0
Magnet Man-વેક્સીનેશન પછી શરીરના ચુંબક બનાવવાની ફોટા વાયરલ CMO એ કહી આ વાત
શુક્રવાર,જૂન 11, 2021
0
1
દક્ષિણ ગુજરાતમાં આગામી 2 દિવસ ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી હતી. નવસારી, વલસાડ, દીવ, દાદરાનગર હવેલીમાં ભારે વરસાદ વરસી શકે છે. હવામાન વિભાગ દ્વારા આગામી 16મી જૂન સુધી રાજ્યના કેટલાક જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી આપવામાં આવી છે જે ...
1
2
ગુજરાત સહિત દેશમાં કોરોનાની બીજી લહેરે ખૂબ જ કહેર વરસાવ્યો છે. અનેક લોકોએ ક્યારેક સમયસર હોસ્પિટલમાં બેડ ન મળતા, તો કેટલાકને બેડ મળ્યો પણ ઓક્સિજન કે ઈંજેક્શનની અછતને પગલે પોતાના સ્વજનોને ગુમાવવા પડ્યા છે. હવે દોઢ મહિના બધુ બંધ રહ્યા પછી ગુજરાતે ...
2
3
અમદાવાદના શ્રીમંત પરીવારની દીકરીના લગ્ન સમાજના રિવાજ મુજબ થયા હતાં. લગ્નના એક સપ્તાહ બાદ પતિ-પત્ની હનીમૂન માટે બેંગકોક ગયા હતાં. જ્યાં હોટલમાં પતિ દારૂ પી ગયો અને પત્નીને પણ દારૂ પીવા માટે મજબૂર કરી હતી. પણ વણિક પરિવારની દીકરીએ દારૂ પીવાની ના પાડતા ...
3
4
ગુજરાત ભાજપના કેન્દ્રીય પ્રભારી અને સાંસદ ભૂપેન્દ્ર યાદવ આજથી 3 દિવસના ગુજરાત પ્રવાસે આવ્યા છે. જેમાં આજે તેમણે પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે સરકાર અને સંગઠનના નેતાઓ સાથે કોર કમિટીની બેઠક કરી હતી. આગામી 15મી તારીખે પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક ...
4
5
રાજ્યમાં આજથી આશરે બે મહિના બાદ મંદિરો ખુલી રહ્યા છે. અમદાવાદ શહેરમાં આવેલા તમામ મોટા મંદિરોમાં આજથી ભક્તો ભગવાનના દર્શન કરવા પહોંચ્યા હતા. શહેરના જમાલપુર વિસ્તારમાં આવેલું જગન્નાથ મંદિર, મણિનગર કુમકુમ સ્વામિનારાયણ મંદિર, માધુપુરા અંબાજી મંદિર, ...
5
6
ગુજરાતમાં કોરોના હવે કાબૂમાં આવી રહ્યો છે. અમદાવાદમાં પણ સંક્રમણ હવે નિયંત્રણમાં છે, ત્યારે લોકોમાં એવી આશા બંધાઈ છે કે આ વર્ષે 12 જુલાઈએ તો ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળશે. આજે રથયાત્રા અંગે જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજીએ કહ્યું હતું કે લોકોની ...
6
7
રિઝર્વ બેંક ઓફ ઈંડિયાએ એટીએમ લેવદ દેવડ સાથે જોડાયેલા નિયમોમાં ફેરફારની મંજુરી વિવિધ બેંકોને આપી દીધી છે. રિઝર્વ બેંક ઓફ ઈંડિયાએ ગુરૂવારે બધી બેંકોને આ વાતની અનુમતિ આપી છે કે તેઓ કેશ અને નોન કેશ એટીએમ ટ્રાજેક્શન પર ફી વધારી શકે છે. જેનો મતલબ એ થયો કે ...
7
8
ગુજરાતમાં આજથી લોકડાઉનમાં ઢીલ આપવાની પ્રક્રિયા શરૂ થઈ રહી છે. શુક્રવારથી શરૂ થયેલ અનલોકની પ્રક્રિયા 26 જૂન સુધી યથાવત રહેશે. રાજ્યમાં કોરોના કેસ કાબુમા આવતા અનલોકની આ પ્રક્રિયા શરઊ થઈ છે. સરકારે પોતાના આદેશમાં કહ્યુ છે કે ભલે લોકડાઉનમાં ઢીલ આપવામાં ...
8
9
ખરીફ ઋતુ 2021માં કુદરતી આપત્તિ સમયે પાક નુક્સાન સામે લાભ આપતી મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાને મંજૂરી મળી છે. આ યોજનાનો અંદાજે 53 લાખથી વધુ ખેડૂતોને આ યોજનાનો લાભ મળશે.
9
10
એક મૅસેજ વિવિધ સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ પર ફરી રહ્યો છે કે પિરિયડ્સ દરમિયાન મહિલાઓ માટે આ વૅક્સિન લેવી સુરક્ષિત નથી. આને લઈને અનેક મહિલાઓએ શંકા જાહેર કરી છે. અમે અનેક જાણકારોને પૂછ્યું છે કે શું આ એક અફવા છે કે આની પાછળ કંઈક સત્ય છે?
10
11
શાળાઓમા ગેરરીતિઓ થવી એ કોઈ નવી વાત નથી પરંતુ હાલોલની એક શાળાએ એવી ભૂલ કરી છે જે જાણીને આપને પણ આશ્ચર્ય થશે. અહીની એક મોડલ શાળામાં 2 વર્ષ પહેલા ઘોરણ 10માં નાપાસ છતા ધોરણ 11માં એડમિશન આપવામાં આવ્યુ હતુ. શુ વિદ્યાર્થીનીને કે વાલીને ખ્યાલ નહોતો કે ...
11
12
એઇમ્સ-એરપોર્ટ બાદ હવે રાજકોટને અમૂલના ડેયરીના રૂપમાં એક નવી મળવા જઈ રહી છે. એશીયાની સૌથી મોટી અમૂલ ડેરી રાજકોટમાં આવી રહી છે,દૂધ ઉત્પાદન ક્ષેત્રે સમગ્ર એશિયામાં સૌથી મોટી આણંદની અમૂલ ડેરીએ ગાંધીનગર બાદ હવે રાજકોટમાં સૌરાષ્ટ્રનો સૌથી મોટો ડેરી ...
12
13
ગુજરાત કોંગ્રેસે પેટ્રોલ અને ડીઝલ સહિત ગેસના વધી રહેલા ભાવોને લઈને આવતીકાલે 11 જૂને રાજ્ય વ્યાપી દેખાવો યોજવાનું એલાન કર્યું છે. તે ઉપરાંત મોંઘવારી સહિતના વિવિધ આંદોલનો કરવાનું પણ નક્કી કર્યું છે. કોંગ્રેસના પ્રવક્તા ડો. મનિષ દોશી એ કહ્યું હતું કે ...
13
14
ભગવાન જગન્નાથની 144મી રથયાત્રા આગામી 13 જુલાઈના રોજ યોજાય જેને લઈ પોલીસ તરફથી તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવે બુધવારે રથયાત્રાની તૈયારીઓને
14
15
દક્ષિણ-પશ્ચિમ મોન્સૂન આગળ વધી રહ્યું છે, જે દક્ષિણ ગુજરાત સુધી પહોંચી જતાં વલસાડ, નવસારી, ડાંગ ઉપરાંત દાદરા-નગરહવેલી વિસ્તારમાં વરસાદ શરૂ થશે. એની સાથે જ બંગાળની ખાડીમાં પણ લો-પ્રેશર સર્જાવાની શક્યતા છે, એની અસરને પગલે 14 જૂન પછી દક્ષિણ ગુજરાતમાં ...
15
16
પંજાબ નેશનલ બેંક (PNB) સ્કૈમના આરોપી મેહુલ ચોક્સીને ડોમિનિકામાં મોટો ફટકો લાગ્યો છે. ડોમિનિકાની સરકારે મેહુલ ચોક્સીને ગેરકાયદેસર અપ્રવાસી જાહેર કર્યો છે. 25 મે ના રોજ ડોમિનિકા સરકાર દ્વારા આ વિશે આદેશ રજુ કરવામાં આવ્યો હતો.
16
17
કોરોનાની બીજી લહેરને પગલે રાજ્યનાં યાત્રાધામ, મોટાં મંદિરો દર્શાનાર્થીઓ માટે બંધ રખાયાં હતાં જે હવે ભક્તો માટે ખુલશે. જોકે મંદિરોમાં 50થી વધુ લોકોને એકઠા થવા પર પ્રતિબંધ લાગુ કરાયો છે. સોમનાથ મહાદેવ મંદિર 61 દિવસ બંધ રહ્યા બાદ 11 જૂનથી ભાવિકો માટે ...
17
18
અમદાવાદ સ્ટેશનથી ઉપડતી પશ્ચિમ રેલવેની ટ્રેનોમાં મહિલા મુસાફરોની સુરક્ષા માટે રેલવે તંત્ર દ્વારા RPF સ્કોટ કર્મીઓ તહેનાત કરવામાં આવ્યાં છે. લેડીઝ કોચમાં મહિલાની સુરક્ષા તેમજ સ્ટેશનો પર અથવા તો ટ્રેનમાં અસામાજિક તત્વો વિરુદ્ધ તાત્કાલિક કાર્યવાહી ...
18
19
મુંબઈમાં વરસાદે એકવાર ફરી કહેર વરસાવ્યો છે. મુંબઈના મલાડ વેસ્ટ વિસ્તારમાં ગઈ રાત્રે લગભગ 11 વાગ્યે ચાર માળની રહેવાસી બિલ્ડિંગ ઢસડી પડી, જેમા 11 લોકોના મોત થઈ ગયા અને અન્ય અનેક લોકો ઘાયલ થઈ ગયા. આ ઉપરાંત અનેક લોકો કાટમાળની નીચે દબાય ગયા જેમને બહાર ...
19