Regional Gujarat News 606

0

અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા પહેલા ત્રણેય રથનું પૂજન કરાયુ, જળયાત્રા યોજવા અંગે હજી નિર્ણય નથી લેવાયો

શુક્રવાર,મે 14, 2021
0
1
વૈશ્વિક કોરોના મહામારીની સમગ્ર દેશમાં ગંભીર અસર થઈ છે.ગુજરાતમાં પણ કોરોનાના કેસોમાં નોંધપાત્ર સંખ્યામાં વધારો થયો છે. કોરોનાની કપરી પરિસ્થિતિમાં ધંધા રોજગારને પણ વ્યાપક અસર થઈ છે.કોરોનાની આ વિકટ સ્થિતિમાં ગામડાઓમાં રોજ રળીને પરિવારનું ગુજરાન ચલાવતા ...
1
2
આજે ગુજરાતના ભાવનગરે 296માં વર્ષમાં મંગળ પ્રવેશ કર્યો છે. ભારતની આઝાદી પછી દેશના 562 રજવાડામાંથી કોઈએ પણ દેશના એકીકારણમાં પ્રથમ પોતાનું રાજ્ય સોપ્યું નહીં, ત્યારે પ્રથમ પોતાનું રાજ્ય ભાવનગરના સ્વ. મહારાજા કૃષ્ણકુમારસીહજીએ સોપ્યું અને ગોહિલવાડની ...
2
3
સૂર્યનો રાશિ પરિવર્તન 14 મે 2021 ના ​​રોજ થશે. સૂર્ય વૃષભમાં સ્થાનાંતર કરશે. આ સૂર્ય પરિવર્તનનો આ દિવસ વૃષભ સંક્રાંતિ તરીકે પણ ઓળખાય છે. આ દિવસે અક્ષય તૃતીયા સાથે પરશુરામ જયંતિ પણ છે. વૃષભ સંક્રાંતિના દિવસે સુકર્મ અને ધૃતી યોગની રચના થઈ રહી છે. ...
3
4
આચાર્ય ચાણક્ય દ્વારા બતાવેલ નીતિઓ આજે પણ કારગર અને સત્યના નિકટ છે. આચાર્ય ચાણક્યએ જે નીતિઓ બતાવી છે જો વ્યક્તિ તેનો યોગ્ય રીતે પાલન કરે તો કલ્યાણ જ થાય. આજના યુગમાં દરેક વ્યક્તિની ઈચ્છા વધુથી વધુ પૈસા કમાવવાની અને સુખ ભોગવવાની હોય છે. કોઈને અકૃત ...
4
4
5
કોરોનાવાયરસ મહામારી (Coronavirus Pandemic) વચ્ચે, ગુજરાતના માથે વાવાઝોડાનો(Cyclone in Gujarat) ભય મંડરાય રહ્યો છે. , જે ભારે વિનાશનું કારણ બની શકે છે. હવામાન વિભાગે 17 અને 18 મેના રોજ પશ્ચિમ કાંઠેથી ચક્રવાતી વાવાઝોડાની આગાહી કરી છે. જો કે આ ...
5
6
નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યુ છે કે, આગામી ઉનાળાની સીઝનમાં ખેડૂતો અને પશુપાલકોને જરુરિયાત મુજબ પાણી મળી રહે એ માટે નર્મદાની નહેરો, ફતેવાડી, સુજલામ સુફલામ, ખારી કટ કેનાલ અને સૌની યોજના દ્વારા નર્મદાનુ પાણી તા.૩૦.૦૬.૨૦૨૧ સુધી આપવાનો રાજય સરકારે ...
6
7
ગુજરાતમાં કોરોના હવે દિવસેને દિવસે વધારે બેકાબુ બનતા જઇ રહેલા કોરોના પર ગુજરાત ધીમે ધીમ કાબૂ મેળવી રહ્યું છે. તંત્ર સતત પ્રયત્નો અને પાબંધીના લીધે કોરોના પર નકલ કસવામાં આવી છે. રાજ્યમાં આજે 10,742 નવા કોરોનાના કેસ નોંધાયા હતા. જ્યારે 15,269 લોકો ...
7
8
મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટિની બેઠકમાં રાજ્યના વિદ્યાર્થીઓના વિશાળ હિતમાં મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. મુખ્યમંત્રીએ વિશ્વવ્યાપી મહામારી કોરોનાના પ્રવર્તમાન સંક્રમણમાં રાજ્યમાં વિદ્યાર્થીઓને સુરક્ષિત રાખવાના સ્વાસ્થ્ય ...
8
8
9
૧૪ મે ના રોજ પવિત્ર રમઝાન માસ પૂર્ણ થઈ રહ્યો છે અને આખો દેશ રમઝાન ઇદની ઉજવણી કરી રહ્યો હશે .આખુંય વિશ્વ કોરોનાની મહામારીનો એકસંપ થઈને સામનો કરી રહ્યું છે. સૌ માણસ આજે પરસ્પર વેરઝેર કે ઉંચનીચમાં પડ્યા વગર માનવતાની સેવામાં રત થયો છે, ત્યારે અમદાવાદ ...
9
10
કોરોનાની બીજી લહેરમાં લાખો લોકો સંક્રમિત થયા અને હજારો લોકોને હોસ્પિટલમાં સારવાર લેવી પડી જેના કારણે હોસ્પિટલોમાં વપરાયેલાં ઇન્જેક્શન, દવાઓના રેપર, પીપીઇ કીટ, માસ્ક સહિતના મેડિકલ વેસ્ટમાં જંગી વધારો થયો હતો. એકલા સુરત શહેરમાં ગત વર્ષની સરખામણીએ ...
10
11
દુનિયાની મેડીકલ હિસ્ટ્રીમાં જૂજ નોંધાતા કિસ્સાઓમાંનો એક દાહોદમાં બન્યો છે. ખૂબ જ ઓછી ઉંચાઇ ધરાવતી મહિલાને જેને પીઠ પર મોટી ખૂંધની તકલીફ પણ છે તેની અત્યંત ક્રિટિકલ કહી શકાય તેવી સ્થિતીમાં દાહોદના ડો. રાહુલ પડવાલે સફળ ડિલીવરી કરી છે. વિશ્વમાં સૌથી ઓછી ...
11
12
કોરોનાની બીજી લહેરમાં નાની વયના બાળકો પણ સંક્રમિત થયાં છે. ત્યારે આણંદના 4 મહિનાના બાળકને અમદાવાદની ખાનગી હોસ્પીટલમાં 15 દિવસ સુધી દાખલ કરવામાં આવ્યું હતું. એક સમયે બાળકનું ઓક્સિજન લેવેલ 60 પર પહોંચી જતાં તેને સતત 6 દિવસ સુધી હાઈ ફ્રિકવન્સી ...
12
13
જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની એક અખબારી યાદીમાં જણાવ્યા અનુસાર પંચમહાલ જિલ્લામાં બાળલગ્ન ન થાય તે માટે કાર્યવાહી કરવા તંત્ર કટિબદ્ધ છે અને અખાત્રીજ નિમિત્તે યોજાનાર લગ્નો પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. આ પ્રકારના બાળ લગ્નોમાં સામેલ થનાર ...
13
14
અમદાવાદમાં રથયાત્રાની પર્વ તૈયારી પહેલાં જ બોમ્બ મળવાની ઘટના બની છે. શહેરમાં રિવરફ્રન્ટ વિસ્તારમાંથી એક યુવક દેશી બનાવટના ચાર જેટલા દેશી બોમ્બ લઈને પસાર થતો હોવાની ક્રાઈમ બ્રાન્ચને બાતમી મળી હતી. બાતમીને આધારે ક્રાઈમ બ્રાન્ચે આ શખ્સને ઝડપી પાડીને ...
14
15
કોરોનાની મહામારીથી સંક્રમિત થતા દર્દીઓને સાજા કરવા તબીબો, નર્સિંગ સ્ટાફની સાથે ફિઝિયોથેરપિસ્ટે પણ બીડું ઝડપ્યું છે. શહેરની પીડીયુ સરકારી હોસ્પિટલ, કેન્સર હોસ્પિટલ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કાર્યરત સમરસ હોસ્ટેલમાં 80થી વધુ ફિઝિયો અને ફિઝિયોથેરપિસ્ટનો ...
15
16
મોરબી પોલીસે નકલી રેમડેસિવિર ઇંજેક્શન વેચવાના કૌભાંડનો પર્દાફાશ કર્યા બાદ રિમાંડ દરમિયાન પૂછપરછમાં વધુ એક ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે. એટલા માટે આ કેસમાં એક પછી એક આરોપીઓની ધરપકડનો દૌર ચાલી રહ્યો છે.
16
17
હાલમાં કોરોનાની મહામારી લીધે હાલમાં સ્કૂલો બંધ છે. કોરોના કહેરના લીધે બાળકો ઘરમાં પૂરાય ગયા છે. ત્યારે ત્યારે બાળકો મોબાઇલ અને ટીવી તરફ વળ્યા છે. પરંતુ ટેક્નોલોજી આર્શિવાદની સાથે-સાથે ક્યારેક ઘાતક નિવળી શકે છે. અત્યારે મોટાભાગના લોકો બાળકોથી માંડીને ...
17
18
ભગવાન જગન્નાથજીની 144મી રથયાત્રા પહેલાં આવતીકાલે શુક્રવારે ત્રણેય રથનું પરંપરાગત રીતે પૂજન કરવામાં આવશે. મંદિરના મહંત દિલીપદાસજી, ટ્રસ્ટી મહેન્દ્રભાઈ ઝા અને અન્ય ટ્રસ્ટીઓની હાજરીમાં આ રથનું પૂજન કરવામાં આવશે. રથપૂજનમાં કોઈ મહાનુભાવોને આમંત્રણ ...
18
19
હવે જ્યારે છેલ્લા એક અઠવાડિયાથી ગુજરાતમાં સતત કોરોના વાયરસનું સંક્રમણ ધીમે ધીમે ઘટી રહ્યું છે. ત્યારે ઘણી જગ્યાએ લોકો કોરોનાના નિયમોના ધજાગરા ઉડાવતા હોવાનું સામે આવ્યા છે. થોડા સમય પહેલાં અમદાવાદ નજીક એક ધાર્મિક કાર્યક્રમમાં મહિલાઓ એકઠી થઇ હતી. એ ...
19