0
ભાવનગરની મહિલા કોલેજનાં આચાર્યએ વિદ્યાર્થિનીઓને ભાજપના સભ્ય બનવા આદેશ કર્યો, રાજીનામું આપવું પડ્યું
સોમવાર,જૂન 27, 2022
0
1
રાજકોટ ટ્રાફિક ACPએ લોકોને ગત તારીખ 26મી જૂન 2022 પહેલા રાજકોટવાસીઓને બાકી રહેલા ઈ-મેમો ભરવાની તાકીદ આપી હતી
1
2
ગુરુવાર,સપ્ટેમ્બર 17, 2020
ગુજરાતમાં કોરોનાનો આંકડો 1,17,709ની પાર પહોંચી ગયો છે. 117709 માંથી 98256 સ્વસ્થ થઈ ગયા છે. દુર્ભાગ્યે, ગુજરાતમાં કોરોનાવાયરસને કારણે 3257 દર્દીઓનાં મોત નીપજ્યાં છે. 16,196 દર્દીઓ હજી પણ હોસ્પિટલમાં છે અને સ્વસ્થ થઈ રહ્યા છે.
2
3
મંગળવાર,સપ્ટેમ્બર 15, 2020
રાજકોટમાં કોરોનાના કેસની સંખ્યા 149 એટલે કે 150ની નજીક આવી છે. બીજી તરફ 24 કલાકમાં 31 પોઝિટિવ દર્દીઓનાં મોત નીપજ્યા છે. જેા કે તે પૈકી કેટલા પાછળ કોવિડ કારણભૂત છે તે ડેથ ઓડિટ કમિટી નક્કી કરશે. ગ્રામ્ય વિસ્તારના 654 દર્દી સારવાર હેઠળ છે અને કુલ કેસ ...
3
4
સોમવાર,સપ્ટેમ્બર 14, 2020
ગુજરાતમાં કોરોના વાયરસનો પ્રકોપ તાંડવ મચાવી રહ્યો છે તેથી રાજ્યમાં સ્થિતિ ચિંતાજનક સ્તરે પહોંચી ગઇ છે. ગુજરાતમાં કોરોનાનો આંકડો 1,12,000ની પાર પહોંચી ગયો છે. રાજકોટથી વધુ એક ચિંતાજનક સમાચાર સામે આવી રહ્યા છે અહિં એક દિવસમાં કોવિડ હોસ્પિટલમાં વધુ 36 ...
4
5
સૌરાષ્ટ્રમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. ત્યારે રાજકોટમાં છેલ્લા એક મહિનાથી કોરોનાના કેસમાં દિવસેને દિવસે વધારો થતો જાય છે. કોરોનાને અંકુશમાં લેવા માટે આજે શુક્રવારે રાજ્યના આરોગ્ય અગ્રસચિવ જયંતી રવિ રાજકોટ દોડી આવ્યા છે. જયંતી રવિએ રાજકોટ કલેક્ટર ...
5
6
કોરોના કહેરને લઇને સંક્રમણ વધુ ફેલાઈ નહીં તે માટે સૌરાષ્ટ્રના માર્કેટ યાર્ડો બંધ જાહેર કરી રહ્યા છે. શું સૌરાષ્ટ્રના યાર્ડોમાં કોરોના સંક્રમણ વધી રહ્યું છે? તેવો સવાલ લોકોમાં ઉઠ્યો છે. આજે રાજકોટ માર્કેટ યાર્ડ દ્વારા 1 ઓગસ્ટથી 15 દિવસ સુધી બંધ રહેશે ...
6
7
આજે સવારે ગુજરાત અને હિમાચલ પ્રદેશમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ગુજરાતના રાજકોટ ખાતે સવારે :40.:40૦ વાગ્યે અને હિમાચલ પ્રદેશના ઉનામાં સવારે :4::47 કલાકે પૃથ્વી હલાવવામાં આવે છે. સિસ્મોલોજી માટેના નેશનલ સેન્ટરએ આ માહિતી આપી છે.
7
8
એર ઇન્ડિયા 14 જુલાઈથી રાજકોટથી દિલ્હી વાયા સુરત નવી ફ્લાઈટ શરૂ કરી રહ્યું છે. લોકડાઉનના સમયથી રાજકોટથી દિલ્હીની ફ્લાઈટ ત્રણ મહિનાથી બંધ છે ત્યારે હવે આગામી એક પખવાડિયા બાદ એર ઇન્ડિયા ફરી નવા શિડ્યૂલ સાથે રાજકોટથી દિલ્હી નવી ફ્લાઈટ શરૂ કરી રહ્યું છે. ...
8
9
રાજકોટમાં કોંગ્રેસે પેટ્રોલ ડિઝલના ભાવ વધારાનો વિરોધ કર્યો, સામાજિક અંતરના ઘજાગરા ઉડ્યા
9
10
રાજકોટ-જૂનાગઢ બસ રદ થતા મુસાફરો રઝળી પડતા હોબાળો મચાવ્યો
10
11
માસ્ક નહીં પહેર્યું હોય તો ઘરે ઈ મેમો પહોંચી જશે, 397 લોકોને મોકલી દેવાયા
11
12
Rajkot Gondal Highway-રાજકોટ- ગોંડલ નેશનલ હાઇવે પર 5 કિમી સુધી વાહનોની લાઇન લાગી
12
13
રાજકોટમાં લોકડાઉનને લીધે બેકારીથી કંટાળીને આપઘાત કર્યો
13
14
નવી ડિસ્ચાર્જ પોલીસી પ્રમાણે રાજકોટમાં એક સાથે 17 કોરોના દર્દીઓને રજા
14
15
રાજકોટમાં ગરીબોને ડુંગળીનું દાન કરતાં કોંગ્રેસના કોર્પોરેટરની અટકાયત
15
16
રાજકોટમાં 1 લાખમાંથી 50,000 જેટલા પરપ્રાંતીય મજૂરો વતનની વાટે
16
17
રાજકોટમાં હવેથી તમાકુ ખાનાર સામે કેસ નોંધાશેઃ પોલીસ કમિશ્નરનો આદેશ
17
18
સૌરાષ્ટ્રમાં બપોર બાદ વાતાવરણમાં પલ્ટો જોવા મળ્યો છે. કાળા ડિબાંગ વાદળો સાથે આકાશ ઘેરાયું છે. ત્યારે બાબરા અને જસદણ પંથકમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો. બાબરાના કોટડાપીઠા, પીર
18
19
રાજકોટના જંગલેશ્વરમાં વધુ પાંચ પોઝીટીવ કેસ : તમામને લોકલ ચેપ
19