Newsworld News National 299

મંગળવાર, 7 એપ્રિલ 2026
0

ઓડિસાના સ્વાસ્થ્યમંત્રી નબ કિશોર દાસ પર જીવલેણ હુમલો

રવિવાર,જાન્યુઆરી 29, 2023
0
1

-40° માં અસલી 'રેંચો'ની ભૂખ હડતાલ

રવિવાર,જાન્યુઆરી 29, 2023
પીગળતા ગ્લેશિયર તરફ દેશનું ધ્યાન દોરવા માટે, શિક્ષણવિદ અને પર્યાવરણ કાર્યકર્તા સોનમ વાંગચુક -20 ડિગ્રી તાપમાનમાં ઉપવાસ પર બેઠા હતા. તેમણે 26 જાન્યુઆરીથી પાંચ દિવસ સુધી 18 હજાર ફૂટથી વધુની
1
2
મધ્યપ્રદેશના મુરેનામાં શનિવારે ભારતીય વાયુસેનાના બે ફાઈટર પ્લેન ક્રેશ થતા ખળભળાટ મચી ગયો છે. અહેવાલો અનુસાર, મુરેનામાં સુખોઈ-30 અને મિરાજ 2000 ફાઈટર એરક્રાફ્ટ ક્રેશ થઈ ગયા. આ બંને એરક્રાફ્ટે ગ્વાલિયર એરબેઝથી ઉડાન ભરી હતી જ્યાં કવાયત ચાલી રહી હતી. આ ...
2
3
ઝારખંડની એક હોસ્પિટલ આગનો ગોળો બની ગઈ. ધનબાદમાં મોડી રાત્રે એક ખાનગી હોસ્પિટલમાં લાગેલી આગમાં ડૉક્ટર દંપતી સહિત કુલ 6 લોકોના મોત થયા છે. ડોક્ટર તેમના પરિવાર સાથે હોસ્પિટલના પહેલા માળે રહેતા હતા. જણાવવામાં આવી રહ્યું છે કે પહેલા સ્ટોર રૂમમાં આગ લાગી ...
3
4
Gujarat Board 10 And 12th Exam Time Table : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12 ની બોર્ડની પરીક્ષા માટેનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. 14 માર્ચથી બોર્ડની પરીક્ષા શરૂ થશે. ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષા 14 ...
4
4
5
ભારતીય સ્ટેટ બેંક (SBI) એ તેમના ગ્રાહકોએ સૂચિત કર્યો છે કે 30-31 જાન્યુઆરીને યુનિયન ફોરમ ઑફ બેંક યુનિયંસ (UFBU) દ્વારા આહુત આવનારા બે દિવસીય બેંક હડતાળને કારણે તેની શાખાઓમાં બેંકિંગ સેવાઓ પ્રભાવિત થઈ શકે છે
5
6
ઉત્તર પ્રદેશના ગોરખપુરમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં એક 70 વર્ષના વ્યક્તિએ તેની 28 વર્ષની વહુ સાથે લગ્ન કર્યા. આ મામલો ગોરખપુર જિલ્લાના છપિયા ઉમરો ગામનો છે. કપલની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.
6
7
Pariksha Pe Charcha With Modi: આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પરિક્ષા પે ચર્ચા કાર્યક્રમ દ્વારા 38 લાખ વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરી રહ્યા છે. PM મોદી બાળકોને પરીક્ષાના તણાવથી બચવા માટે ટિપ્સ આપી રહ્યા છે. PM મોદી આજે બાળકો સાથે પરિક્ષા પે ચર્ચાની 6ઠ્ઠી ...
7
8
ગણતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ પદ્મ પુરસ્કારોની જાહેરાત કરવામાં આવી હતી. સમાજવાદી પાર્ટીના સ્થાપક મુલાયમ સિંહ યાદવ (મરણોત્તર)ને પદ્મ વિભૂષણથી સન્માનિત કરવામાં આવશે. મુલાયમ સિંહ સહિત કુલ 6 હસ્તીઓને પદ્મ વિભૂષણથી સન્માનિત કરવામાં આવશે જ્યારે 9 હસ્તીઓને ...
8
8
9
ઉત્તર પ્રદેશના અલીગઢના એક કથિત ભૂતનો એક સીસીટીવી વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.સીસીટીવી ફૂટેજમાં અચાનક ભૂત દેખાતા અલીગઢ વિસ્તારમાં લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે.
9
10
મહારાષ્ટ્ર (Maharashtra News)ના પુણેમાં એક યુવક પરિણિત મહિલાને ભગાડીને લઈ ગયો. જેનો આધાત યુવકના પિતાને એવો લાગ્યો કે તેમણે આખા પરિવાર સહિત આત્મહત્યા કરી લીધી. ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રના પુણે જીલ્લામાં નદીના કિનારે ત્રણ બાળકો સહિત એક જ પરિવારના સાત ...
10
11
દિલ્હીની જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી (જેએનયુ)માં બીબીસીની ડૉક્યુમેન્ટરી 'ઇન્ડિયા: ધ મોદી ક્વેશ્ચન'ના સ્ક્રીનિંગ દરમિયાન ડૉક્યુમેન્ટરી જોતાં વિદ્યાર્થીઓ પર પથ્થરમારો થયો છે.
11
12
અમેરિકાના પૂર્વ વિદેશ મંત્રી માઈક પોમ્પિયોએ દાવો કર્યો છે કે ભારતના પૂર્વ વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે તેમને કહ્યું હતું કે બાલાકોટ સર્જિકલ સ્ટ્રાઈક બાદ પાકિસ્તાન પરમાણુ હુમલાની તૈયારી કરી રહ્યું છે. તેમણે કહ્યું કે જ્યારે સુષ્મા સ્વરાજે તેમને ફોન ...
12
13
સોશિયલ મીડિયા પર દાવો કરવામાં આવી રહ્યો છે કે આ વીડિયો પણ લખનઉનો જ છે તે લખનઉના લોહિયા પથનો માનવામાં આવી રહ્યો છે, જ્યાં કપલ્સ કારની સનરૂફ ખોલીને રોમાન્સ કરતા જોવા મળે છે.
13
14
Earthqauke In Delhi:દિલ્હી-NCRમાં 30 સેકન્ડથી વધુ સમય સુધી ભૂકંપના આંચકા અનુભવાયા
14
15
કેરળના આરોગ્ય વિભાગે સોમવારે એર્નાકુલમ જિલ્લામાં નોરોવાયરસના બે કેસની પુષ્ટિ કરી છે. આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર, ધોરણ 1 ના બે વિદ્યાર્થીઓ નોરોવાયરસ માટે પોઝિટિવ આવ્યા છે. બંને વિદ્યાર્થીઓમાં ઝાડા અને ઉલ્ટીના લક્ષણો જોવા મળ્યા હતા, જે બાદ તેમનો ...
15
16
ભારતમાં કોરોના વાયરસના કેસ ચોક્કસપણે ઓછા થયા છે, પરંતુ વધુ એક નવા વાયરસે દેશમાં તણાવ વધાર્યો છે. ચીન સહિત વિશ્વના ઘણા વિસ્તારોમાં કોરોના હજુ પણ હાહાકાર મચાવી રહ્યો છે, ત્યારે ભારતના કેરળ રાજ્યમાં એક નવા વાયરસે દસ્તક આપી છે. અગાઉ, જ્યારે દેશમાં પ્રથમ ...
16
17
છેલ્લા કેટલાક દિવસોથી રામચરિતમાનસની ચર્ચામાં વધુ એક નામ ઉમેરાયું છે. ઉત્તર પ્રદેશના પૂર્વ મંત્રી અને સમાજવાદી પાર્ટીના નેતા સ્વામી પ્રસાદ મૌર્યે કહ્યું છે કે રામચરિતમાનસ બકવાસ છે, તેના કેટલાક ભાગો પર પ્રતિબંધ મૂકવો જોઈએ.
17
18
તમિલનાડુના અરક્કોનમમાં મંડીયામ્મન મંદિરમાં માયિલેરુ તહેવારનાઉત્સવ દરમિયાન ક્રેન પડી હતી. આ અકસ્માતમાં 4 લોકોના મોત થયા છે. જ્યારે 9 લોકો ઘાયલ થયા છે. પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે ક્રેનના સંચાલકોની અટકાયત કરવામાં આવી છે. ઉત્સવમાં ક્રેનનો ઉપયોગ કરવાની ...
18
19
બારાબાંકીમાં તહેસીલદારના ઠપકાથી દુખ થતા હૈદરગઢમાં આયોજીત સંપૂર્ણ સમાધાન દિવસના દરમિયાનજ કાનૂનગોના મુંશીએ પેટ્રોલ નાખીને આગ લગાવી નાખી. ગંભીર સ્થિતિમાં તેને લખનૌ હાયર સેંટર મેડિકલ કોલેજ રેકર કરી નાખ્યુ ચે. અત્યારે ઘટના પછી તાલુકામાં હોબાળો મચી ગયો. ...
19