Miscellaneous Health Tips 56

બુધવાર, 8 એપ્રિલ 2026
0

શું તમને પણ વાળમાં પરસેવો આવે છે ? તો સાવધાન આ મોટી બીમારીના સંકેત હોઈ શકે છે

ગુરુવાર,માર્ચ 2, 2023
0
1
તમારી દૈનિક ક્રિયામાં કેટલીક સરળ વાત શામેળ કરીને તમે તમારા માનસિક સ્વાસ્થયને હમેશા માટે હેલ્દી બનાવી રાખી શકો છો. આવો જાણી એવીજ 8 વાત જે મગજને હેલ્દી બનાવવા માટે તમે પોતે પણ કરવી જોઈએ.
1
2
Weak knee symptoms: ઘૂંટણ સ્વસ્થ હોવું ખૂબ જ જરૂરી છે. આ એટલા માટે છે કારણ કે તે શરીરની સૌથી જરૂરી મૂવમેન્ટ સાથે સંકળાયેલું છે. જો તેનાથી સંબંધિત એક પણ સમસ્યા થાય તો તે ચાલવામાં પણ સમસ્યા ઊભી કરી શકે છે. આવી સ્થિતિમાં આજે અમે તમને એવા લક્ષણો વિશે ...
2
3
દેશમાં ડેંગૂ અને કોરોના બાદ હવે એડીનોવાયરસનો મામલો સામે આવ્યો છે. પશ્ચિમબંગાળમાં 11 બાળકોમાં એડીનોવાયરસના સંક્રમણની ચોખવટ થઈ છે. તાવ, ખાંસી અને શ્વાસ લેવામાં તકલીફ બાદ તેમની તપાસ કરવામાં આવી હતી. કલકત્તામાં તેનુ એલર્ટ રજુ કરવામાં આવી
3
4
સારી Onion Peel Tea To Increase Immunity: રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરવા માટે ડુંગળીની ચા સૌથી સારી છે, તે શરદી અને ખાંસી માટે અસરકારક ઘરેલું ઉપાય પણ છે! Immunity Booster Drink: શિયાળામાં, તમારે ગરમ રહેવા માટે ફક્ત કેટલાક આવશ્યક ખોરાક લેવાની ...
4
4
5
પેટમાં સોય જેવો દુખાવો(Stomach ache causes) થવો, ઘણીવાર લોકો અવગણના કરે છે. પરંતુ, વાસ્તવમાં, તે શરીરને લગતી ઘણી સમસ્યાઓનો સંકેત પણ હોઈ શકે છે. વાસ્તવમાં, પેટમાં સોય જેવો દુખાવો એ સંકેત છે કે પેટની અંદરના ભાગમાં બધુ બરાબર નથી. આ ઉપરાંત, તે કિડની અને ...
5
6
ગરમીની ઋતુ સમય કરતા વહેલી આવી ચુકી છે. આ ઋતુમાં દરેકને અળઈઓનો સામનો કરવો પડે છે. તેમા ત્વચા પર લાલ-કાલા નાના નાના દાણા થઈ જાય છે. અળઈઓ મોટેભાગે ગરદનની આજુબાજુ અને પીઠના ઉપરના ભાગમાં થાય છે. ઘની વાર તેની સમસ્યા વધી જાય છે તો તે કમર નીચે, કોણી પાસે ...
6
7
શું તમે ગોરસ આમલી વિશે સાંભળ્યું છે અથવા તેનું સેવન કર્યું છે? વાસ્તવમાં, તે એક પ્રકારનું ફળ છે, તેને મદ્રાસ થોર્ન પણ કહેવામાં આવે છે. કેટલાક લોકો તેને જંગલી આમલી પણ કહે છે. જંગલ જલેબીનું ઝાડ કાંટાળી ઝાડીઓની જેમ ખીલે છે. દેખાવમાં આ ફળ આમલી અને ...
7
8
જો તમે પણ સવારના નાસ્તામાં શું બનાવવું તેની મૂંઝવણ, તો જાણો સ્વાદિષ્ટ ભોજન- ઓટમીલ સવારના નાસ્તામાં બનાવી શકાય છે, તે બનાવવા માટે ઝડપી તેમજ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે.
8
8
9
કુંવારપાઠું ના ફાયદા - એલોવેરાનો છોડ ઘરમાં સહેલાઈથી મુકી શકાય છે. એલોવેરાના છોડનો રંગ લીલો હોય છે. તેમાથી જે જેલ નીકળે છે તે આપણા સ્વાસ્થ્ય માટે લાભકારી હોય છે. એલોવેરા જૈલ, એલોવેરાનુ જ્યુસ આપણને જેટલુ અંદરથી હેલ્ધી રાખે છે. એટલુ જ બહારથી પણ આપણને ...
9
10
Walking in High Cholesterol: આજકાલ લોકોમાં હાઈ કોલેસ્ટ્રોલની સમસ્યા ઝડપથી વધી રહી છે. તેનું સૌથી મોટું કારણ ડાયેટ અને કસરતનો અભાવ છે. હકીકતમાં ખોરાકમાં અનહેલ્ધી ફેટનુ સેવન અને ટ્રાઇગ્લિસરાઈડ યુક્ત ખોરાક શરીરમાં કોલેસ્ટ્રોલનું વધવાનુ કારણ બની શકે ...
10
11
આજના સમયમાં દાંતની સમસ્યા ખૂબ જ સામાન્ય બની ગઈ છે, જે દરેક ઉંમરના લોકોમાં જોવા મળી રહી છે. બોર્ગેનપ્રોજેક્ટના અહેવાલ મુજબ, ભારતમાં લગભગ 85 થી 90 ટકા પુખ્ત વયના લોકોના દાંતમાં પોલાણ હોય છે. લગભગ 30 ટકા બાળકોના જડબા અને દાંત બરાબર નથી. ભારતમાં 50 ...
11
12
Eating curd in morning benefits:શું તમે પણ નાસ્તામાં દહીં ખાઓ છો? ક્યારેય વિચાર્યું છે કે આપણે શા માટે ખાઈએ છીએ? વાસ્તવમાં, નાસ્તામાં દહીં ખાવાની પરંપરા વર્ષોથી છે. પરંતુ સવાલ એ છે કે વિટામિન સીથી ભરપૂર આ ખોરાક સવારના નાસ્તામાં ખાવો જોઈએ કે નહીં. જો ...
12
13
શિયાળામાં આપણે ઘણી ગરમ વસ્તુઓ ખાધી છે અને ગરમી જલ્દી આવી ગઈ તો શરીરને ઠંડા થવાની તક મળી નથી. આવામાં પેટની ગરમી વધી શકે છે. સ્કિન સાથે જોડયેલે સમસ્યાઓ થઈ શકે છે અને એટલુ જ નહી હાથ પગમાં બળતરાની સમસ્યા પણ થઈ શકે છે.
13
14
રૂદ્રાક્ષમાં ભગવાન શિવનો અંશ માનવામાં આવે છે. તેનો મહિમા અને ચમત્કાર તેની શક્તિના વખાણ કરે છે. પુરાણો મુજબ રૂદ્રાક્ષ શિવના આંસુઓથી બને છે.
14
15
મોટાભાગના ઘરોમાં રાત્રે બચેલી રોટલીને લોકો ફેંકી દે છે. આવુ એ માટે કારણ્ણ કે વાસી રોટલી આરોગ્ય માટે ખૂબ જ ઘાતક માનવામા આવે છે. વાસી રોટલી ખાવાથી અનેક બીમારીઓ પણ થઈ શકે છે. આવામા બચેલો ખોરાક લોકો પાલતૂ જાનવરને ખવડાવી દે છે. કે પછી ફેંકી દે છે.
15
16
હાઈ બીપીમાં આદુ. હાઈ બીપીની સમસ્યા (Ginger for high blood pressure) અસલમાં તમને અનેક મોટી બીમારીઓ તરફ લઈ જઈ શકે છે. જી હા ઉલ્લેખનીય છે કે હાઈ બીપીની બીમારી જે પણ લોકોને હોય છે તેમનુ દિલ ધીમે ધીમમે કમજોર થવા માંડે છે
16
17
ઉનાળાના દિવસોમાં તડકામાં ઘૂમવાના કારણે લૂ લાગી જાય છે. એમાં તાવ અને બેચેની હોવાની સાથે ઉલ્ટી થઈ શકે છે. શરીરમાં પાણીની માત્રા ઓછી થઈ જાય છે. માથાના દુખાવા , ચક્કર , હાથ પગ-કાંપવું , નબળાઈ જેવા લક્ષણ જોવાય છે. એમે તમને એવા જ થોડા ઘરેલૂ ઉપાય જણાવી ...
17
18
દલીયા ખાવાના ફાયદા - થુલી કે દલિયા આરોગ્ય માટે ખૂવ ફાયદાકારી ગણાય છે જાણો તેના ફાયદા નાના બાળકોની માતાઓને દૂધ નથી આવે છે તો તેણે દૂધમાં મિક્સ કરી દલિયા ખાવુ જોઈએ
18
19
યુરિક એસિડ (uric acid) વધવાથી ગાઉટ રોગ થાય છે, જે શરીરના સાંધાઓને વધુ નુકસાન પહોંચાડે છે. જે લોકો માંસ, માછલી અને ઈંડા વગેરેનું સેવન કરે છે તેઓએ તેમના શરીરમાં યુરિક એસિડનું સ્તર નિયંત્રિત રાખવું જોઈએ. કારણ કે જો તે સતત વધતું રહે
19