Regional Gujarat News 602

મંગળવાર, 24 માર્ચ 2026
0

તાઉ'તે વાવાઝોડા: ધોલેરા અને ઘંઘૂકાના ૨૦૦૦થી વઘુ લોકોને આશ્રય સ્થાનોમાં સ્થળાંતરીત કરાયા

સોમવાર,મે 17, 2021
0
1
દેશના દક્ષિણ પશ્ચિમ રાજ્યો પર ચક્રવાતી વાવાઝોતો તૌકતે (Tauktae) નુ સંકટ મંડરાય રહ્યુ છે. કેરલ, કર્ણાટક અને ગોવામાં તબાહી મચાવ્યા પછી Cyclone Tauktae ગુજરાત તરફ આગળ વધી રહ્યુ છે. અત્યાર સુધી વાવાઝોડાથી પ્રભાવિત વિસ્તારમાં 8 લોકોના મોત થઈ ગયા છે. ...
1
2
રાજ્યના મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજ કુમારે જણાવ્યું હતું કે તૌકતે વાવાઝોડું સંભવતઃ આજે મોડી સાંજ સુધીમાં ગુજરાતના દરિયાકાંઠે ટકરવાની શકયતા છે. આ વાવાઝોડું દિવથી 20 કિમી પૂર્વમાં સ્થિર થઈને મહુવા તથા ઉનાની વચ્ચેના વિસ્તારમાં ટકરાવાની શક્યતા ...
2
3
તૌકતે વાવાઝોડને કારણે રાજકોટ એરપોર્ટ આજે 4 વાગ્યાથી 19 મેએ બપોરે 11.15 વાગ્યા સુધી બંધ રહેશે, ભારે પવન અને ભારે વરસાદની આગાહીને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે. એરપોર્ટના ડાયરેક્ટર દિગંતા બોરહ દ્વારા સત્તાવાર રીતે બંધની જાહેરાત કરવામાં આવી છે. તેમજ ...
3
4
ગુજરાત પર મહામારી અને હવે મહા વિનાશક વાવાઝોડું એમ બે મહા સંકટ આવ્યા છે. ત્યારે વડાપ્રધાન મોદીએ રાજ્યમાં વાવાઝોડાની સ્થિતિના સામના માટે સરકાર દ્વારા કરવામાં આવેલી તૈયારીઓને લઈને મુખ્યમંત્રી રૂપાણી સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી. તેમણે આ વાવાઝોડાનો ...
4
4
5
ગુજરાતમાં કોરોના સંક્રમણની લહેર વચ્ચે એક તરફ ઘટતા કેસ છતા સરકારની ચિંતા યથાવત છે તેમાં ‘તાઉ-તે’ વાવાઝોડાથી રાજયના વહીવટીતંત્રને બેવડી કસોટી છે અને સમગ્ર વહીવટીતંત્રને આ બેવડી કામગીરીમાં વ્યસ્ત બની ગયું છે. આમ કોરોનાની બીજી લહેર ધીમી પડી પણ ...
5
6
રાજ્યના દરિયાકાંઠે ટકરાનારા તૌકતે વાવાઝોડાના પગલે તંત્ર દ્વારા કરવામાં આવેલી આગોતરી તૈયારી અંગે ઊર્જા વિભાગના અધિક સચિવ સુનાયના તોમરે જણાવ્યું હતું કે વાવાઝોડાના કારણે વીજ પૂર્વથાને અસર ન થાય એ માટે રાજ્યભરમાં કુલ 661 ટીમ સ્ટેન્ડ ટુ રાખવામાં આવી છે. ...
6
7
હાલની કોવિડની ગંભીર પરિસ્થિતિમાં તૌકતે વાવાઝોડાના કારણે કોવિઘ્ન દર્દીઓને કોઈ મુશ્કેલી ન નડે એ માટે રાજ્યનું આરોગ્ય તંત્ર સજ્જ હોવાનું આરોગ્ય અગ્રસચિવ ડૉ. જયંતી રવિએ જણાવ્યું હતું.
7
8
એન.ડી.આર.એફ.ના ડેપ્યુટી કમાન્ડન્ટ રણવિજયકુમાર સિંહે સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતેથી મીડિયાને માહિતી આપતા જણાવ્યું હતું કે, 'મીનીમમ લોસ, ઝીરો કેઝયુલીટી'ના સંકલ્પ સાથે રાજ્ય સરકાર તાઉ'તે વાવાઝોડા સામે સંપૂર્ણ સજ્જતા સાથે કામ કરી રહ્યું છે. ...
8
8
9
ગુજરાતમાં તાઉ’તે વાવાઝોડાના કારણે દરિયા કિનારાના પ્રભાવિત જિલ્લામાં ઓછામાં ઓછું જાન-માલનું નુકસાન થાય તે માટે સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા તૈયારીઓને અંતિમ ઓપ આપી દેવામાં આવ્યો છે.
9
10
ગુજરાત હાઇકોર્ટમાં કોર્ટની સુઓમોટો ઓનલાઈન સુનાવણી શરૂ કરવામાં આવી છે. સરકારના આયોજનના ભાગરૂપે રજૂ કરાયેલા સોગંદનામાની સામે સિનિયર વકીલોએ રજૂઆત કરી છે. સિનિયર એડવોકેટ પર્સી કવીનાએ કોર્ટમાં રજૂઆત કરતાં કહ્યું હતું કે, કોરોનાની ચેન બ્રેક કરવા માટે ...
10
11
દરિયાકિનારે વાવાઝોડાની ચેતવણી માટે હંમેશા અલગ-અલગ નંબરના સિગ્નલ રાખવામાં આવે છે. ભારતમાં દિવસ અને રાત માટે જુદા જુદા સિગ્નલોનો ઉપયોગ કરવામાં આવે છે. ભારતમાં દિવસે સિલિંડર અને કોનનો ઉપયોગ કરવામાં આવે છે અને રાત્રે લાલ અને સફેદ લૈપનો ઉપયોગ કરવામાં ...
11
12
ભારતને કેટલાક રાજ્યોમાં તબાહી કરી ગયો તાઉ તે ચક્રવાત તીવ્રતાથી ગુજરાતની તરફ વધી રહ્યો છે. તાઉ તે હવે એક ભીષન વાવાઝોડુમાં બદલી ગયો છે અને આઈએમડીએ કહ્યુ છે કે વર્તમાનમાં તેમની હવાની ઝડપ 180-190 કિમી પ્રતિ કલાકની ઝડપે છે અને તેની તીવ્રતા 210 કિલી ...
12
13
મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજ કુમારે જણાવ્યુ છે કે, રાજયમા પ્રવર્તી રહેલ તૌક તે વાવાઝોડા સંદર્ભે રાજય સરકાર દ્વારા ઝીરો કેઝ્યુલીટીના અભિગમ સાથે સમયબધ્ધ આયોજન અને અસરકારક કામગીરી કરવામા આવીરહી છે. જેના ભાગરૂપે સંભવિત અસર થનાર દરિયાકાઠા ના ૧૭ ...
13
14
સંભવિત તાઉ-તે વાવાઝોડું ગુજરાતના વેરાવળ બંદરથી ૨૫૦ કિલોમીટર દૂર છે. સોમવારે ગુજરાતના કાંઠે આશરે પવનની ઝડપ ૧૫૦ થી ૧૬૦ કિલોમીટર રહેવાની સંભાવના છે. જેના કારણે કાંઠાળ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. અત્યારે તાઉતે વાવાઝોડું ૨૫૦ કિમી દૂર છે. ...
14
15
ગુજરાતના રાજકોટમાં સોમવારે વહેલી સવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તિવ્રતા 3.8 માપવામાં આવી હતી. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીના અનુસાર આજે વહેલી સવારે 3:37 વાગે ભૂકંપના આંચકાથી રાજકોટના દક્ષિણી વિસ્તારમાં ધરા ધ્રૂજી ઉઠી હતી. ...
15
16
તાઉ'તે વાવાઝોડાની સંભાવનાને પગલે સમગ્ર ગુજરાત રાજ્યમાં તા. 17 અને 18 મે, 2021 સોમવાર અને મંગળવાર દરમિયાન કોરોના વેક્સિનેશનની કામગીરી સ્થગિત રહેશે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વાવાઝોડાની સંભાવનાને પગલે વહીવટી તંત્રની સજ્જતાની સમીક્ષા કરતાં આ નિર્ણયની ...
16
17
મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજ કુમારે જણાવ્યું છે કે, ગુજરાત પર આવી રહેલા સંભવિત વાવાઝોડા ‘‘તાઉ’તે’’ સંદર્ભે રાજ્યનું વહીવટી તંત્ર સજ્જ છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીના માર્ગદર્શન અને મોનિટરિંગ હેઠળ આગોતરા આયોજનના ભાગરૂપે દરિયાકાંઠાના વિસ્તારોમાં ...
17
18
સૌરાષ્ટ્રના દરિયા કિનારે સંભવિત વાવાઝોડા સામે તંત્ર તૈયારી કરી દીધી છે. સૌરાષ્ટ્રના દરિયાકિનારાના વિસ્તારોમાં NDRFની સભ્યોની ટીમ આવી પહોંચી છે. તમામ તૈયારીઓ સાથે વહીવટી તંત્ર હાલ સજ્જ જોવા મળી રહ્યુ છે. તૌકતે વાવાઝોડાની સંભવિત અસર હાલ નવસારી, વલસાડ ...
18
19
અરબ સગરમાં બનેલ દબાણના ક્ષેત્ર બનવાના કારણે ભારત પર એક વાર ફરીથી ચ્રક્રવાતી વાવાઝોડાનો ખતરો મંડરાઈ ગયો છે. ચક્રવાતી વાવાઝોડા તૌકતા મંગળવારની સાંકે તીવ્ર થઈ ગયો અને ગુજરાતના તટીય અને કેંદ્ર શાસિત દેશ દમણ અને દીવ, દાદરા અને નગર હવેલીની તરફ વધતો ગયો. ...
19