0
vastu tips - વાસ્તુ પ્રમાણે ઘરની વ્યવસ્થા
બુધવાર,માર્ચ 9, 2016
0
1
શનિવાર,ફેબ્રુઆરી 27, 2016
વાંચવા અને સૂવાની દિશા તમારી એકાગ્રતા અને વિચારવાની ક્ષમતાને વધારે છે. સપ્ત ચક્રો દ્વારા તમારી સ્મરણ શક્તિ વધે છે.
આ ખૂબ જરૂરી છે કે વિદ્યાર્થી યોગ્ય દિશામાં બેસીને વાંચે. તેનુ અનુકરણ કરવાથી તેમનુ (આજ્ઞાચક્ર) સારી રીતે સક્રિય થઈ જાય છે. જેનાથી ...
1
2
શુક્રવાર,ફેબ્રુઆરી 26, 2016
વાસ્તુશાસ્ત્રમાં સુખી જીવનના અનેક સૂત્ર બતાવાયા છે. જેના મુજબ સુખ-દુખ મુખ્યરીતે કર્મોથી આવે છે. છત પણ કેટલાક નાના નાના ઉપાયો દ્વારા ભાગ્યને ઘણુ બધુ બદલી શકાય છે. વાસ્તુના ઉપાય પણ તેમાથી જ એક છે. આવો જાણીએ આવી જ ત્રણ વાસ્તુ ટિપ્સ જેને અપનાવવાથી તમારા ...
2
3
મંગળવાર,ફેબ્રુઆરી 16, 2016
એવુ માનવામાં આવે છે કે ઈશાન ખૂણામાં રોજ ઈશ્વરની પૂજા કરવાથી સ્વર્ગમાં સ્થાન મળે છે. એ દિશાથી બધી ઉર્જા ઘરમાં વરસે છે.
કોઈપણ ઘરના વાસ્તુમાં ઈશાન ખૂણો મતલબ ઉત્તર-પૂર્વી ખૂનાનુ ખૂબ મહત્વ છે. વાસ્તુ મુજબ ઈશાન ખૂણો સ્વર્ગનો માર્ગ કહેવાય છે.
ઈશાન ...
3
4
-બેડરૂમમાં એઠાં વાસણો મુકવાથી ઘરની સ્ત્રીઓના સ્વાસ્થ્ય પર પ્રભાવ પડે છે અને પરિવારમાં ક્લેશ પણ થાય છે
- બેડરૂમમાં ભારે વસ્તુઓ ન મુકો
- બેડરૂમમાં ગંદા વ્યસન કરવાથી તમારી પ્રગતિમાં અવરોધ ઉભો થશે
- સીડીની નીચે બેસીને કોઈપણ કાર્ય ન કરો
- કોઈપણ ...
4
5
શુક્રવાર,ફેબ્રુઆરી 5, 2016
માછલીનુ એક્વેરિયમ આમ તો લોકો શોખથી પોતાના ઘરમાં મુકે છે પરંતુ વાસ્તુશાસ્ત્રીઓની સલાહ માનીએ તો માહિતી વગર ઘરમાં એક્વેરિયમ મુકવુ નુકશાનદાયક સાબિત થાય છે. એટલુ જ નહી એક્વેરિયમને ફક્ત શોપીસની જેમ સજાવવાથી કામ નથી ચાલતુ, પરંતુ માછલીઓની દેખરેખ કરવી પણ ...
5
6
મંગળવાર,ફેબ્રુઆરી 2, 2016
રોજબરોજનું જીવન જો બોરિંગ થવા માંડ્યુ હોય તો વાસ્તુશાસ્ત્રમાં બતાવેલ ટિપ્સ અપનાવો. તમે ચોક્કસ મનમાં એક નવી ઉર્જાનો સંચાર થયેલ અનુભવશો.
ઘરની કોઈપણ દિવાલ પર દોડતા સફેદ ઘોડાનો ફોટો લગાવો. વાસ્તુશાસ્ત્ર મુજબ ઘોડો શક્તિ અને ઉર્જાનુ પ્રતિક છે. સફેદ ...
6
7
બુધવાર,જાન્યુઆરી 27, 2016
સનાતન ધર્મમાં કાચબોને કર્મ અવતાર એટલે અચ્છપ અવતાર કહીને સંબોધિત કરાય છે. ધર્માનુસાર ભગવાન વિષ્ણુના દશાવતારમાંથી "કુર્મ" એટલે કાચબો ભગવાન વિષ્ણુના બીજો અવતાર છે પદ્મ પુરાણ
7
8
સોમવાર,જાન્યુઆરી 25, 2016
વાસ્તુમાં પલંગને મહત્વપુર્ણ ઘટક માનવામાં આવે ચ હે. આ જ્યા મુકવામાં આવ્યો હોય એ સ્થાન પર આપણે દિવસનો મોટાભાગનો સમય પસાર કરીએ છીએ. દરેક વ્યક્તિ લગભગ 7-8 કલાક સૂવામાં વ્યતીત કરે છે. પલંગની દિશા અને સ્થાનને લઈને કેટલાક નિયમ સિંદ્ધાંત છે. આ નિયમોની ...
8
9
શનિવાર,જાન્યુઆરી 23, 2016
વાસ્તુમાં જૂના કેલેંડર લગાવી રાખવા સારા માનવામાં આવે છે. આ પ્રગતિની તકોને ઘટાડે છે. તેથી જૂના કેલેંડરને હટાવી દેવા જોઈએ. અને નવા વર્ષના નવા કેલેંડરને લગાવવુ જોઈએ. જેનાથી નવા વર્ષમાં જૂના વર્ષ કરતા પણ વધુ શુભ તકોની પ્રાપ્તિ થતી રહે.
9
10
શુક્રવાર,જાન્યુઆરી 22, 2016
આજે આ જગતમાં ઘરેલુ સમસ્યાને લઈને દરેક પરેશાન રહે છે. જે વ્યક્તિના જીવનાની સામાન્ય વાત બનતી જઈ રાહ છે. વ્યક્તિ દરેક દિવસે કોઈને કોઈ સમસ્યાને લઈને પરેશાન રહે છે. તેના જીવનની એક સમસ્યા દૂર થતી નથી અને બીજા દિવસે નવી સમસ્યા આવીને ઉભી તહી જાય છે. આ ...
10
11
ગુરુવાર,જાન્યુઆરી 21, 2016
ઘણી વરા લાગે છે કે પૈસોના નુકશાનના કારણ વાસ્તુ સંબંધી દોષ પણ હોઈ શકે છે.
વાસ્તુના આ 5 કારણોથી ધ્યાનમાં રાખી પૈસોના નુકશાનથી બચી શકાય છે.
11
12
શુક્રવાર,જાન્યુઆરી 8, 2016
જો તમારા ઘરના બજટ ગડબડ હોય વાકથી વધારે ખર્ચ હોય છે . પરિવારમાં અશાંતિ રહે છે નોટ કમાવવાના બધા પ્રયાસ નકામા સિદ્ધ થઈ રહ્યા હોય તો ભગવાનને ખુશ કરવા માટે પૂજા કક્ષમાં લાલ રંગના વધારે પ્રયોગ કરો.
12
13
વાસ્તુ શાસ્ત્રમાં દરેક છોડ માટે એક દિશા નક્કી કરેલ છે. જો યોગ્ય દિશામાં છોડ લગાવવામાં આવે તો તેના અનેક ફાયદા મળી શકે છે. પણ ખોટી દિશામાં લગાવેલ છોડ ફાયદાને બદલે નુકશાન કરાવી શકે છે. ઘરમાં મની પ્લાંટ લગાવવાથી ધન અને સુખ સમૃદ્ધિ વધે છે. પણ ખોટી ...
13
14
આપણે માટે ફરીથી એક એ જ સમય આવી ગયો છે. જ્યારે આપણે આપણા જીવનને એક નવી દિશા, ઉર્જા અને નવી આશાઓથી ભરવાનો સંકલ્પ લઈએ છીએ. કહેવાનો આશય એ છે કે નવુ વર્ષ મતલબ જીવનમાં નવા સપનાને સ્થાન આપવા અને તેમને સાકાર બનાવવાનો અવસર. પોતાના દ્વારા જ પોતાને શ્રેષ્ઠ ...
14
15
1. વાસ્તુ શાસ્ત્ર મુજબ દુકાન કે શેરૂમ ના મુખ્ય બારણો જો પૂર્વ કે ઉત્તર દિશાની તરફ હોય તો આ વ્યાપાર માટે લાભકારી ગણાય છે. જો પૂર્વ કે ઉત્તર તરફ બનાવું શક્ય ન હોય તો દુકાનના મુખ પશ્ચિમ તરફ પણ કરી શકાય છે.
15
16
તમને ખબર હોવી જોઈએ કે જો તમારા મકાનનો રસ્તો કે ગલી દક્ષિણ અને પશ્ચિમ દિશામાં છે તો તે ઘરમાં વાસ્તુદોષ ઉત્પન્ન કરે છે. એવુ કહેવાય છે કે આવા મકાનમાં રહેનાર અલોકોને દરેક કામમા નિષ્ફળતા મળે છે.
વાસ્તુદોષથી મુક્તિ માટે આ ઉપાય કરો
- જો તમે તમારા ...
16
17
ગુરુવાર,ડિસેમ્બર 24, 2015
ચીની વાસ્તુ ફેંગશુઈમાં મીણબત્તી કે કેંડલ મુખ્ય ભૂમિકા જણાવી છે. એના દ્વારા ઉર્જાના સંતુલન કરાય છે. ફેંગશુઈમાં આ ઉર્જામે ચી કહે છે મીણબત્તીથી મળેલ ચી નકારાત્મક ઉર્જાને કાપે છે અને ઘરમાં સકારાત્મક એટલે કે ચી ઉર્જાની વૃદ્ધિ કરવાની સાથે તમારા ભાગ્ય પણ ...
17
18
ગુરુવાર,ડિસેમ્બર 17, 2015
મોર સંસારનું સૌથી સુંદર પક્ષી માનવામાં આવે છે. સનાતન ધર્મમાં મોર પંખને ખૂબ આદરણીય સ્થાન મળ્યુ છે. ભારતીય સંસ્કૃતિમાં તેનુ મહત્વ જોતા જ ભારત સરકારે ભારતીય વન્ય પરિષદની અનુસંશા પર સન 1962માં આને રાષ્ટ્રીય પક્ષી જાહેર કર્યુ.
18
19
ગુરુવાર,ડિસેમ્બર 10, 2015
આજની માનવીના જીવનમાં રોજ કોઈને કોઈ સમસ્યાઓ આવતી રહે છે.દરેક સમસ્યાના ઉકેલ માટે તમે વારેઘડીએ જ્યોતિષ પાસે તો જઈ નથી શકતા. તેથી અહી અમે તમને તણાવ દૂર કરવા માટે વાસ્તુ ટિપ્સ આપીશું. તમે કોઈ પણ કારણે
19