મંગળવાર, 12 ડિસેમ્બર 2023
0

ગુરૂવારે રાત્રે રાજકોટમાં વંદે ભારત ટ્રેન પર પથ્થરમારો, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ ટ્રેનમાં હતાં

શુક્રવાર,ડિસેમ્બર 8, 2023
0
1
રાજ્યમાં સતત રખડતા શ્વાનનો આતંક વધી રહ્યો છે. જ્યાં માસુમ બાળકો તેમનો ભોગ બની રહ્યા છે. આ વચ્ચે એક મોટી ઘટના સામે આવી છે. જંગલેશ્વર વિસ્તારમાં 4 વર્ષની બાળકીને રખડતાં કૂતરાઓએ ફાડી ખાધી હતી. 7-8 રખડતાં શ્વાન બાળકી પર તુટી પડતાં તેનું સ્થળ પર તડપી ...
1
2
રાજકોટ જિલ્લાના ઉપલેટા પાસે આવેલ લાઠ ગામે હેવાન પિતાએ પોતાની જ 17 વર્ષની સગીર દીકરી ઉપર દુષ્કર્મ આચરતા ખળભળાટ મચી જવા પામ્યો છે. હવસખોર પિતા 6 મહિનાથી સગીર દીકરીનો દેહ પિંખતો હોવાનું સામે આવ્યું છે. પાટણવાવ પોલીસે હાલ દુષ્કર્મની ફરિયાદ નોંધી ...
2
3
ગુજરાતમાં બે દિવસ પહેલા થયેલા માવઠાને કારણે શિયાળુ પાકને ભારે નુકસાન પહોંચ્યું છે. સરકારે પાક નુકસાની માટેની સહાય ચૂકવવા માટે સરવે હાથ ધરવાની તૈયારી કરી છે. આ સરવે પૂર્ણ થયા બાદ ખેડૂતોને તેમના પાકની નુકસાનીની સહાય મળશે.
3
4
રાજકોટ જામનગર રોડ પર માધાપર ચોક નજીક વિસ્તારમાં રહેતી સગીર વયની વિદ્યાર્થિનીનું કોઈ અજાણયો શખસ અપહરણ કરી ગયાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઇ હતી. જે બાદ તપાસ હાથ ધરવામાં આવતા સગીરાની સ્કુલનો શિક્ષક જ વિદ્યાર્થિનીનું અપહરણ કરી નાસી છૂટ્યો હોવાનું અને ...
4
4
5
દિવાળીના તહેવારને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. આ દરમિયાન હવે રાજકોટથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. વાત જાણે એમ છે કે, રાજકોટમાં દિવાળીના તહેવારને લઈ પોલીસ કમિશ્નરનું જાહેરનામું સામે આવ્યું છે.
5
6
ગુજરાતમાં આગામી સમયમાં દિવાળીનો તહેવાર ધૂમધામથી ઉજવાશે. લોકો તહેવારની સિઝનમાં પોતાના વતન તરફ પ્રયાણ કરશે. ત્યારે મુસાફરોને કોઈ પણ પ્રકારની અસુવિધાનો સામનો ના કરવો પડે તે માટે એસટી વિભાગ દ્વારા વધારાની બસો દોડાવાનું આયોજન કરવામાં આવ્યું છે
6
7
રાજકોટ જિલ્લાના પડધરી નજીક યુવતીની હત્યા કરી લાશ સળગાવી નાખી હોવાની ઘટના સામે આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે. મૃતદેહ મળ્યા બાદ પોસ્ટમોર્ટમ કરાવવામાં આવતા બનાવ હત્યાનો હોવાનું સામે આવતા પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે
7
8
રાજકોટના લક્ષ્મીનગર વિસ્તારમાંથી ગુમ થયેલી બાળકીની માથું છૂંદેલી હાલતમાં લાશ મળી આવી હતી. જે મામલે પોલીસે ત્રણ આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
8
8
9
વેરાવળની એક્સિસ બેન્કમાં ધીરાણ સામે ગીરવી મૂકવામાં આવેલા એક જ સોનાનાં ઘરેણાં પર અનેક વખતે લોન લેવાનું કરોડો રૂપિયાનું કૌભાંડ સામે આવ્યું છે. આ કૌભાંડ અંગે વેરાવળ પોલીસમાં બેન્કના જ ત્રણેય કર્મચારી સામે ગુનો દાખલ થયો છે
9
10
રાજકોટમાં ગણપતિ મહોત્સવ અંતર્ગત રેસકોર્સમાં શહેર ભાજપ દ્વારા ગણેશોત્સવનું આયોજન કરાયું છે. જેમાં રોજ વિવિધ સ્પર્ધાઓ રાખવામાં આવી રહી છે. ગઈકાલે ભાજપ આયોજિત ગણેશ મહોત્સવમાં લાડુ સ્પર્ધા યોજવામાં આવી હતી. જેમાં સરપદડ ગામના 73 વર્ષના લાડુવીર ગોવિંદભાઈ ...
10
11
રાજકોટમાં ગણેસ વિર્સજન કરતા સમયે ડૂબી જતા મામા-ભાણેજના મોત થયા છે. આજીડેમમાં ડૂબી જતા બન્નેના મોત નિપજ્યા છે. કોઠારિયા રોડ પર આવેલી મણિનગર સોસાયટીમાંથી મામા-ભાણેજ ગણેશ વિર્સજન માટે આજીડેમ ગયા હતા.
11
12
ભારત સહિત દુનિયામાં રીલ્સ બનાવવાનુ ઘેલુ એવુ લોકોને લાગ્યુ છે કે તે ફેમસ થવા બધા નિયમો ભૂલી જાય છે અને ઘણીવાર પોતાનો જીવ મુસીબતમાં નાખતા પણ વિચારતા નથી
12
13
રાજકોટમાં છેલ્લા 24 કલાકમાં હાર્ટ એટેકથી ત્રણ યુવાનોના મોત, જન્માષ્ટમીનો તહેવાર માતમમાં ફેરવાયો રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી યુવાનોમાં હાર્ટ એટેકથી થતા મોતની ઘટનાઓ સામે આવી રહી છે ત્યારે રાજકોટમાં જન્માષ્ટમીના પર્વ પર જ હાર્ટ એટેકથી ત્રણ લોકોના મોત ...
13
14
રાજકોટઃ ગુજરાતમાં મંદિરોમાં ટુંકા વસ્ત્રો પહેરીને પ્રવેશ કરવાની મનાઈ ફરમાવવામાં આવી છે. ત્યારે હવે રાજકોટની તમામ સ્કૂલો દ્વારા પણ વાલીઓ માટે આ પ્રકારનો નિર્ણય લેવામાં આવ્યો છે.રાજકોટ શાળા સંચાલક મંડળ દ્વારા વિદ્યાર્થીઓના વાલીઓને અપીલ કરવામાં આવી છે ...
14
15
ગુજરાતમાં ચોમાસાની ઋતુમાં અમદાવાદ બાદ રાજકોટમાં પણ ડેન્ગ્યૂ જીવલેણ બન્યો છે. ડેન્ગ્યૂના કારણે રાજકોટમાં એક બાળકીનું મોત થયું છે. 2 દિવસની સારવાર બાદ 4 વર્ષની બાળકીનું ડેન્ગ્યૂથી મોત થયુ છે.
15
16
રાજકોટથી ઇન્દોર ફ્લાઈટની શરૂઆત થઈ છે. આજે સવારે 8.30 વાગ્યે ઈન્ડિગોની ફ્લાઈટ ઈન્દોરથી રાજકોટ એરપોર્ટ પર પહોંચી હતી. જ્યાં તેનું વોટર કેનનની મદદથી સ્વાગત કરવામાં આવ્યું હતું અને પછી આ ફ્લાઈટ પરત રાજકોટથી ઈન્દોર જવા માટે ફરી ઉડાન ભરી હતી. ઉલ્લેખનીય છે ...
16
17
નાથદ્વારા જતાં ભાવિકો માટે ખુશખબર, રાજકોટ-ઉદયપુર વચ્ચે 21મીથી ડેઈલી ફ્લાઈટ રાજકોટથી -નાથદ્વારા જતા ભાવિકો માટે ખુશખબરા . ધંધાર્થે ઉદયપુર અને દર્શન માટે નાથદ્વારા જતાં લોકો
17
18
ગુજરાતના રાજકોટમાં બાળકોનો એક પ્રિય મંદિર છે. આ મદિરમાં એવુ માનવમા આવે છે કે જીવંતિકા માતાનુ આ સ્થાન 150 વર્ષ જૂનુ છે. ત્યારે રાજકોટના રજપુતપરામાં જીવંતિકા માતાનું એક અનોખું મંદિર આવેલું છે. અહીં પ્રસાદરૂપે માતાજીને ભોગમાં પાણીપુરી, પિઝા અને હોટડોગ ...
18
19
એસ.ટી નિગમ દ્વારા બસની મુસાફરી કરતા મુસાફરો માટે દસ વર્ષ પછી ભાડા વધારો કરવામાં આવ્યો છે અમદાવાદ વચ્ચેની એસ.ટી બસમાં મુસાફરી માટે 29 ભાડું ચૂકવવા પડશે.
19