0
કોરોનાની ત્રીજી વેવમાં તકલીફો ના થાય તે માટેનો એક્શન પ્લાન રજુ કર્યો
સોમવાર,જૂન 14, 2021
0
1
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આજે એક દિવસના ગુજરાતના પ્રવાસે છે. તેમણે આજે અમદાવાદમાં પ્રેસ કોન્ફરન્સ સંબોધી હતી. જેમાં તેમણે ગુજરાતની ખરાબ સ્થિતિ પાછળ ભાજપ-કોંગ્રેસનું કારસ્તાન ગણાવી દીધું હતું. સાથે જ તેમણે કહ્યું હતું કે, ભાજપને જરૂર પડી ...
1
2
ગુજરાતમાં આગામી વિધાનસભાની ચૂંટણીને લઇને ભાજપ કોંગ્રેસ અને આપ ત્રણેય પક્ષોએ તૈયારી શરૂ કરી દીધી છે. આજે ગુજરાતની મુલાકાતે આવેલા અરવિંદ કેજરીવાલે મોટી જાહેરાત કરતાં કહ્યું કે આમ આદમી પાર્ટી ગુજરાતની વિધાનસભાની ચૂંટણીમાં તમામ 182 સીટો પર પોતાના ...
2
3
પંજાબથી લઇને યૂપીની ચૂંટણી લડનાર આમ આદમી પાર્ટી હવે ગુજરાત વિધાનસભામાં તાલ ઠોકવા માટે તૈયાર છે. પાર્ટીના સંયોજન અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે સોમવારે જાહેરાત કરી છે કે આપ ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં તમામ સીટો પર ચૂંટણી લડશે. તેમણે તેના ...
3
4
મહારાષ્ટ્રના નાસિકના એક વ્યકિતના વાઈરલ વીડિયો બાદ વલસાડમાં પણ એક વ્યકિતના શરીર પર સ્ટીલના ચલણી સિક્કા અને ચમચી ચોંટી જતી હોવાનું સામે આવ્યું છે. વલસાડના નાની ખત્રીવાડમાં આવેલી જવેલર્સના સંપતસિંગ રાજપુરોહિત દ્રારા આજ રોજ સમાચારપત્રમાં ઘટના વાંચીને ...
4
5
હની ટ્રેપ કે ખાખીટ્રેપમાં ધરપકડનો સિલસિલો યથાવત રહ્યો છે. અગાઉ મહિલા પીઆઈ અને હેડ કોન્સ્ટેબલની ધરપકડ બાદ આજે વધુ એક પીએસઆઈની ધરપકડ કરવામાં આવી છે. ઉપરાંત તપાસ દરમિયાન 4 વેપારી પાસેથી 26 લાખ રૂપિયા આ ગેંગે પડાવ્યા હોવાનુ સામે આવ્યું છે.
5
6
આજે દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અમદાવાદમાં નવરંગપુરા ખાતે આવેલા નવા પ્રદેશ કાર્યાલયનું ઉદ્ઘાટન કરવા માટે આવ્યા છે. વલ્લભસદન ખાતે પ્રેસ સંબોધન કર્યા બાદ અરવિંદ કેજરીવાલ નવરંગપુરા પ્રદેશ કાર્યાલયનું ઉદ્ઘાટન કરવા પહોંચ્યા ત્યારે ત્યાં હાજર આમ ...
6
7
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ એક દિવસની અમદાવાદની મુલાકાતે છે ત્યારે આજે અર્જવિંડ કેજરીવાલ એરપોર્ટે સીધા શાહીબાગ સર્કિટ હાઉસ પહોંચ્યા છે.આમ આદમી પાર્ટીના પ્રમુખ તરીકે પણ ઓળખતા કેજરીવાલ આજે અન્ય નેતાઓની જેમ જ વિશાળ કાફલા સાથે અમદાવાદ પહોંચ્યા ...
7
8
દેશભર સહિત રાજ્યમાં કોરોના મહામારીએ હાહાકાર મચાવ્યા બાદ હવે લોકો માટે રાહતના સમાચાર સામે આવી રહ્યા છે. રાજ્યમાં કોરોના વાયરસના કેસમાં સતત ઘટાડો થઈ છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 500 ની નીચે કોરોનાના કેસો પહોંચી ગયા છે. તો બીજી તરફ મોતના આંકડામાં પણ ...
8
9
ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 70 હજાર 421 નવા કેસ આવ્યા છે. 31 માર્ચ પછીથી અત્યાર સુધીના સૌથી ઓછા નવા કેસ આવ્યા છે. જો કે આ દરમિયાન મોતના આંકડા હજુ પણ 4 હજારના લગભગ રહ્યો. છેલ્લા એક દિવસમાં કોરોનાથી જીવ ગુમાવનારાઓની સંખ્યા 3 હજાર 921 સુધી ...
9
10
ઈંદોર - બિલાસપુર નર્મદા એક્સપ્રેસમાં તેમની પ્રેમિકાની ચાકૂ મારી હત્યા કરનાર યુવકને મધ્ય પ્રદેશના સીહોર જેલમાં ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી. આ કેસને લઈને કેંદ્રીય જેલ અધીક્ષકની પ્રારંભિક તપાસમાં બેદરકારી કરતા બે જેલ અધિકારીને નિલંબિત કરી દીધું ...
10
11
આમ આદમી પાર્ટીના પ્રમુખ અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અમદાવાદની મુલાકાતે છે જેમાં અનેક લોકો આજે આપમાં જોડવામાં છે. એરપોર્ટ થી અરવિંદ કેજરીવાલ સર્કિટ હાઉસ પહોંચ્યા હતા.સર્કિટ હાઉસ અનેક કાર્યકર્તાઓ કેજરીવાલના સ્વાગત માટે આવ્યા હતા.કેજરીવાલ ...
11
12
વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં બીકોમ, બીએ, બીબીએ, બીસીએ અને બીએસસી સહિત અંડર ગ્રેજ્યુએટ કોર્સ પહેલાં વર્ષની પ્રવેશ પ્રક્રિયા 21 જૂન બાદ શરૂ થશે. આ વર્ષે ઓનલાઇન પ્રવેશ ફોર્મ ભરતી વખતે વિદ્યાર્થીઓએ અનુક્રમાંક લખતાં જ 12માના માર્ક્સ આપમેળે આવી ...
12
13
ગુજરાતમાં 2022 માં વિધાનસભાની ચૂંટણી અગાઉ ભાજપે તૈયારીઓ શરૂ કરી દીધી છે ત્યારબાદથી જ રાજકીય ગરમાવો વધી ગયો છે. પાટીદારો દ્વારા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું અને તેમાં પાટીદાર મુખ્યમંત્રીની માંગ અને આપના વખાણના પગલે હાલ ગુજરાતનાં રાજકારણમાં ગરમાવો ...
13
14
ભારતને કોરોનાની બીજી લહેરથી ધીમે -ધીમે રાહત મળી રહી છે. કેસ ઓછા થયા તો ધીમે-ધીમે અનલૉકની પ્રક્રિયા શરૂ થઈ છે. રાજ્યોએ ધીમે-ધીમે પ્રતિબંધમાં છૂટ આપી છે. દુકાનદારોને કોરોના પ્રોટોકોલની સાથે તેમના વેપાર ફરીથી શરૂ કરવાની પરવાનગી મળી ગઈ છે. તેનાથી ...
14
15
જે ઉમ્રને સામાન્ય રીતે બાળકોની જવાબદારી અને ભગવાનના ભજન કરવાના રૂપમાં ગણાય છે. તે ઉમ્રમાં બે વૃદ્ધએ લગ્ન કર્યા. કોવિડ 19ના સમયમાં કોઈની સાથે ડેટ પર જવું લોકો માટે પડકારથી ઓછુ નથી. પણ બે વૃદ્ધએ ન માત્ર એક -બીજાથી પ્રેમ કર્યા પણ લગ્ન પણ કર્યા. તેમની ...
15
16
સુશાંત સિંહ રાજપૂતની પુણ્યતિથિ 14 જૂનને છે. તેમની મોતની રહસ્ય હજી હલ થયું નથી. આ દરમિયાન સુશાંતના જીવન પર આધારીત ફિલ્મ 'ન્યાય ધ જસ્ટિસ' નું ટ્રેલર રીલીજ થયુ છે. ટ્રેલર જોઈને તેમના ફેંસ
ભડકી ઉઠયા છે.
16
17
દેશમાં કોરોના વાયરસના દૈનિક કેસ હવે ખૂબ ઓછા થઈ ગયા છે. 70 દિવસ પછી દેશમાં કોરોના વાયરસના સૌથી ઓછા દૈનિક કેસ દાખલ કરાયા. પણ આ ખતરનાક વાયરસથી થતા દૈનિક મૌતનો આંકડો અત્યારે પણ ચિંતાજનક છે. અત્યારે સમયમાં કોરોના વાયરસના સારવાર માટે દર્દીઓની વાત કરીએ તો ...
17
18
G7 Summit- જી 7 સમિટમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભાગ લેતા તેમના સંબોધનમાં "વન અર્થ, વન હેલ્થ" નો મંત્ર આપ્યુ છે. જર્મનીની ચાંસલર એંજલા મર્કેલએ ખાસ રૂપથી પીએમના આ મંત્રનો ઉલ્લેખ કર્યુ અને તેનો મજબૂત સમથન આપ્યુ. આ સમિટમાં મોદીએ વર્ચુઅલી ભાગ લીધું ...
18
19
ગુજરાતમાં પાટીદાર અનામત આંદોલન બાદ હવે ફરી એકવાર ફરીથી પાટીદાર મેદાનમાં આવી ચૂક્યા છે. આ વખતે પાટીદારે રણનીતિ માટે ખોડલધામ એટલે કે પાટીદારના કુલદેવી મંદિરથી રાજકારણની શરૂઆત કરી છે. આજે પાટીદારના બંને જુથ એટલે કે લેઉઆ પટેલ અને કડવા પટેલ બંને એકમંચ પર ...
19