0
કુતુબમીનારનુ નિર્માણ કોણે કર્યુ ?
મંગળવાર,ફેબ્રુઆરી 24, 2009
0
1
મંગળવાર,ફેબ્રુઆરી 24, 2009
મોટાભાગની માછલીઓના શરીરમાં ટ્રાઈમિથાઈલ અમીન ઓક્સાઈડ નામનો પદાર્થ જોવા મળે છે. એ સમુદ્રના ખારા પાણીમા માછલીઓને ડિહાઈડ્રેશનથી બચાવે છે. જ્યારે માછલીને સમુદ્રમાંથી બહાર કાઢવામાં આવે છે તો માછલીઓની ત્વચા અને શરીરની અંદર જોવા મળતા બેક્ટેરિયા ...
1
2
મંગળવાર,ફેબ્રુઆરી 24, 2009
ડો. બાબાસાહેબ આંબેડકરની જન્મ જયંતિ કયા દિવસે આવે છે ?
1)14 નવેમ્બર 2) 14 સપ્ટેમ્બર 3) 14 એપ્રિલ 4)14 ફેબ્રુઆરી
2) ભારતના કયા વડાપ્રધાન લેખક/કવિ નથી ?
1)પંડિત જવાહરલાલ નહેરુ 2) અટલ બિહારી વાજપેયી 3) દેવ ગૌડા 4) વી.પી.સિંગ
2
3
મંગળવાર,ફેબ્રુઆરી 24, 2009
એક ધનવાન જાડી અને કાળી છોકરી કે સૌંદર્ય વિશેષજ્ઞ પાસે આ પૂછવા ગઈ કે તેણે ક્યા રંગના કપડાં પહેરવા જોઈએ, જેનાથી તેણી આકર્ષક લાગે. વિશેષજ્ઞે જવાબ આપ્યો - જુઓ દેવીજી, ભગવાને ગાનારી ચકલી બનાવી, તેને ઘણા રંગ આપ્યા, પતંગિયાને પણ રંગબેરંગી બનાવ્યા...
3
4
મંગળવાર,ફેબ્રુઆરી 24, 2009
ડાયરેક્ટરે પોતાની ફિલ્મની હીરોઈનને કહ્યુ - જો મારી ફિલ્મ હિટ થઈ તો તારે મારી સાથે લગ્ન કરવા પડશે.
હીરોઈન બોલી - મને મંજૂર છે, અને જો ફ્લોપ ગઈ તો...
4
5
મંગળવાર,ફેબ્રુઆરી 24, 2009
જજે એક ફિલ્મ અભિનેત્રીને કહ્યુ - તમારી ઉમંર કેટલી ? યાદ રાખજો તમારે સાચુ બોલવાનુ છે કારણકે ગીતા પર હાથ મૂકીને સોગંધ ખાધા છે.
અભિનેત્રી - એકવીસ વર્ષ અને થોડાક મહિના - અભિનેત્રી બોલી.
કેટલા મહિના - જજે જીદ કરી
...
5
6
મંગળવાર,ફેબ્રુઆરી 24, 2009
1) ગુજરાતના કયા મુખ્યમંત્રીનુ હોદ્દા પર હતા ત્યારે વિમાન અકસ્માતમાં મૃત્યુ થયુ ?
1) ડો. જીવરાજ મહેતા 2) ચીમનભાઈ પટેલ 3) બળંવતરાય મહેતા 4) હિતેન્દ્ર દેસાઈ
2) શ્રીમદ હેમચંદ્રાચાર્યના ગ્રંથનુ કયા રાજવીએ જાહેર સન્માન કર્યુ ?
6
7
મંગળવાર,ફેબ્રુઆરી 24, 2009
1) મરજીવા સમુદ્રની અંદર શ્વાસ લેવા માટે ક્યા ગેસના મિશ્રણનો ઉપયોગ કરે છે ?
1) નાઈટ્રોજન 2) હાઈડ્રોજન 3) હિલિયમ અને ઓકિસજન 4) કાર્બન
2) રિકેટસ રોગ ક્યા વિટામિનની ઉણપથી થાય છે ?
1) વીટામીન એ 2) વીટામીન બી 3) વીટામીન સી 4) વીટામીન ડી
7
8
ગુરુવાર,ફેબ્રુઆરી 21, 2008
1)વેબસાઈટનો સંબંધ કયા ક્ષેત્ર સાથે છે ?
1)ટેલિવિઝન 2)રેડિયો 3) ઈંટરનેટ 4) પ્રિંટીંગ
2) ઈંટરનેટ દ્વારા ટપાલ મોકલાય તેને શુ કહેવાય ?
1) સ્પીડ પોસ્ટ 2) કુરિયર મેઈલ 3) ઈ-મેઈલ 4) ફેક્સ
3) શરીરના સમતોલનની વિશેષ જવાબદારી કોની છે ?
1) કરોડરજ્જુ
8
9
સોમવાર,જાન્યુઆરી 28, 2008
એનીમિયા (પાડુંરોગ)કયા તત્વના અભાવે થાય છે ?
1) કેલ્શિયમ 2) ખાંડ 3)આયોડીન 4) લોહ
2) અવાજની તીવ્રતા માપવા માટે કયો આંક વપરાય છે ?
1) રીચૂટર 2) ડેસીબલ 3) સેંટીગ્રેડ 4) હર્ટઝ
9
10
ગુરુવાર,જાન્યુઆરી 17, 2008
1) સૂર્યમંડળનો સૌથી મોટો ગ્રહ કયો ?
1) બુધ 2) મંગળ 3) ગુરૂ 4) શુક્ર
2) ક્યારે સૂર્ય અને ચંદ્ર બરાબર સામસામે હોય છે ?
1)જન્માષ્ટમી 2) અમાસ 3)પૂનમ 4) રામનવમી
10
11
1) શાહરૂખની તાજેતરની કંઈ ફિલ્મમાં તેણે એક અભિનેતાનું પાત્ર ભજવ્યું છે ?
1) ચક દે ઈંડિયા 2) ઓમ શાંતિ ઓમ 3) ડોન 4) કભી અલવિદા ના કહેના
2) આમિર ખાન બાળકો માટે કંઈ ફિલ્મ લઈને આવી રહ્યા છે ?
1) તારે જમી પર 2) ચંદા તારે પ્યારે 3) તારે આકાશમે
11
12
1) ચાચા નહેરુનું મનગમતું ફુલ કયુ હતુ ?
1) જાસૂદનુ 2)કમળનું 3) ગુલાબનું 4) મોગરો
2) વિશ્વમાં સૌથી વ્યવસ્થિત ભાષા કઈ છે ?
1) રશિયન 2) જાપાનીઝ 3) અંગ્રેજી 4) સંસ્કૃત
12
13
1) અમદાવાદ શહેરનું સૌથી વધુ શું વખણાય છે ?
1) અથાણું. 2) ગોટા 3) પેંડા 4) ચવાણું
2) ગોમતી નદીના કિનારે કયુ શહેર આવેલું છે ?
1) હિંમંતનગર 2) સુરત 3) ડાકોર 4) મોઢેરા
13
14
1) દશેરાના દિવસે રામજીએ ક્યાં જવાની તૈયારી કરી હતી ?
1) લંકા 2) અયોધ્યા 3) વનવાસ 4) આશ્રમમાં
2) રાવણને કેટલા મસ્તક હતા ?
1) 5 2) 6 3) 8 4)10
14
15
2) ક્રિકેટમાં વર્લ્ડકપ માટે 'સુપર-20'માં કેટલી ટીમોએ ભાગ લીધો છે ?
1) 10 2) 8 3) 12 4) 5
3) સુપર-20 માં ભારતીય ટીમનું સુકાનીપદ કોના હાથમાં છે ?
1) સૌરવ ગાંગુલી 2) સચિન તેડુંલકર 3)રાહુલ દ્રવિડ 4) યુવરાજ સિંહ
15
16
5) શ્રાધ્ધમાં કોને 'વાસ' નાખવામાં આવે છે ?
1) ચકલીને 2) કબૂતરને 3) કાગડાને 4) સમડીને
16
17
ગુરુવાર,સપ્ટેમ્બર 20, 2007
1) કાર્ટુન ફિલ્મો અને બાળ નગરીના પ્રણેતાનું નામ શું છે?
1. વોલ્ટ ડીજની, 2. થોમસ વોટસ 3. હેનરી ફોર્ડ 4. સેમ વોલ્ટન.
2) રાષ્ટ્રપતિની ચુંટણી કેટલા વર્ષે થાય છે?
1). 6, 2). 3, 3). 5, 4). 7, 5). 2...
17
18
ગુરુવાર,સપ્ટેમ્બર 6, 2007
3)વડોદરા કઈ નદીના કિનારે આવેલું છે ?
1)વિશ્વામિત્રી 2)સાબરમતી 3)નર્મદા 4)તાપી
4) વાસદમાં શુ વખણાય છે ?
1)દાળ 2) ચોખા 3) ઘઉં 4) બાજરી
18
19
1) શ્રીકૃષ્ણ ભગવાનના મામા કોણ હતા ?
1)દુર્યોધન 2)રાવણ 3) કંસ 4) જટાયુ
2)શ્રીકૃષ્ણ ભગવાનનો જન્મ ક્યારે થયો હતો ?
1)પાંચમે 2) આઠમે 3) દશમીએ 4) અગિયારસે
3) શ્રીકૃષ્ણ ભગવાનને કોણે જન્મ આપ્યો હતો ?
19