Regional Gujarat News 610

0

કોરોના માટે એક વધુ દવાને મંજુરી, DRDOની દવાથી ઓક્સિજનની ઓછી જરૂર પડશે

શનિવાર,મે 8, 2021
0
1
કોવિડ 19 ને અટકાવવા માટે દેશભરમાં 16 જાન્યુઆરીથી સામૂહિક રસીકરણ અભિયાન ચાલી રહ્યું છે અને તેના હેઠળ અત્યાર સુધી 17.49 કરોડથી વધુ ડોઝ આપવામાં આવ્યા છે. પરંતુ વેક્સીન લગાવ્યા પછી પણ લોકો કોરોનાથી સંક્રમિત થઇ રહ્યા છે. એવામાં અહી જાણો કે પ્રથમ ડોઝ ...
1
2
એવું ધ્યાન ઉપર આવ્યુ છે કે કેટલાક કિસ્સામાં નાગરિકો રસી લેવા માટે કોવિન (CoWIN) પોર્ટલ મારફતે તેમની મુલાકાત નોંધાવે છે પણ વાસ્તવમાં નિર્ધારિત તારીખે રસી લેવા માટે જઈ શકતા નથી. આવા નાગરિકોને એસએમએસ સંદેશો મળે છે કે તેમને રસીનો ડોઝ આપી દેવામાં આવ્યો ...
2
3
કોરોનાની બીજી લહેર ભારત માટે ઘણી જ ભયાવહ સાબિત થઈ રહી છે. આ બીજી લહેરમાં દેશમાં ગંભીર દર્દીઓની સંખ્યા વધી છે. જેથી મોટાભાગના દર્દીઓને ઓક્સિજનની જરૂરિયાત રહેતી હોય છે. જેના કારણે દેશમાં ઓક્સિજનની અછત સર્જાઈ હતી. આવી કપરી પરિસ્થિતિ વચ્ચે દુનિયાના અનેક ...
3
4
બનાસકાંઠા જિલ્લા બાળ સુરક્ષા એકમના અધિકારી ર્ડા. નરેશ મેણાતે જણાવ્યું છે કે સમગ્ર રાજ્યમાં કોરોના વાયરસના કારણે ફેલાયેલ મહામારીમાં ૦ થી ૧૮ વર્ષના બાળકોની સુરક્ષા તથા તેના સ્વાસ્થ્યના હિતને ધ્યાને લઇને રાજ્ય સરકારશ્રીના સામાજિક ન્યાય અને અધિકારીતા ...
4
4
5
ભારતમાં કોરોના વાયરસનો કહેર હવે વધુ મોતોમાં ફેરવાતો જઈ રહ્યો છે કોરોનાનો કહેર કેટલો ભયાનક થઈ ગયો છે. તેનો અંદાજ તેનાથી લગાવી શકાય છે કે હવે દરરોજ કેસ વધવાની સાથે જ મોતોની સંખ્યા પણ વધી જાય છે. કોરોનાની બીજી લહેર બધા રેકોર્ડ તોડી નાખ્યા છે. અને ...
5
6
સ્ત્રી પુરૂષ સમોવડી હોય છે તે વિસાવદરની એક જનેતા સાબિત કરી બતાવ્યું છે. કોર્પોરેટથી રણભૂમિ સુધી સ્ત્રીઓ પોતાનું યોગદાન આપી ચૂકી છે. તેનો ઇતિહાસ સાક્ષી છે. એમાં પણ જો સૌરાષ્ટ્ર વાત આવે અને 14 વર્ષની ચારણકન્યાને કેમ ભૂલી શકાય. ત્યારે આવો જ એક કિસ્સો ...
6
7
કોરોનાની બીજી લહેરમાં દેશ-દુનિયાને પોતાની ચપેટમાં લઇ છે. પ્રથમ લહેર કરતાં બીજી લહેરમાં આરોગ્ય સેક્ટરને લઇને ખૂબ સમસ્યાઓ સર્જાઇ હતી. જેમાં ખાસકરીને ઓક્સિજન અછત ઉભી થઇ. લોકોને પોતાની જીવ બચાવવા માટે ઓક્સિજન પર આધાર રાખવો પડ્યો. ત્યારે સુરતના 4 વર્ષના ...
7
8
કોરોના મહામારી વચ્ચે નોનકોવિડ બિમારી ધરાવતા દર્દીઓની સારવાર કરવામાં પણ સ્મીમેર તંત્ર અગ્રેસર રહ્યું છે. ઓલપાડના વતની ૮૫ વર્ષીય વયોવૃદ્ધ ધનલક્ષ્મીબેન ચૌહાણના ડાબા પગના થાપાના ગોળાનું વિનામુલ્યે સફળ ઓપરેશન કરી સ્મીમેર હોસ્પિટલના હાડકા અને એનેસ્થેસિયા ...
8
8
9
અમદાવાદ સ્ટેશન પર રેલ્વે સુરક્ષા બલ ની જાગરૂકતા અને સતર્કતાને કારણે અનેક દુર્ઘટના સર્જાતા રોકવામાં આવી છે. તાજેતરમાં 6 મેની રાત્રે ટ્રેન નંબર 01095 અમદાવાદ-પુણે એક્સપ્રેસ થી ચાલુ ટ્રેનમાં નીચે ઉતરતી વખતે જાગૃત કોન્સ્ટેબલ વિજયસિંહ જાટની સૂઝબૂઝ ને ...
9
10
કોરોના કહેરમાં એક તરફ ઓક્સિજનની ભારે જરૂરિયાત ઉભી થઇ છે. જ્યારે બીજી તરફ ઓક્સિજન સિલિન્ડર મેળવવા લોકો ભારે દોડધામ કરી રહ્યા છે. તેવા સંજોગોમાં ઉદ્યોગો પણ દર્દીઓની વ્હારે આવ્યા છે. દહેજની યોકોહામાં ટાયર કમ્પની અને મેઘમણી ઓર્ગેનિક કમ્પનીએ ઓક્સિજન ...
10
11
: યાત્રા થઈ શકે છે. ગુસ્‍સા અને આવેશ પર સંયમ રાખવો. સગા-સંબંધીઓથી મુલાકાત થશે. દામ્‍પત્‍ય સુખમાં કમી આવશે. નવા સંબંધ બની શકશે. કૌટુંબિક સમસ્‍યાઓનું સમાધાન થશે. પ્રતિસ્‍પર્ધામાં વિજય થશે. વેપાર-ધંધા સારા અને લાભપ્રદ આર્થિક લાભની તક મળશે.
11
12
ગુજરાત સહિત આખા દેશમાં કોરોના વાયરસની બીજી લહેર નિયંત્રણથી બહાર થઈ ગઈ છે. તેમા પણ સૌરાષ્ટ્રમાં કોરોનાનો કહેર વધતો જઈ રહ્યો છે. દેવભૂમિ દ્વારકા જીલ્લામાં કોરોનાને કારણે અત્યાર સુધી અનેક લોકો પોતાના પરિવારના પરિજનને ગુમાવી ચુક્યા છે, હવે તાજો મામલ ...
12
13
સમગ્ર વિશ્વમાં આવતીકાલે શનિવારે વર્લ્ડ થેલેસેમિયા ડે અને રવિવારે મધર્સ ડેની ઉજવણી થશે. ત્યારે આ બંને વૈશ્વિક દિનના મહિમાને ઉજાગર કરે તેવો ગુજરાતની એક એવી મહિલાનો કિસ્સો સામે આવ્યો છે. આ મહિલા પોતાના મજબૂત અને અડગ મનોબળને લીધે માતૃત્વને આડે આવનારા ...
13
14
ગુજરાતમાં અત્યાર સુધીમાં પાંચ લાખથી વધારે લોકોએ કોરોનાને મ્હાત આપી છે. અત્યાર સુધીમાં કુલ ૫,૦૩,૪૯૭ દર્દીઓ કોરોના સામેનો જંગ જીતી ગયા છે. ગુજરાત માટે આજે બીજા સારા સમાચાર એ પણ છે કે આજે દાખલ થયેલા દર્દીઓ કરતાં સાજા થઈને ઘરે ગયેલા દર્દીઓની સંખ્યા ...
14
15
બીસીસીઆઈએ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC) ના ફાઈનલ અને ઈગ્લેંડ વિરુદ્ધ ટેસ્ટ શ્રેણીના માટે ટીમ ઈંડિયાનુ એલાન કરી દીધુ છે. 20 સભ્યોની ટીમમાં સ્ટાર ઓલરાઉંડર રવિંન્દ્ર જડેજાનુ કમબેક થયુ છે. બીજી બાજુ હાર્દિક પડ્યા અને કુલદીપ યાદવ ટીમમાં સ્થાન બનાવવામાં ...
15
16
છેલ્લા ૧૦ દિવસથી ગુજરાતમાં કોરોનાના કેસ સ્ટેબલ થયા છે. ગઈકાલે ગુજરાતમાં ૧૨,૫૦૦ નવા કેસ સામે ૧૩,૮૦૦ દર્દી સાજા થઈને પોતાના ઘરે ગયા છે જે આપણા સૌ માટે ખૂબ જ રાહતના સમાચાર છે. કોરોનાની બીજી લહેરમાં રાજ્ય સરકારે યુદ્ધના ધોરણે છેલ્લા મહિનામાં બેડની ...
16
17
સુરતના વરાછા વિસ્તારમાં રહેતા ૮૨ વર્ષના એક દાદી બે માસમાં બે વખત કોરોના થયો પણ પોતાના શરીરની તંદુરસ્તી અને દ્રઢ આત્મવિશ્વાસને બળે કોરોનાને હરાવી ફરી સ્વસ્થ થઇ ગયા છે. નિયમિત આહાર અને ઢળતી ઉંમરે પણ ચાલવા જવાની આદતને પરિણામે તંદુરસ્તી બરકરાર રાખનાર આ ...
17
18
સરકારી હોસ્પિટલમાં ફરજ બજાવતા તબીબોએ સરકાર સામે બાયો ચઢાવીને વર્ષ 2008થી બાકી રહેલી બઢતી અંગે ત્વરિત નિર્ણય લેવાય તેવી માંગ કરીને પોતાની અલગ અલગ 15 માંગણીઓ મામલે સરકારની આવેદન પત્ર આપ્યાં હતાં. પરંતુ સરકાર તરફથી કોઈ પગલાં નહીં ભરાતાં તબીબોએ ગઈ કાલે ...
18
19
રાજ્યમાં પ્રવર્તી રહેલી કોરોનાની સાંપ્રત પરિસ્થિતિમાં નાગરિકોને કોરોનાથી સુરક્ષિત કરવા માટે વેક્સિન અમોઘ શસ્ત્ર પૂરવાર થઈ રહ્યું છે. ત્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના માર્ગદર્શન હેઠળ વેક્સિનેશનની અસરકારક કામગીરી ...
19