0
આ કારણે જાહેરમાં ટૉપલેસ થઈ ગયાં પ્રખ્યાત ગાયિકા મોને
સોમવાર,નવેમ્બર 18, 2019
0
1
રવિવારે અમદાવાદ ગ્રામ્ય પોલીસે સ્વામી નિત્યાનંદ અને તેમના બે સમર્થકો સામે ફરિયાદ નોંધી છે.
અમદાવાદ ગ્રામ્ય એસપી આર. વી. અસારીએ કહ્યું કે બેંગલુરુનિવાસીની ફરિયાદને આધારે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
1
2
બ્યૂરો ઑફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ (બીઆઇએસ) દ્વારા એક અભ્યાસ હાથ ધરવામાં આવ્યો હતો.
જેના તારણ અનુસાર, દેશનું આર્થિક પાટનગર ગણાતા એવા મુંબઈ શહેરમાં નળમાંથી આવતું પાણી દેશમાં સૌથી સુરક્ષિત હોવાનું બહાર આવ્યું હતું.
2
3
ભારત પ્રશાસિત કાશ્મીરમાં માનવાધિકારની સ્થિતિની તપાસ માટે અમેરિકન કૉંગ્રેસના નીચલા ગૃહના સભ્યોના એક સમૂહ દ્વારા આયોજિત એક સુનાવણીનો વીડિયો ભારતના સોશિયલ મીડિયામાં ચર્ચામાં આવી ગયો છે.
3
4
શુક્રવાર,નવેમ્બર 15, 2019
અયોધ્યાના વિવાદમાં સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ સુન્ની વકફ બોર્ડને મળનારી પાંચ એકર જમીન અંગેની ચર્ચાઓ ઘણી ગરમી પકડી રહી છે. એક તરફ સુન્ની વકફ બોર્ડ પર આ જમીન ન સ્વીકારવા માટે દબાણ વધી રહ્યું છે બીજી તરફ એ પણ ચર્ચા છે કે આ જમીન મળશે ક્યાં?
4
5
sabrimala- રામજન્મભૂમિ- બાબરી મસ્જિદના વિવાદ બાદ સબરીમાલા સંબંધિત જૂની પરંપરા સાથે સંકળાયેલા ભક્તોની નજર હવે સુપ્રીમ કોર્ટના નિર્ણય પર છે.
5
6
હવામાનખાતાની આગાહી અનુસાર ગુજરાતના વિવિધ વિસ્તારોમાં બે દિવસ સુધી છુટોછવાયો વરસાદ પડવાની શક્યતા છે.
6
7
આ દુનિયામાં કેટલીક વનસ્પતિ માંસાહારી પણ હોય છે એ તમે જાણો છો? આશ્ચર્ય થયુંને? પણ આ વાત છે 100 ટકા સાચી.
સૃષ્ટિમાં એવી અનેક વનસ્પતિ મળે છે જે માંસાહારી હોય છે. અલબત, જીવોને ખાઈને પોતાનું અસ્તિત્વ ટકાવતી આવી વનસ્પતિની જાતો બહુ ઓછી છે અને બહુ ઝડપથી ...
7
8
શિવસેનાએ મહારાષ્ટ્રમાં સરકાર બનાવવા માટે ભાજપ સાથેના તેમના જૂના સંબંધો કાપી નાખ્યા છે.
પોતાને કૉંગ્રેસ અને એનસીપીનો સાથ મળશે એવું વિચારીને શિવસેનાએ પોતાના એકમાત્ર મંત્રી અરવિંદ સાવંતને મોદી સરકારની કૅબિનેટમાંથી રાજીનામું અપાવી દીધું.
8
9
મહારાષ્ટ્રમાં શિવસેનાની સરકાર બનશે કે નહીં તેના પર હજી સસ્પેન્સ યથાવત છે.
ઉદ્ધવ ઠાકરે અને શરદ પવાર વચ્ચેની મુલાકાત પૂરી થઈ ગઈ છે અને શિવસેના રાજ્યપાલ સાથે સાંજે 5 વાગે મુલાકાત કરશે.
9
10
આજ સવારથી જ કદાચ દરેક ભારતીયનાં મનમાં 'હવે રામમંદિરનું નિર્માણ ક્યારે થશે?' એ પ્રશ્ન ઊથલપાથલ મચાવી રહ્યો હશે.
નોંધનીય છે કે શનિવારે સવારે ભારતના મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઈના વડપણવાળી 5 જજોની બંધારણીય બૅન્ચે દાયકાઓ જૂના રામજન્મભૂમિ કેસનો નિર્ણય ...
10
11
દાયકાઓ જૂના રામજન્મભૂમિ વિવાદના ચુકાદાના દિવસે ટ્વિટર પર 'હિંદુ-મુસ્લિમ ભાઈભાઈ' હૅશટૅગ ટ્રેન્ડ થઈ રહ્યું છે.
અહીં નોંધનીય છે કે સુપ્રીમ કોર્ટે પોતાના ચુકાદામાં વિવાદિત જમીનનો ટુકડો હિંદુ પક્ષકાર રામલલ્લા વિરાજમાનને સોંપવાનો હુકમ કર્યો છે.
11
12
ભારત-પાકિસ્તાનની સરહદ પર આવેલા ડેરા બાબા નાનક ગામમાં જાણે બધા જ હરકતમાં આવી ગયા છે.
શનિવારે કરતારપુર કૉરિડોર મારફતે કરતાર પુર સાહિબ ગુરુદ્વારા દર્શન માટે ખુલ્લું મુકાશે.
12
13
અયોધ્યામાં રામજન્મભૂમિ-બાબરી મસ્જિદ વિવાદ મામલે સુપ્રીમ કોર્ટમાં ચુકાદા અંગેના તમામ અપડેટ્સ.
લાઇન
10:32 ચુકાદો વાંચવાનું શરુ
13
14
સુપ્રીમ કોર્ટની બંધારણીય બૅન્ચ બાબરી મસ્જિદ અને રામમંદિર વિવાદના દાયકાઓ જૂના કેસમાં પોતાનો નિર્ણય સવારે 10.30 વાગ્યે સંભળાવશે
14
15
રાજકોટમાં ભારત અને બાંગ્લાદેશ વચ્ચે રમાયેલી ટી-20 મૅચમાં ભારતનો શાનદાર વિજય થયો છે.
રોહિત શર્માએ પોતાની કારકિર્દીની 100મી ટી-20 ઇન્ટરનેશનલ મૅચમાં ધમાકેદાર બેટિંગ કરીને ભારતને 8 વિકેટે જીત અપાવી હતી.
15
16
ગુજરાત સરકારે મુખ્ય મંત્રી વિજય રૂપાણી અને વીવીઆઈપીઓને લાવવા-લઈ જવા માટે 191 કરોડ રૂપિયાનું નવું વિમાન ખરીદ્યાના સમાચારને પગલે ઊઠેલી ચર્ચા વિશે મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ સ્પષ્ટતા કરી છે.
16
17
રામજન્મભૂમિના પૂજારી સત્યેન્દ્ર દાસને ત્યાં રામ વનવાસમાંથી પરત ફર્યાની ખુશીમાં આયોજિત થયેલા અન્નકૂટ ભોજનની એક પંગતમાં બાબરી મસ્જિદના પક્ષકાર ઇકબાલ અંસારી પણ હતા. માત્ર આટલું જ નહીં, સત્યેન્દ્ર દાસે ઇકબાલ અંસારીને બક્ષિસ તરીકે 100 રૂપિયા પણ આપ્યા
17
18
'ઇન્ડિયન એક્સપ્રેસ'ના અહેવાલ અનુસાર ગુજરાત સરકારે મુખ્ય મંત્રી વિજય રૂપાણી અને અન્ય વીઆઈપી પદાધિકારીઓને લાવવા-લઈ જવા માટે 191 કરોડ રુપિયાનું નવું બિઝનેસ જેટ (વિમાન) ખરીદ્યું છે.
અહેવાલમાં કહેવાયું છે કે નવું વિમાન વધારાનાં સુરક્ષા ફીચર્સ સાથેનું ...
18
19
દિલ્હીની તીસ હજારી કોર્ટની બહાર વકીલો અને પોલીસકર્મીઓના સંઘર્ષ બાદ તણાવ પેદા થયો છે.
આ મામલાથી નારાજ પોલીસકર્મીઓએ મંગળવારે દિલ્હીમાં આઈટીઓ સ્થિતિ પોલીસ હેડ ક્વાર્ટરની બહાર પ્રદર્શન કર્યાં હતાં.
19