ગુરુવાર, 28 માર્ચ 2024
0

Lal Krishna Advani birthday- પહેલાં દેશ, પછી પાર્ટી અને અંતે હું : લાલકૃષ્ણ અડવાણી

સોમવાર,નવેમ્બર 8, 2021
0
1
મોદીની નવી ટીમે શપથ લઈ લીધી છે. ગુરૂવારે સાંજે 7 વાગ્યે પીએમ નરેન્દ્ર મોદીએ મંત્રીમંડળના 57 સહયોગીઓની સાથે પદ અને ગોપનીયતાની શપથ લીધી. આજે એટલે કે શુક્રવારે સાનેજ 5 વાગ્યે મોદીના કેબિનેટની પહેલી બેઠક પણ છે. કે મોદીના નવા મંત્રીમંડળમાં મંત્રાલયોની ...
1
2
પ્રધાનમંત્રીના રૂપમાં નરેન્દ્ર મોદી (Narendra Modi)એ ગુરૂવારે બીજી વાર શપથ લીધી. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ (Ram Nath Kovind)એ પીએમ મોદી (PM Modi)ને પદ અને ગોપનીયતાની શપથ અપાવી. પીએમ મોદી સાથે રાજનાથ સિંહ , અમિત શાહ, નિતિન ગડકરી અને નિર્મલા સીતારમણ ...
2
3
લોકસભા ચૂંટણીમાં પ્રચંડ જીત પછી પ્રધનામંત્રી નરેન્દ્ર મોદી બીજા કાર્યકાળ માટે ગુરૂવારે નવા મંત્રીપરિષદની સાથે શપથ લેશે. આ દરમિયાન તેમને લઈને રહસ્ય બનેલુ છે. કે ક હાર મુખ્ય પ્રબહર ગૃહ, નાણાકીય, રક્ષા અને વિદેશ કોણે મળશે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ...
3
4
જ્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સતત બીજી વખત દેશના વડા પ્રધાન તરીકે શપથ લેશે, ત્યારે દેશ-વિદેશના લગભગ છ હજાર લોકોને આમંત્રણ આપવામાં આવ્યું છે. જોકે, તેમના પરિવારનો એક પણ સભ્ય શપથવિધિમાં હાજર નહીં હોય.
4
4
5
લોકસભા ચૂંટણીમાં પ્રચંડ જીત પછી પ્રધનામંત્રી નરેન્દ્ર મોદી બીજા કાર્યકાળ માટે ગુરૂવારે નવા મંત્રીપરિષદની સાથે શપથ લેશે. આ દરમિયાન તેમને લઈને રહસ્ય બનેલુ છે. કે ક હાર મુખ્ય પ્રબહર ગૃહ, નાણાકીય, રક્ષા અને વિદેશ કોણે મળશે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ...
5
6
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે સવારે શક્યત મંત્રીઓને પોતાના નિવાસ પર ચા માટે બોલાવ્યા હતા. જો કે નવી કેબિનેટમાં કયા કયા ચેહરા હશે અને કોને કોને કંઈ જવાબદારી મળશે. આ હજુ સ્પષ્ટ નથી. બસ ફક્ત અનુમાન લગાવાય રહ્યા છે. મંત્રીઓના નામ પર સતત બે દિવસ સુધી ...
6
7
ભાજપા નેતા અને વર્તમાન કાર્યવાહક પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુરૂવારે એક વાર ફરી પ્રધાનમંત્રી પદની શપથ લેશે. તેમની સાથે અનેક મંત્રી પણ શપથ લેશે. આ વખતે પૂર્વ નાણાકીય મંત્રી અરુણ જેટલી શપથ લેતા નહી જોવા મળે અને ન તો નિકટ ભવિષ્યમાં સરકારનો ભાગ બને.
7
8
લોકસભા ચૂંટનીના અંતિમ સમયમાં 10 મેના રોજ દુનિયાની બહુપ્રતિષ્ઠિત મેગેઝીન TIMEએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી માટે ડિવાડર ઈન ચીફ શબ્દનો ઉપયોગ કર્યો હતો. ટાઈમના આ કવર પર દુનિયાભરમાં બબાલ મચી ગઈ હતી. પણ ચૂંટણી પરિણામોના 6 દિવસ પછી TIME પલટાઈ ગયુ છે. ...
8
8
9
લોકસભા ચૂંટણી 2019મા બીજેપીની પ્રચંડ જીતનો શ્રેય નરેન્દ્ર મોદીને આપવામાં આવી રહ્યો છે. આ યોય્ગ પણ છે. કારણ કે તેમના નેતૃત્વમાં જ પાર્ટીએ ચૂંટણીમાં 300 પારનો આંકડો પાર કર્યો. પાર્ટી કાર્યકર્તાઓથી લઈને મોદીના સમર્થકોમાં જીતથી જોરદાર ઉત્સાહ છે. આ ...
9
10
લોકસભા ચૂંટણીમાં પરાજય થયા બાદ પરેશ ધાનાણીએ વિરોધ પક્ષના નેતા પદેથી રાજીનામુ આપવાની કોંગ્રેસને ઓફર કરી હતી. પરંતુ કોંગ્રેસે આ ઓફર નકારી કાઢી છે. કોંગ્રેસના પ્રદેશ પ્રવક્તા મનિષ દોશીએ જણાવ્યું હતું કે, હારની નૈતિક જવાબદારી સ્વીકારી પરેશ ધાનાણીએ ...
10
11
લોકસભા ચૂંટણી 2019માં ગુજરાતમાં કોંગ્રેસની હાર પછી પરેશ ધાનાણીએ વિપક્ષ પદ પરથી રાજીનામુ આપી દીધુ છે
11
12
નરેન્દ્ર મોદી 30 મે ના રોજ બીજીવાર પ્રધાનમંત્રી પદની શપથ લેશે. અગાઉની જેમ આ વખતે પણ મોદીના શપથ ગ્રહણમાં અનેક દેશના રાષ્ટૃરાધ્યક્ષ મહેમાન બનીને આવશે. 2014માં મોદીએ સાર્ક દેશોના નેતાઓને શપથગ્રહણમાં બોલાવ્યા હતા તો આ વખતે બિમ્સટેક દેશોને આમંત્રણ ...
12
13
લોકસભા ચૂંટણીમાં ભાજપાએ છેવટે 300 પ્લસનુ લક્ષ્ય હાસિલ કરી જ લીધુ. પાર્ટીની આ સફળતાનો શ્રેય નરેન્દ્ર મોદીની સાથે જ પાર્ટી અધ્યક્ષ અમિત શાહને પણ આપવામાં આવી રહ્યો છે. નરેન્દ્ર મોદીને બીજી વખત વડા પ્રધાનપદ સુધી પહોંચાડવાનો શ્રેય પણ અમિત શાહને જ ...
13
14
2014ની લોકસભા ચૂંટણીનાં પરિણામોનું પુનરાવર્તન થયું હોય તેમ વધુ એક વાર ભાજપે ગુજરાતમાં 26 બેઠકો જીતી કૉંગ્રેસનો સફાયો કર્યો છે. આ ચૂંટણી પહેલાં ગુજરાતમાં રાજકીય સમીકરણો પણ ધારાસભ્યોના પક્ષપલટાને કારણે બદલાતાં રહ્યાં. પક્ષપલટાની રાજનીતિથી પક્ષ સામે ...
14
15
રાજકોટ લોકસભાની ચૂંટણીમાં જસદણ મતવિસ્તારમાં ભાજપના ઉમેદવારને ઓછી લીડ મળવાનો મુદ્દો હાલમાં ચોરેને ચોટે ચર્ચાઈ રહ્યો છે. આ મુદ્દે કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાઈને મંત્રી બનેલા કુંવરજી બાવળીયા અને ભરત બોગરા વચ્ચે શાબ્દિક ચર્ચાઓએ રાજકારણમાં ભારે ઉથલપાથલ ...
15
16
લોકસભા ચૂંટણી 2019માં મળેલી પ્રચંડ જીત પછી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પહેલીવાર વારાણસી પહોંચ્યા. જ્યા એયરપોટ પર બીજેપી કાર્યકર્તાઓએ તેમનુ ભવ્ય સ્વાગત કર્યુ. મોદી અહી 4.79 લાખ વોટના અંતરથી વારાણસી લોકસભા સીટ જીત્યા બાદ લોકોનો આભાર વ્યક્ત કરવા અને ...
16
17
લોકસભા ચૂંટણીમાં હારની સમીક્ષા માટે કરવામાં આવેલ કોંગ્રેસ કાર્યસમિતિની બેઠકમાં રાહુલ ગાંધીએ અધ્યક્ષ પદ છોડવાની રજૂઆત કરી. સીડબલ્યુસીએ રાહુલની આ રજુઆત નામંજૂર કરી દીધી. સીડબલ્યુસીના સભ્યોએ કહ્યુ કે પાર્ટીને રાહુલના માર્ગદર્શન અને નેતૃત્વની જરૂર છે. ...
17
18
દેશમાં પ્રચંડ બહુમતથી કમબેક કરનારી મોદી સરકાર સામે પડકારોનો પહાડ છે. કેટલાક પડકાર છેલ્લા પાંચ વર્ષ દરમિયાન સિસ્ટમ દ્વારા ઉપજેલા છે તો અનેક પડકારો ચૂંટણી જીતવા દરમિયાન કરવામાં આવેલ વચનોથી પણ ઉભા થયા છે. હવે મોદી સરકાર તેમાથી કેવી રીતે પાર આવશે. આ ...
18
19
લોકસભા ચૂંટણીમં મળેલ ઐતિહાસિક જીત પછી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દિલ્હી સ્થિત પાર્ટી ઓફિસમાં કાર્યકર્તાઓને સંબોધિત કર્યા. અ અ દરમિયાન તેમણે 3 વાતોનો ઉલ્લેખ કરતા જનતાને કહ્યુ કે મને આ ત્રણ તરાજૂમાં તોલતા રહેજો અને કમી દેખાય તો કોસતા રહેજો
19