0
ગુજરાત કોરોના અપડેટ: 24 કલાકમાં નોંધાયા 298 નવા કેસ, 5 લોકોના મોત
બુધવાર,જૂન 16, 2021
0
1
પીએમ નરેન્દ્ર મોદી (Narendra Modi) કોરોના યોદ્ધાઓ (corona warriors) માટે નવી ભેટ લઈને આવવાના છે. 18 જૂનના સવારે 11 વાગે વીડિયો કૉન્ફ્રેસિંગ દ્વારા પીએમ Covid-19 ફ્રંટલાઈન વર્કર્સ (Frontline workers) માટે કસ્ટમાઈજ્ડ ક્રેશ કોર્સ (Customized Crash ...
1
2
પશ્ચિમ બંગાળ ચૂંટણી પહેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની વધતી દાઢીના સમાચાર ચર્ચામાં હતા. પીએમની દાઢીને લઈને વિપક્ષ પણ અનેકવાર કટાક્ષ કરી ચુકી છે. હવે એકવાર ફરી પીએમ મોદીની દાઢી ચર્ચાનો વિષય છે. ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રના એક ચાવાળાએ પ્રધાનમંત્રીને ...
2
3
અમદાવાદ શહેરમાં મોબાઈલ એપ દ્વારા ગેમ્સ રમાડી નફો થાય તેમાંથી રોજનું 1 ટકા રીટર્ન ઓફ ઈન્વેસ્ટમેન્ટ આપવાની લાલતે છેતરપિંડી આચરનારી કંપનીનો પર્દાફાશ થયો છે. જેમાં 4 આરોપીઓ સામે ગુનો દાખલ કર્યો છે. ઓગસ્ટ 2020થી ચાલુ થયેલી આ છેતરપિંડીમાં કંપની દ્વારા ...
3
4
આગામી 13 જુલાઈના રોજ અમદાવાદ શહેરમાં ભગવાન જગન્નાથની 144મી રથયાત્રા કોરોનાની સ્થિતિને ધ્યાનમાં રાખી કાઢવાનો નિર્ણય લેવામાં આવશે. જો કે અમદાવાદ શહેર પોલીસે રથયાત્રાને લઈ તૈયારીઓ શરૂ કરી દીધી છે. આજે રથયાત્રાના રૂટ પર અતિસંવેદનશીલ વિસ્તાર એવા ...
4
5
દેશમાં કોરોનાની મહામારીની ત્રીજી લહેરની પણ શક્યતાઓ સેવવામાં આવી છે. ત્યારે ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ એજ્યુકેશન અને રિસર્ચ(પુણે) દ્વારા રિસ્ક ધરાવતા 446 સિટી સાથે હેઝાર્ડ મેપ તૈયાર કરવામાં આવ્યો છે. કોરોનાની મહામારીમાં ટ્રાવેલ કરવામાં સૌથી વધુ ...
5
6
આણંદના તારાપુર ઇન્દ્રાજ નજીક વહેલી સવારે ઇકો કાર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં એક જ પરિવારના 10 લોકોના દુખદ મોત થયા હતા. આ અકસ્માતના પગલે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આણંદ જિલ્લાના તારાપુર ઇન્દ્રણજ ગામ નજીક બુધવારે સવારે ...
6
7
દેશમાં કોરોના વિરુદ્ધ વેક્સીનેશનનુ કામ જોરો પર છે. પણ વેક્સીનને લઈને અનેક પ્રકારના મામલા સામે આવી રહ્યા છે. કોરોના વેક્સીનને લઈને શરૂઆતમાં અનેક સવાલ પણ ઉભા કરવામાં આવ્યા હતા. આ વચ્ચે ભારત બાયોટેકની કો-વેક્સીનને લઈને કોંગ્રેસ નેતા ગૌરવ પાંઘી દ્વારા ...
7
8
દેશમાં કોરોના વેક્સીનેશન અભિયાનને ઝડપી બનાવવા માટે ભારત સરકારે વેક્સીનેશનના નિયમમાં કેટલાક ફેરફાર કર્યા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે (Union Health Ministry) એ કોવિન એપ (CoWIN App) નોંધણીની અનિવાર્યતાને ખતમ કરી નાખી છે. હવે લોકો સીધા કોવિડ ...
8
9
આગામી વર્ષે થનારા અનેક રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી પહેલા રાજનીતિક ગતિવિધિઓ ઝડપી થઈ ગઈ છે. બુધવારે પણ ભારતીય જનતા પાર્ટીમાં ભરતી અભિયાન ચાલુ રહ્યુ. બીજેપીમાં બુધવારે પંજાબ ચૂંટણી પહેલા અનેક મોટી હસ્તીઓએ પાર્ટી જોઈન કરી.
9
10
આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમથી એક દુ:ખદાયક ઘટના સામે આવી છે. જ્યાં એક સગીર છોકરાએ આત્મહત્યા કરી હતી કારણ કે તેના માતા- પિતાએ તેને કૂતરાને ઘરમાં ઉછેરવા લાવવાની ના પાડી હતી. આ દુખદ ઘટના આંધ્રપ્રદેશના કાંઠેનો શહેર વિશાખાપટ્ટનમમાં સોમવારે થઈ. શહરના ...
10
11
કોરોનાને કારણે છેલ્લાં બે વર્ષથી ગુજરાત સહિત દેશભરમાં ઓનલાઈન શિક્ષણ ચાલી રહ્યું છે. હવે બાળકોની સાથે ગુજરાત ભાજપના ધારાસભ્યોથી માંડીને નેતાઓનું પણ ઓનલાઈન શિક્ષણ શરૂ થશે. એમાં રાષ્ટ્રીય સ્તરથી પ્રદેશ સ્તરની ચૂંટણીની તૈયારીઓ માટેના કાર્યક્રમોની બેઠકો ...
11
12
ધોરણ-10માં માસ પ્રમોશન આપ્યા બાદ હવે વિદ્યાર્થી અને વાલીઓ પરિણામની રાહ જોઈ રહ્યા છે. એવામાં આગામી 25મી જૂનના રોજ ધોરણ-10નું પરિણામ જાહેર થવાની શક્યતાઓ છે. આ પરિણામ ધોરણ-9ની સામાયિક કસોટી અને ધોરણ-10ની એકમ કસોટીના આધારે તૈયાર કરવામાં આવશે. જેમાં 80 ...
12
13
રાજ્યમાં સતત વધી રહેલા દુષ્કર્મ અને ગુનાઓની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે. ત્યારે સુરતના ઉમરપાડા વધુ સનસનીખેજ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આ ઘટના બાદ પોલીસ છબિને લાંછન લાગે તે પ્રકારનું કૃત્ય એક કોન્સેબલે આચર્યું છે.
13
14
ગુજરાતના આણંદ શહેરમાં એક 30 વર્ષીય યુવકે પોતાની બે માસૂમ દિકરીને ઝેર આપ્યા બાદ પોતે ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી છે. યુવકની પત્નીનું થોડા દિવસો પહેલાં નિધન થયું હતું. ત્યારબાદ યુવક સદમામાં હતો. પતિ-પત્ની બંને મજૂરી કરતા હતા.
14
15
આણંદના તારાપુર ઇન્દ્રાજ નજીક વહેલી સવારે ઇકો કાર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં એક જ પરિવારના 10 લોકોના દુખદ મોત થયા હતા.
15
16
ભારતના ઘણા ભાગોમાં ચોમાસાની એંટ્રી થઈ ગઈ છે. ભારે વરસાદ સાથે દેશભરના અનેક રાજ્યોમાં ચોમાસાની અસર જોવા મળી રહી છે. મહારાષ્ટ્રથી બિહાર સુધી ભારે વરસાદ પડી રહ્યો છે. મુંબઇમાં ભારે વરસાદને ધ્યાનમાં રાખીને ઓરેંજ એલર્ટ રજુ કરવામાં આવ્યુ હતુ. યુપીના અનેક ...
16
17
ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે 18 જૂનથી સાઉથૈમ્પ્ટનમાં રમાનાર આઇસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ મેચ માટે બીસીસીઆઈએ ટીમ ઈન્ડિયાની જાહેરાત કરી છે. મંગળવારે બીસીસીઆઈએ ફાઈનલ મેચ માટે 15 સભ્યોની ટીમ ઈન્ડિયાની જાહેરાત કરી હતી. કેપ્ટન વિરાટ કોહલીના ...
17
18
દેશભર સહિત રાજ્યમાં કોરોના મહામારીએ હાહાકાર મચાવ્યા બાદ હવે લોકો માટે રાહતના સમાચાર સામે આવી રહ્યા છે. રાજ્યમાં કોરોના વાયરસના કેસમાં સતત ઘટાડો થઈ છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 400 ની નીચે કોરોનાના કેસો પહોંચી ગયા છે. તો બીજી તરફ મોતના આંકડામાં પણ ...
18
19
ભાવનગર જિલ્લાના મોતીવાવડી ગામમાં એક તળાવમાં ડૂબતાં બે ભાઇઓ સહિત ચાર છોકરાના મોત થયા છે. ગારિયાધર પોલીસ સ્ટેશનના એક અધિકારીએ જણાવ્યું હતું કે 10 થી13 વર્ષની ઉંમરના ચાર બાળકોની લાશ બચાવકર્મીઓએ સોમવારે મોડી રાત્રે બહાર કાઢી હતી. તેમણે જણાવ્યું કે રાજ્ય ...
19