Religion Hinduism Abouthinduism 124

0

હનુમાનજીના 4 ચમત્કારિક ટોટકા.. ધનની થશે વર્ષા...

શુક્રવાર,એપ્રિલ 7, 2017
0
1
એપ્રિલ 2017, શનિવાર ચૈત્ર શુક્લ તિથિ છે. જેને શ્રી પંચમીના નામથી ઓળખવામાં આવે છે. એવુ કહેવાય છે કે દિવાળી પછી આજનો દિવસ અતિ શુભ સંયોગ લઈને આવે છે. આ દિવસે ધનની દેવીને ઘરમાં રોકીને રાખી શકો છો. આ શુભ અવસર પર તમે મહાલક્ષ્મીને પ્રસન્ના કરી દૂર કરી લો ...
1
2
આજે ચૈત્ર માસના શુક્લ પક્ષની તૃતીયા તિથિ છે. આ દિવસ વિશેષ રૂપે શ્વિઅ શક્તિને સમર્પિત છે. આ તિથિને ગણગૌર ત્રીજ અથવા ઈસર-ગૌરના નામથી ઓળખાય છે. કરવાચોથની જેમ આ તહેવાર પણ કુંવારી અને પરણેલી મહિલાઓ માટે ખાસ છે. આમ તો આ તહેવારની ખાસિયત છે કે તેને 16 દિવસ ...
2
3
આજથી ચૈત્ર નવરાત્રિ શરૂ છે. નવરાત્રી દરમિયાન મા દુર્ગાના નવસ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. વાસ્તુ મુજબ કેટલીક એવી વસ્તુઓ વિશે બતાવવામાં આવ્યુ છે. જેનો સંબંધ કોઈ વિશેષ દેવી-દેવતા કે દિવસથી ઉજવાય છે. નવરાત્રી દરમિયાન દેવી સાથે સંબંધિત કેટલીક વસ્તુઓ ઘરે ...
3
4
મેષ - મા ભવાનીને લાલ ચુંદડી અર્પણ કરો અને કોઈ બ્રાહ્મણને ગ્રીન વસ્તુનું દાન કરો. વૃષ - તમારી રાશિનો સ્વામી શુક્ર મીન રાશિમાં સૂર્ય અને ચંદ્ર યુતિ થઈને અસ્ત છે. જેને કારણે અશુભ પ્રભાવ થઈ રહ્યો છે. મા દુર્ગાના બ્રહ્મચારિણી રૂપનુ પૂજન કરો અને લાલ ...
4
4
5
પાવન પર્વ નવરાત્રીમાં દુર્ગા માં ના નવ રૂપોની પૂજા નવ દિવસ સુધી ચાલે છે. નવરાત્રિને શરૂઆતમાં પ્રતિપદા તિથિને ઉત્તમ મુહૂર્તમાં કળશ કે ઘટની સ્થાપના કરવામાં આવે છે. કળશને ભગવાન ગણેશનુ રૂપ માનવામાં આવે છે. જે કોઈપણ પૂજામાં સૌથી પહેલા પૂજનીય છે. તેથી સૌ ...
5
6
નવરાત્રી એટલે નવ રાત્રીનું પર્વ. વર્ષમાં ચાર વખત આવે છે માં શક્તિનું આ મહાપર્વ. હિંદુ મહિના પ્રમાણે આસો, ચૈત્ર મહા અને અષાઢ મહિનામાં ઉજવાતી નવરાત્રી શક્તિ સંપ્રદાયની વિવિધ પ્રચલિત રીતો પ્રમાણે ઉજવવામાં આવે છે.
6
7
દેવી પુરાણમાં બતાવવામાં આવ્યુ છે કે સુષ્ટિના શરૂઆતમાં પહેલા સંપૂર્ણ બ્રહ્માંડમાં અંધકારનું સામ્રાજ્ય હતુ. એ સમયે આદિ શક્તિના મનમાં સુષ્ટિના નિર્માણની ઈચ્છા પ્રકટ થઈ. આદિશક્તિ, દેવી કુષ્માંડાના રૂપમાં પૂર્વ સુષ્ટિના અંત પહેલા જ વનસ્પતિઓ અને સુષ્ટિની ...
7
8

પાપમોચિની એકાદશી વ્રત કથા

ગુરુવાર,માર્ચ 23, 2017
પાપમોચિનીની એકાદશીના વિષે ભવિષ્યોત્તર પુરાણમાં વિસ્તારપૂર્વક વર્ણન કરવામાં આવ્યુ છે. આ વ્રતમાં ભગવાન વિષ્ણુના ચતુર્ભુજ રૂપની પૂજા કરવામાં આવે છે. વ્રત રાખનારા દશમી તિથિના રોજ એક સમય સાત્વિક ભોજન કરે અને ભગવાનનું ધ્યાન કરો. એકાદશીની સવારે સ્નાન વગેરે ...
8
8
9
જ્યોતિષમાં નવ ગ્રહ બતાવ્યા છે અને બધા ગ્રહોનુ જુદુ જુદુ ફળ હોય છે. કુંડળીમાં જે ગ્રહની સ્થિતિ અશુભ હોય છે તેનાથી શુભ ફળ પ્રાપ્ત કરવા માટે અનેક ઉપાય બતાવ્યા છે. આ ઉપાયોમાંથી એક ઉપાય એ છે કે અશુભ ગ્રહના મંત્રનો જાપ કરવામાં આવે. ગ્રહોના મંત્ર જાપથી ...
9
10
જો કુંડળીમાં ગુરૂ ગ્રહ (બૃહસ્પતિ) સંબંધિત કોઈ દોષ હોય તો તેની શાંતિ માટે ગુરૂવારે વિશેષ પૂજન કરવામાં આવે છે. બૃહસ્પતિ દેવતાઓના ગુરૂ પણ છે. ગુરૂ વૈવાહિક જીવન અને ભાગ્યનો કારક ગ્રહ છે. અહી જાણો બૃહસ્પતિ ગ્રહની પૂજાના 5 ઉપાય. જેમાથી આ ગ્રહના દોષોને ...
10
11
દાનથી અક્ષય પુણ્ય પ્રાપ્ત થાય છે અને સાથે જ જાણતા અજાણતા કરેલા પાપ કર્મોના ફળ પણ નષ્ટ થઈ જાય છે. શાસ્ત્રોમાં દાનનુ વિશેષ મહત્વ બતાવ્યુ છે. આ પુણ્ય કર્મમાં સમાજમાં સમાનતાનો ભાવ કાયમ રહે છે અને જરૂરિયાત વ્યક્તિને પણ જીવન માટે ઉપયોગી વસ્તુઓ પ્રાપ્ત થાય ...
11
12
ઘરની આસપાસ જ્યાં પણ કાળી કીડીઓ થઈ રહી હોય . ત્યાં ખાંડ અમે લોટ કીડીઓ માટે નાખી દો.
12
13
દાન માટે યોગ્ય સમય - શાસ્ત્રોમાં દાનનુ ખૂબ મહત્વ બતાવાયુ છે. પણ દરેક સમયે અને દરેકને આપવામાં આવેલુ દાન લાભકારી નથી હોતુ. કોઈ સમય એવો હોય છે જ્યારે કોઈ ખાસ વસ્તુનુ દાન કરવામાં આવે તો તે ખૂબ જ ફાયદાકારી હોય છે. તેલ દાન કરવાનો સમય - લાલ કિતાબ મુજબ ...
13
14
હનુમાનજીને સાચા મનથી યાદ કરતા તે પોતાના ભક્તો પર જલ્દી પ્રસન્ના થઈ જાય છે. તેમની પૂજા માટે મંગળવારે અને શનિવારનો દિવસ ખાસ હોય છે. આ બંને દિવસે તેમની પૂજા કરવાથી વિશેષ્ટ ફળ મળે છે. અહી થોડા ઉપાય આપવામાં આવ્યા છે. જેનો પ્રયોગ કરીને હનુમાનજીની કૃપા ...
14
15
હિન્દુ ધર્મ મુજબ ઘરમાં ધૂપ આપવાની પરંપરા ખૂબ પ્રાચીન છે. ધૂપ આપવાથી મનને શાંતિ અને પ્રસન્નતા મળે છે. સાથે જ માનસિક તનાવ દૂર કરવામાં પણ તેનાથી ખૂબ લાભ મળે છે. દેવ સ્થાન પર ધૂપ કરવાથી હંમેશા ઘરમાં બરકત અને સમૃદ્ધિ કાયમ રહે છે.
15
16
ભારતમાં સદીઓથી વૈષ્ણવ અને શૈવ સંપ્રદાયને માનતા વચ્ચે શ્રેષ્ઠતાનો ઝગડો થઈ રહ્યું છે. આમ તો આ સવાલ કોઈને પણ સહી લાગી શકે છે કે કહાનીઓ અને મિથકોના હિસાબથી બ્રહ્મા, વિષ્ણુ અને મહેશમાં કોણ છે સર્વશ્રેષ્ઠ છે ?
16
17
જો આ દિવસો દરમિયાન તમારી પરીક્ષા થવાની છે તો આ ઉપાય કરો... સોમવાર - પરીક્ષા આપતા જતા પહેલા અરીસો જુઓ અને રૂમમાંથી બહાર નીકળતા જમણો પગ પહેલા બહાર મુકો. મંગળવાર - હનુમાનજીના મંદિરમાં ગોળ કે બૂંદીનો પ્રસાદ ચઢાવો અને પ્રતિમા પર સિંદૂર લગાવીને ...
17
18

સૂર્યને જળ ચઢાવવાના ફાયદા

રવિવાર,જાન્યુઆરી 22, 2017
સૂર્યને જળ ચઢાવવાથી આપણા વ્યક્તિત્વ પર સીધી અસર થાય છે. જ્યોતિષની માન્યતા છે કે સૂર્ય દેવ બધા ગ્રહોનો સ્વામી છે. તેથી જો તે તમારાથી પ્રસન્ન રહે છે તો બાકી ગ્રહોની પણ કૃપા પ્રાપ્ત્ય કરી શકાય છે. વિજ્ઞાનના મુજબ પણ સૂર્યને જળ ચઢાવવો લાભદાયક બતાવ્યો છે ...
18
19
ગુરૂ ભાગ્ય અને ધર્મનો કારક ગ્રહ માનવામાં આવે છે. કુંડળીમાં ગુરૂની સ્થિતિની અસર વૈવાહિક જીવન પર પણ થાય છે. ગુરૂ જો શુભ સ્થિતિમાં હોય તો ભાગ્યનો સાથ મળે છે અને પતિ પત્ની વચ્ચે પ્રેમ કાયમ રહે છે. કુંડળીમાં ગુરૂ સાથે સંબંધિત કોઈ દોષ હોય તો આ મામલે અનેક ...
19