0
પબજીને ટક્કર આપવા આવી રહેલી અક્ષય કુમારની 'ફૌજી'માં શું છે ખાસ?
સોમવાર,સપ્ટેમ્બર 7, 2020
0
1
ગુરુવાર,સપ્ટેમ્બર 3, 2020
પાકિસ્તાનના દક્ષિણ પંજાબમાં પ્રાંતમાં સ્થિત મુલતાનની એક નિર્માણાધીન કચેરીમાંથી ખજાનો, સિક્કા, પુરાતન વસ્તુઓ અને કથિતપણે કેટલીક મૂર્તિઓ મળ્યા બાદ પરિસરમાં રહેલા 'ભંડારગૃહ'ને સીલ કરી દેવાયું છે અને તે સ્થાને પોલીસબળ તહેનાત કરી દેવાયું છે.
1
2
ગુરુવાર,સપ્ટેમ્બર 3, 2020
એક બાજુ કૉંગ્રેસ સમર્થિત ઉમેદવારોની ચૂંટણીમાં જીત થઈ છે ત્યારે બીજી બાજુ ભાજપ નેતા રામસિંહ પરમાર કૉંગ્રેસના સહયોગથી ફરીથી ચૅરમૅન તરીકે ચૂંટાઈ આવે તેવો તખ્તો ગોઠવાઈ ગયો છે.
2
3
અયોધ્યામાં આજે માહોલ ઉત્સવનો છે અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં રામમંદિરનું ભૂમિપૂજન થવા જઈ રહ્યું છે.
3
4
હિમાલયના સરહદી વિસ્તારોમાં માર્ગ નિર્માણ માટે ભારત અને ચીન વચ્ચે સ્પર્ધા જામી છે અને બંને એકબીજાથી આગળ નીકળી જવા માટે પ્રયાસરત છે. જૂન-2020માં ભારત અને ચીનના સૈનિકોની વચ્ચે અથડામણ થઈ હતી.
4
5
સુરતનાં 60 વર્ષીય કાદર શેખે કોવિડ-19નાં દર્દીઓ માટે હૉસ્પિટલ શરૂ કરી છે, જેમાં સારવાર એકદમ નિ:શુલ્ક છે. જરૂરી સુવિધાઓ ધરાવતી આ હૉસ્પિટલ માટે શેખે 1.25 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો છે.
5
6
15-16 જૂનની રાત્રે ભારત ચીન સરહદ પર હિંસક અથડામણે ભારત અને ચીન વચ્ચે ટકરાવની પરિસ્થિતિ ઉત્પન્ન કરી હતી. એલ.એ.સી.ની બંને બાજુ એશિયાના આ બે શક્તિશાળી દેશોની સેનાઓ તહેનાત છે અને પાછળ હઠવા માટે કમાંડર સ્તરની વાતચીત થઈ રહી છે, પરંતુ પરિસ્થિતિ હજી સામાન્ય ...
6
7
કહેવાય છે કે વ્યક્તિનું નસીબ પલટાતા વાર નથી લાગતી.આવું જ કંઈક થયું એક ખાણમાં કામ કરતા સૅનિનિઉ લૅઝર સાથે, જેમને અચાનક ધરતીના ઊંડાણમાંથી 'ખજાનો' મળી આવ્યો અને તેમનું જીવન બદલાઈ ગયું.
7
8
ગલવાન ખીણ, અક્સાઈ ચીન, કાલાપાની, લિપુલેખ, નિયંત્રણરેખા અને વાસ્તવિક નિયંત્રણરેખા. આ એ શબ્દો છે જેનો ઉલ્લેખ મોટા ભાગે ભારત-ચીન, ભારત-નેપાળ કે પછી ભારત-પાકિસ્તાન સીમાવિવાદ વખતે થાય છે. લિપુલેખ અને કાલાપાનીનો નેપાળ સાથેનો વિવાદ શમ્યો નહોતો ને ચીનસીમા ...
8
9
છેલ્લાં કેટલાંક અઠવાડિયાંથી ભારત અને ચીન વચ્ચે તણાવ પ્રવર્તમાન છે. બંને દેશ વાસ્તવિક નિયંત્રણરેખા ઉપર સૈનિક ખડકી રહ્યા છે. અક્સાઈ ચીનમાં ગલવાન ખીણના મુદ્દે બંને દેશો વચ્ચે તાજેતરમાં તણાવ વધ્યો છે. ભારતનું કહેવું છે કે ગલવાન ખીણના છેડે ચીની સૈનિકોએ ...
9
10
જો તમે બહુ બારીકીથી નજર રાખતા હોવ કે જબરજસ્ત યાદશક્તિવાળા હોવ તો તમારામાંથી કોઈને કદાચ 2006ની કૉમનવેલ્થ ગેમ્સમાં ભારતીયદળનું ડાન્સ પર્ફોર્મન્સ યાદ હશે. એશ્વર્યા રાયની પ્રસ્તુતિ હતી અને બૅકગ્રાઉન્ડમાં ઘણા બધા ડાન્સરો.
10
11
બોલીવૂડ અભિનેતા સુશાંતસિંહ રાજપૂત હવે આપણી વચ્ચે રહ્યા નથી આ ખબર જેમણે પણ સાંભળી તેમની આંખો ભીની થઈ ગઈ. ટીવી સિરીયલ્સમાં પોતાના અભિનયનો જાદુ દેખાડ્યા બાદ ફિલ્મો દ્વારા લોકોનાં દિલમાં પોતાની જગ્યા બનાવનારા અભિનેતા સુશાંતસિંહ રાજપૂતે આત્મહત્યા કરી ...
11
12
નેપાળની સંસદના નીચલા ગૃહે બંધારણમાં સુધારાની સિફારસ સર્વસંમતિથી સ્વીકારી છે.
નેપાળના નવા રાજકીય નકશા અને નવા રાષ્ટ્રીય ચિહ્ન અંગે સુધારાની દરખાસ્ત કે. પી. શર્મા ઓલી સરકાર દ્વારા કરાઈ હતી.
12
13
કોરોના વાઇરસની મહામારીના આ સમયમાં અમેરિકા અને ચીનની વચ્ચે તણાવ એકવાર ફરીથી વધી ગયો છે. એક અમેરિકન સેનેટરે ચીન પર વૅક્સિનના કામમાં અડચણો ઊભી કરવાનો આરોપ મૂક્યો છે.
13
14
ભારતની સરહદે ચીન સાથે ચાલી રહેલા વિવાદ અને વિશ્વમાં કોરોના વાઇરસના પ્રસાર માટે ચીન પર લગાવાઈ રહેલા આરોપોને પગલે દેશમાં મુખ્યત્વે સોશિયલ મીડિયામાં ચાઇનીઝ પેદાશો અને સોફ્ટવૅરો પર પ્રતિબંધ મૂકવાની માગ સાથે શરૂ થયેલું અભિયાન વ્યાપક બને એ પહેલાં જ મંદ ...
14
15
ભારતમાં કોરોનાના કેસો ઝડપથી વધી રહ્યા છે અને હવે ભારત કોરોના વાઇરસનું સૌથી વધુ સંક્રમણ ધરાવતા 10 દેશોમાં સામેલ થઈ ગયું છે.
15
16
આયુષ્માન ભારત યોજનાના લાભાર્થીઓની સંખ્યા વધીને એક કરોડ થઈ ગઈ છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે સવારે પોતાના ટ્વિટર અકાઉન્ટ પર આ જાણકારી શૅર કરી હતી. તેમના ટ્વીટ બાદથી જ અભિનંદનવર્ષા શરૂ થઈ ગઈ.
16
17
ગાંધીજી 1915માં દક્ષિણ આફ્રિકાથી ભારત આવ્યા ત્યારથી મુખ્ય ત્રણ હેતુ તેમનું જીવનકાર્ય હતું : હિંદુ-મુસલમાન એકતા, અસ્પૃશ્યતા નિવારણ અને રાજકીય આઝાદી.
17
18
બીબીસીએ ભારતીયો માટે કોવિડ - 19 પર આવશ્યક માહિતીને વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરવાની સાથે હિન્દી અને અંગ્રેજીમાં ઘણા નવા પોડકાસ્ટ અને વિશેષ ડિજિટલ કાર્યક્રમની એક શ્રેણી શરૂ કરી છે. આ પોડકાસ્ટ અને વિશેષ પ્રોગ્રામો સમગ્ર ભારતમાં ડિજિટલ પ્લેટફોર્મ પર ...
18
19
ગુજરાતમાં કોરોના વાઇરસના ચેપગ્રસ્ત દરદીઓના સૌથી વધારે કેસ અમદાવાદમાં નોંધાયા છે. ત્યારે દરદીઓની સારવાર કરી રહેલાં નર્સનો એક વીડિયો વાઇરલ થયો છે, જેમાં તેઓ કોરોના વાઇરસનું તેમનું પરીક્ષણ કરાવવાની માગ કરી રહ્યાં છે.
19