચે મુજબ છે.
3
4
સમગ્ર દેશમાં કોરોનાની લહેર જોવા મળી રહી છે. આ બધાની વચ્ચે ગુજરાતની એક હોસ્પિટલમાં હદયને હચમચાવી દેનાર તસવીર સામે આવી છે. રાજ્યના વલસાડ જિલ્લાની એક હોસ્પિટલમાં દર્દીઓ વચ્ચે કોરોના દર્દીઓ વચ્ચે કોરોનાથી મૃત્યું પામેલા લોકોની લાશ ત્રણ દિવસ સુધી ...
4
5
કોરોના દર્દીઓની સારવાર કરતી નવી સિવિલ હોસ્પિટલના સુરક્ષા વિભાગે 'ખારા રણમાં મીઠી વિરડી સમાન' સેવાનો નવો આયામ રચ્યો છે. સિવિલના સુરક્ષા કર્મચારીઓ દર્દીઓ, તેમના સ્વજનો, સિવિલ કેમ્પસની સુરક્ષા વ્યવસ્થાની કાળજી તો રાખે છે, સાથે એમના મરણમૂડી સમાન કિંમતી ...
5
6
રાજ્યમાં RTPCR ટેસ્ટની વધતી જતી જરૂરિયાતને પહોંચી વળવા ૨૬ શૈક્ષણિક સંસ્થાઓમાં RTPCR ટેસ્ટની વ્યવસ્થા શરૂ કરવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. માઇક્રોબાયોલોજી અને બાયોટેક્નોલોજી લેબોરેટરીની સુવિધાઓ ધરાવતા આ શૈક્ષણિક સંસ્થાનોમાં RTPCR ટેસ્ટ શરૂ
6
7
કોરોના વાયરસના છેલ્લા 24 કલાકમાં 2 લાખ 61 હજાર 500 નવા દર્દી મળ્યા છે. લગભગ 3 દિવસથી દેશમાં સતત 2 લાખથી વધુ કેસ સામે આવી રહ્યા છે. એક્સપર્ટ્સ આ વાત પર ચિંતા બતાવી રહ્યા છે કે નવા અને શક્યત: કોરોના વાયરસ (Coronavirus)નુ વધુ સંક્રામક રૂપ કેસ વધવાનુ ...
7
8
Live IPl- DcvPBKS - કે એલ રાહુલ અને મયંક વચ્ચે અર્ધશતકીત ભાગીદારી પૂરી દિલ્લીને વિકેટ જરૂર #DC #IPl2021 #Vivoipl
8
9
ગુજરાતમાં કોરોનાની બીજી લહેરએ ભયાનક સ્વરૂપ ધારણ કરી લીધું છે. દિવસે ને દિવસે નવા રેકોર્ડ સ્થાપિત થતા જાય છે. દરરોજ કોરોના સંક્રમિતોનો આંકડો નવા રેકોર્ડ સ્થાપી રહ્યો છે. શનિવારે કોરોનાના કેસ 9541 નોધાયા હતા. જ્યારે આજે તમામ રેકોર્ડ તોડતાં કોવિડ 19ના ...
9
10
દેશભરમાં કોરોનાએ પોતાનો તાંડવ મચાવ્યો છે. તમામ રાજ્યોએ કોરોના સામે લડવાની પોતાની યોજનાઓના અનુસાર રણનીતિઓ બનાવી રહ્યા છે. ગુજરાતમાં પણ આ પ્રકારે અન્ય રાજ્યોમાંથી આવનાર તમામને નેગેટિવ રિપોર્ટના રાજ્યની સીમા પર આવવાની મનાઇ કરી દીધી છે. રાજ્યની સીમામાં ...
10
11
IPL 2021- RCB vs KKR- બેંગ્લોરએ જીત્યો ટૉસ બેટીંગનો લીધો નિર્ણય IPL 2021- RCB vs KKR
11
12
માતાની હુંફ હટી જવાની ઘટના સહુ માટે હૃદયદ્રાવક હોય છે. જન્મ દાત્રીની વિદાય માણસ તો શું મૂંગા પ્રાણીઓને પણ હતાશ કરે છે. તેવા સમયે સયાજી હોસ્પિટલના બે તબીબોની હૃદયસ્પર્શી કર્તવ્ય નિષ્ઠાની પ્રેરક
12
13
સહિયારા પુરૂષાર્થના હંમેશા શ્રેષ્ઠ પરિણામો મળતાં હોય છે. એટલે જ દુનિયાનું કોઈ પણ ક્ષેત્ર હોય, ટીમવર્ક દ્વારા સફળતા અવશ્ય મળે જ છે, આ વાતને સાબિત કરતાં સુરત મહાનગરપાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલના ગાયનેક, એનેસ્થેસિયા વિભાગની ‘મલ્ટીડિસીપ્લીનરી’ તબીબી ...
13
14
શહેરમાં કોરોનાના કેસોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. બીજા તબક્કાના સંક્રમણમાં ઓક્સિજનની વધારે જરૂરિયાત પડતી હોય તેવા દર્દીઓમાં પણ વધારો થયેલો જોવા મળ્યો છે જેના કારણે મેડિકલ ઓક્સિજનની જરૂરિયાતમાં ખૂબ મોટો ઉછાળો આવવાના કારણે શહેરમાં મેડિકલ ઓક્સિજનની ...
14
15
શહેરમાં કોરોનાના કેસોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. બીજા તબક્કાના સંક્રમણમાં ઓક્સિજનની વધારે જરૂરિયાત પડતી હોય તેવા દર્દીઓમાં પણ વધારો થયેલો જોવા મળ્યો છે જેના કારણે મેડિકલ ઓક્સિજનની જરૂરિયાતમાં ખૂબ મોટો ઉછાળો આવવાના કારણે શહેરમાં મેડિકલ ઓક્સિજનની ...
15
16
દેશમાં સતત સંક્રમણ વધી રહ્યો છે. ત્યારે હોસ્પીટલમાં દર્દીઓ માટે જગ્યા નથી. સ્થિતિ આ છે કે ઘણા હોસ્પીટલોમાં દર્દીઓને દાખલ કરવાની ના પાડી રહ્યા છે. ત્યારે હવે તેના માટે રેલ્વે કોચનો આશરો લેવામાં આવી રહ્યો છે.
16
17
IPL 2021 DC vs PUNJAB દિલ્લી કેપિટ્લ્સ અને પંજાબ કિંગ્સની ટીમો વચ્ચે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં થનાર આ મેચમાં કાંટાની ટક્કર થશે. દિલ્લીએ મુંબઈના આ મેદાનમાં તેમના પ્રથમ મેચમાં ચેન્નઈ સુપર કિંગ્સને એકતરફી અંદાજમાં સાત વિકેટથી હરાવી હતી. IPL 2021 DC ...
17
18
ટેસ્ટ ઈઝ બેસ્ટ’ ના મંત્ર સાથે ટુ-માસ્ક પોલિસીનો અમલ કરવા અનુરોધ
18
19
ભરૂચ અને અંકલેશ્વર વચ્ચે આવેલ કોવિડ સ્મશાન ખાતે ૯૨ વર્ષીય પતિ અને ૮૫ વર્ષીય પતિ પત્ની ના એક સાથે અગ્નિ દાહ અપાયા.
19