તે દિવસે તેમણે બધા દરબારીઓને કહ્યુ કે ' બીરબલ તમારા બધાથી વધુ બુધ્ધિશાળી છે, તમે ચાહો તો તમે પણ મારા પ્રિય બની શકો છો, બસ આ હું એક ચાદર લાવ્યો છુ, હું જ્યારે અહીં સૂઈ જાઉ ત્યારે તમારે મને એ ચાદર ઓઢાડી બતાડવી, જે મને ચાદર પૂરી રીતે ઓઢાડશે તેને પણ
આ રોજનો ક્રમ થઈ ગયો હતો કે વાંદરો જાંબુ ખાતો અને નીચે પડેલાં જાંબુ ખાવા માટે મગર આમતેમ ડોલતો રહેતો હતો. એક દિવસ વાંદરાનું ધ્યાન મગરની આ ક્રિયા પર ગયું. આથી તેને જાણી જોઈને ઝાડની ડાળી હલાવી બહુ બધાં જાંબુ નીચે પાડ્યાં. મગર તો રાજીનો રેડ થઈ ગયો. આમ,
બધી માછલીઓ ઉદાસ થઈ ગઈ. તે બગલાને વિનંતી કરવાં માંડી કે 'તમે અમને બચવાનો કોઈ ઉપાય બતાવો ને.
બગલો બોલ્યો - ઉપાય છે. અહીંથી થોડે દૂર એક તળાવ છે, તમને બધાને ત્યાં લઈ જવામાં આવે તો તમે બચી શકો છો.
ત્યારે ભગવાને કહ્યું કે - જ્યારે તુ ચાલી નહોતો શકતો, તારા ભટકવાનો ડર હતો ત્યારે હું જ તારી સાથે ચાલીને તને સંભાળી રહ્યો હતો. આ વાર્તાનો અર્થ છે કે ઈશ્વર હંમેશા આપણી સાથે જ રહે છે.
જીવનભર કઠિનાઈઓનો સામનો કરી ચૂકેલા નહેરુજી, દુનિયાનો ભારત તરફ અહિંસાની નીતિનો આદર જોઈને, તેમના અંદરની બધી ગરમી ઉત્તેજના અને ગુસ્સાને પોતાના અંદરથી કાઢી ચૂક્યા હતા.
દિલ્હીના રાજદરબારમાં રાજસભા જામી હતી બાદશાહ અકબર સિંહાસને બેઠા હતાં. આસપાસ દરબારીઓ બેઠા હતા. સભામાં એક વૃધ્ધ માણસ આવ્યો. સાથે યુવાન પણ હતો. બાદશાહને કુરનિશ બજાવી અને કહ્યુ.
'અમને ન્યાય આપો.' યુવાન બોલ્યો. રાજાના કુંવર જેવું રૂપ હતુ. આંખમાં તેજ
ઊંટ શેરડી ખાતુ હતુ ત્યાં તો શિયાળ બોલ્યુ ' મારુ તો પેટ ભરાઈ ગયુ છે, હવે મને ગીત ગાવાનુ મન થાય છે. ઊંટે તેને આમ કરવાની ના પાડી, પણ શિયાળ માન્યુ નકિ અને તેને ગાવા માંડ્યુ, તેનો અવાજ સાંભળી ખેતરનો માલિક જાગી ગયો અને બંનેની પાછળ લાકડી લઈને ભાગ્યો.
બીજા દિવસે સવારે તેણે એક કવર મુક્યુ જેની સાથે એક પત્ર પણ જોડાયેલો હતો જેમા લખ્યુ હતુ કે ' તમે મારી ખુબ મદદ કરી છે. અને બદલામાં કોઈ આશા પણ કરી નથી. પણ મારે પણ કશુક કરવુ જોઈએ.. ..
કવિરાજે થોડીવાર આકાશ માં જોઈને વિચારતા રહ્યા, પછી બોલ્યા ' મહારાજ મને એક શિકારી કુતરો આપી દો ' આ સાંભળીને બધા દરબારીઓ આશ્ચર્ય ચકિત થઈ ગયા. બધાએ વિચાર્યુ કે કવિરાજે તો એક સોનેરી તક ગુમાવી દીઘી. તે ચાહત તો સોનાના સિક્કા પણ માંગી શકત.......
એક દિવસ જંગલમાં એક સિંહ બપોરના સમયે આરામ કરી રહ્યો હતો. પાસેના દરમાં એક ઉંદરનું બચ્ચું રહેતું હતું. તે મસ્તી કરવાના મૂડમાં હતો. તેને સિંહ ને સુતેલો જોઈને તેને છેડવાની ઈચ્છા થઈ. તે સિંહ ના શરીર પર આમ થી તેમ દોડવા લાગ્યો.
બગીચામાં રંગ-બેરંગી ફૂલો ખીલ્યાં હતાં. તેમાં એક ગુલાબના છોડ પર સુંદર મજાનું ગુલાબનું ફૂલ ખીલ્યું હતું. અકબરને ફૂલોમાં ગુલાબ સૌથી વધુ પ્રિય હતું. ગુલાબનું ફૂલ જોઇને અકબરનું મન લલચાયું. તેણે ફૂલ તોડવા હાથ લંબાવ્યો
એક દિવસ જાનવરોએ એક સભા રાખી, જેમા તેમને સિંહના આ વ્યવહાર અંગે ચિંતા વ્યક્ત કરી. હાથીભાઇ બોલ્યા "આમ જ ચાલશે તો આપણા વનમાં જાનવરોની સંખ્યા બિલકુલ ઓછી થઈ જશે".