સંબંધિત સમાચાર
- kanhaiya Lal Murder Case Update- કન્હૈયાલાલના હત્યારાઓએ કોર્ટની બહાર માર માર્યો, લોકોમાં ઉગ્ર રોષ
- Maharashtra: ઉદયપુર હત્યાકાંડના એક અઠવાડિયા પહેલા મહારાષ્ટ્રમાં નુપુર શર્માના સમર્થકની પણ હત્યા કરવામાં આવી હતી, પોલીસ તપાસમાં ઉભી થઈ શંકા
- Udaipur Murder Case:કન્હૈયાને બચાવવા ઈશ્વર હુમલાખોરો સાથે ઝપાઝપી કરી, માથામાં 16 ટાંકા આવ્યા, સરકારે કરી આ મદદ
- કનૈયાલાલના હત્યારાઓનો નવો VIDEO, મર્ડર પછી બાઈક પર ભાગ્યા હતા
- SCનો આદેશ - ટીવી પર માફી માંગે નૂપૂર - દેશમાં જે થઈ રહ્યુ છે તે માટે તમે જવાબદાર, શરત સાથે માફી માંગવી તમારો ઘમંડ
ચલણી નોટો મુદ્દે RBI નો મોટો આદેશ, અનફિટ નોટોને અલગ કરવાના મશીન
રિઝર્વ બેંક ઓફ ઈંડિયા અનફિટ નોટોની ઓળખાણ કરવા માટે અમુક નિયમ બનાવ્યા છે. RBI બેંકોને આ નિર્દેશ આપ્યો છે કે, તે દર 3 મહિને અનફિટ નોટોને અલગ કરવાના મશીનની તપાસ કરે
જો નોટ બહું ગંદી થઈ ગઈ હોય અને તેમાં વધારે ધૂળ લાગી હોય તો, નોટો લૂઝ અથવા ઢીલી થઈ જાય તો,
કિનારાથી લઈને વચ્ચે પણ નોટો ફાટેલી હોય
જે નોટ પર 8 વર્ગ મિમીથી વધારે કાણુ હોય તો, તેને અનફિટ નોટ
નોટ પર વધારે દાગ અને ધબ્બા કે પેનની શાહી લાગી હોય તો તે નોટ પણ અનફિટ જાહેર થશે
નોટનો રંગ ઉડી ગયો હોય તો તેને પણ અનફિટ જાહેર કરવી
નોટ પર ટેપ, ગુંદર જેવી વસ્તુ લાગી હોય તેને પણ અનફિટ જાહેર કરવી
જો નોટનો રંગ બદલાઈ જાય તો તેને પણ અનફિટ જાહેર
