સોમવાર, 29 ડિસેમ્બર 2025
0

આ ત્રણ પરિબળો ચૂંટણીમાં ભાજપ, કૉંગ્રેસ અને આપના ઉમેદવારોનો ખેલ બગાડી શકે

શનિવાર,નવેમ્બર 19, 2022
0
1
ગ્રહણ દરમિયાન ઘણાં બધાં મંદિરો બંધ રહે છે અને ગ્રહણ પૂરું થતાં જ એનાં દ્વાર ખોલી દેવામાં આવતાં હોય છે. આજે જ્યારે સૂર્યગ્રહણ થઈ રહ્યું છે ત્યારે ભારતનાં કેટલાંય મંદિરો બંધ કરી દેવાશે.
1
2
પૂજા ખાડે-પાઠક પૂણેમાં રહે છે. તેઓ હ્યુમન રિસોર્સ ક્ષેત્રમાં કામ કરે છે. તેમણે 23 વર્ષની વયે માતા બનવાનો નિર્ણય કર્યો હતો. આજે તેઓ 33 વર્ષનાં છે અને તેમની દીકરી 10 વર્ષની.
2
3
પાકિસ્તાનની ટીમ હા-ના, હા-ના જેવી સ્થિતિને માત આપીને આખરે ટી20 વર્લ્ડકપની સેમિફાઇનલમાં પહોંચી ગઈ છે. રવિવારે ઍડિલેડમાં રમાયેલી મૅચમાં પાકિસ્તાને બાંગ્લાદેશને પાંચ વિકેટે હરાવ્યું છે.
3
4
સમાચારોમાં ચમકતા રહેવાની તેમની એ કુશળતા 2022ના વર્ષમાં ગુજરાત ભાજપની સરકારમાં શિક્ષણમંત્રી બન્યા, ત્યાં સુધી અકબંધ રહી. શિક્ષણમંત્રી બન્યા પછી 6 એપ્રિલ, 2022ના રોજ તેમણે
4
4
5
મેલબર્નમાં રમાયેલી ભારત અને પાકિસ્તાન વચ્ચેની અત્યંત રોમાંચક મૅચમાં ભારતે પાકિસ્તાનને ચાર વિકેટે હરાવી દીધું અને વિરાટ કોહલીને આ મૅચના હીરોની ઉપાધિ મળી.
5
6
આ વખતની ચૂંટણીમાં ભાજપ, કૉંગ્રેસની સાથે હવે આમ આદમી પાર્ટીએ પણ ઝંપલાવ્યું છે. સામાન્ય રીતે ગુજરાતમાં બે પક્ષો વચ્ચે ચૂંટણીમાં જંગ જામતો હોય છે.
6
7
સામાન્ય રીતે આપણે પ્રાણીઓ અંગે વાત કરીએ ત્યારે આપણે જંગલો અને પહાડો અંગે વિચારીએ છીએ. જોકે આપણે આસપાસનાં પ્રાણીઓ અને કીડાઓનું મહત્ત્વ સમજતા નથી. આપણને તેનાથી ઘણા લાભ થતો હોય છે, પણ આપણે તેના પર વધુ ધ્યાન આપતા નથી.
7
8
1967થી બોરસદમાં કૉંગ્રેસ અવિરતપણે જીતતી આવી છે ખેડા જિલ્લાની મહુધા બેઠક પરથી કૉંગ્રેસ 1975થી સતત જીતતી આવી છે, ભાજપ કે જનતાદળ અહીં ક્યારેય ખાતું ખોલાવી શક્યા નથી બારડોલી જિલ્લાની વ્યારા બેઠક પર પણ કૉંગ્રેસ સિવાય કોઈ બીજી પાર્ટી જીતી શકી નથી, અલબત્ત, ...
8
8
9
બે હજાર મહેમાન, 500 વિદેશી મહાનુભાવ, 4000થી વધુ કર્મચારીઓ અને સંભવતઃ વિશ્વભરના જોતા અબજો લોકો. સોમવારે યોજાનારા મહારાણી એલિઝાબેથ દ્વિતીયના રાજકીય અંતિમસંસ્કાર 21મી સદીનું એવું આયોજન છે, જેની તુલના ન થઈ શકે.
9
10
ત્રીજા ભાગનું પાકિસ્તાન પાણીમાં છે. પૂર ઓસરવાના શરૂ થયાં છે પણ મુસીબતો જવાનું નામ નથી લેતી.
10
11
જે દિવસે ભારત પોતાની આઝાદીની 76મી વર્ષગાંઠની ઉજવણી કરી રહ્યું હતું, એ જ દિવસે ગુજરાતમાં સામૂહિક બળાત્કાર અને સાત લોકોની હત્યા માટે આજીવન કેદની સજા પામેલા 11 દોષિતોને માફ કરીને તેમને જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા.
11
12
અમદાવાદ ગ્રામ્ય તથા બોટાદમાં થયેલા લઠ્ઠાકાંડને પગલે 31 લોકોનાં મૃત્યુ થયાં છે, જ્યારે 40થી વધુ લોકો સારવાર હેઠળ છે.
12
13
લોકપ્રિય ટેલિવિઝન સિરિયલ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' છેલ્લાં 12 વર્ષથી ચાલી રહી છે. સિરિયલ સાથે જોડાયેલા દરેક નાના-મોટા ફેરફારને લઈને લોકોમાં ઘણી ઉત્સુકતા છે. અત્યારે સિરિયલને લઈને ઘણી ચર્ચાઓ થઈ રહી છે.
13
14
અલાહાબાદ હાઈકોર્ટના ન્યાયાધીશો એવું માનતા નથી. ભાજપના સભ્યો દ્વારા "સ્મારકનો વાસ્તવિક ઇતિહાસ" શોધવા માટે તાજમહેલમાં 20 થી વધુ "કાયમ માટે બંધ રહેનાર રૂમ"ના દરવાજા ખોલવાની માગ કરતા અદાલતમાં એક અરજી દાખલ કરી હતી જેને અદાલતે ફગાવી દીધી હતી.
14
15
નરેન્દ્ર મોદીએ જેનો શિલાન્યાસ કર્યો એ ગ્લોબલ સેન્ટર ફૉર ટ્રેડિશનલ મેડિસિન શું છે?
15
16
આ પહેલાં અમદાવાદમાં શેખ મોહમ્મદ અમાન આરીફ નામના વિદ્યાર્થી ઘોરણ ધો.12ની બોર્ડની પરીક્ષા આપી રહ્યા હતા. ચાલુ પરીક્ષાએ તેમની તબિયત બગડી હતી.
16
17
1 મે એ માત્ર ગુજરાતનો જ નહીં મહારાષ્ટ્રનો પણ સ્થાપનાદિવસ છે. ત્યારે મહારાષ્ટ્ર અને ગુજરાતની જોડતી સૌથી મોટી કડી કઈ? અથવા એમ કહો કે મહારાષ્ટ્ર અને ગુજરાતને અલગ કરતી સૌથી મોટી બાબત કઈ? એકબીજાના વિરોધી આ બન્ને સવાલનો એક સમાન જવાબ છે, મુંબઈ. મુંબઈમાં ...
17
18
આતુરતાનો આખરે અંત આવ્યો છે, 2021ના બીબીસી ઇન્ડિયન સ્પૉર્ટ્સવુમન ઑફ ધ યર ઍવૉર્ડનાં વિજેતા છે મીરાબાઈ ચનુ.
18
19
સુરત જિલ્લામાં રવિવારે સાંજે બે પાડોશીઓ દ્વારા એક 11 વર્ષીય સગીરા પર કથિત રીતે દુષ્કર્મ આચરવામાં આવ્યું અને હત્યા કરી દેવાઈ હતી. આ મામલે પોલીસે શકમંદોની અટકાયત કરીને પૂછપરછ કરી હતી. પોલીસ દ્વારા અપાયેલી માહિતી પ્રમાણે આ કેસમાં એક આરોપીએ ગુનો કર્યાની ...
19