શનિવાર, 27 ડિસેમ્બર 2025
0

ઉમેદવારી પરત ખેંચનાર ભાજપના ઉમેદવારે ઝેર ગટગટાવ્યું, પિતાએ કહ્યું ચૂંટણીનું ટેન્શન હતું

ગુરુવાર,ફેબ્રુઆરી 18, 2021
0
1
ભ્રષ્ટાચારમાં અડીખમ, ગળાડૂબ ભાજપા સંકલ્પ પત્રને બદલે હિસાબ આપે કે શહેરી નાગરિકોના કરોડો રૂપિયાના ટેક્ષના નાણાં ક્યાં ગયા? સંકલ્પ પત્રમાં વર્ષ ૨૦૧૦માં 24કલાક પાણી આપવાના વાયદા આજે 11 વર્ષ વીતી ગયા છતાં અમદાવાદ જેવા મેગાસીટીમાં 50 ટકા વિસ્તારોમાં 2 ...
1
2
રાજકોટમાં લોકો ભાજપની મોંઘવારી, કોંગ્રેસના મુખિયાથી કંગાળી ગયા છે. અન્ય પક્ષોની નિષ્ક્રીયતા ભાષણોમાં રસ દાખવતી નથી અને ઘણી જગ્યાએ ચૂંટણીનો ખુલ્લો બહિષ્કાર કર્યો છે. ત્યારે આજે કોંગ્રેસના પ્રચાર માટે હાર્દિક પટેલ અને ભાજપના પ્રચાર માટે કેન્દ્રીય ...
2
3
અમદાવાદ અને ભાવનગરમાં કોંગ્રેસના ત્રણ ઉમેદવારોના ફોર્મ રદ થતાં હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી હતી. આ ત્રણેય ઉમેદવારોની અરજી હાઈકોર્ટે ફગાવી દીધી હતી. આ અરજીઓને લઈને એવું અવલોકન કરવામાં આવ્યું હતું કે હાલમાં ચૂંટણી પ્રક્રિયા ચાલુ હોવાથી અરજીઓ ટકી શકે ...
3
4
ગુજરાતમાં યોજાનારી પંચાયત ચુંટણી માટે કોંગ્રેસના ઉમેદવારે ઉમેદવારી પત્ર ભર્યું હતું. પરંતુ ઘરમાં ટોયલેટ ન હોવાથી ઉમેદવારી પત્ર રદ કર્યું હતું. અમદાવાદની સિંગરવા સીટ પરથી કોંગ્રેસ ઉમેદવાર ક્રીના પટેલે સોમવારે ઉમેદવારી પત્ર ભરવા પહોંચી હતી. પરંતુ ...
4
4
5
મૂળ ગામ જામનગર હોવાથી ત્યાં મેં પ્રચાર કરવાનું પસંદ કર્યુ-નયનાબા ભારતીય જનતા પાર્ટીની વિચારધારા સાથે કાયમી જોડાયેલી રહીશ-રીવાબા
5
6
ચૂંટણી પ્રચાર શરૂ થયા બાદ આપના ઉમેદવારોએ ઘરે-ઘરે જઈને લોકોના પ્રશ્નો ઉઠાવવાની ખાતરી આપી જે બેઠકો ભાજપ સીધેસીધી જીતી જતું હતું ત્યાં પણ ‘આપ’ના ઉમેદવારોને અભૂતપૂર્વ પ્રતિસાદ મળી રહ્યો છે
6
7
ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રવિવારે કહ્યું કે તેમને સરકાર રાજ્યમાં 'લવ જિહાદ' વિરૂદ્ધ કડક કાયદો લાવીશું. આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણી રેલીને સંબોધિત કરતાં તેમણે જાહેરાત કરી. તેમણે કહ્યું કે અમે 'લવ જિહાદ' વિરૂદ્ધ વિધાનસભામાં કાયદો લાવી રહ્યા ...
7
8
સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં એક વાત એ પણ છે કે ભાજપનો વિકલ્પ કોંગ્રેસ નહી પરંતુ આમ આદમી પાર્ટી છે. એટલે કે ત્રીજી શક્તિનો સુરજ ધીમે ધીમે ગુજરાતમાં વધી રહ્યો છે. ભાજપમાંથી ટિકીટમાંથી વંચિત ઉમેદવાર અને તેમના સમર્થક આમ આદમી પાર્ટીને મહત્વ આપી રહ્યા છે ના ...
8
8
9
બહુંત હુઈ મહગાંઈ કી માર’‘અચ્છેદિન’ ના રૂપાળા સૂત્રથી પ્રજાની લાગણી સાથે છેતરપીંડી કરી સત્તા મેળવનાર ભાજપ સરકાર દ્વારા સતત એક્સાઈઝમાં વધારો ઝીંકતાં દેશની ૧૩૦ કરોડ અને ગુજરાતની છ કરોડ જનતા મંદી-મોંઘવારી-મહામારીના મારથી હેરાન પરેશાન છે. પેટ્રોલ અને ...
9
10
એક તરફ ચૂંટણીનો માહોલ જામી રહ્યો છે જેમાં ઇચ્છુક દાવેદારો ટિકિટ મેળવવા મથામણ કરી રહ્યા ત્યારે બીજી તરફ નાગરિકો પોતાના વિસ્તારોની સમસ્યાઓના નિકાલ નહિ થતાં મેદાનમાં આવી ગયા હોય એવી સ્થિતિ ક્યાંક ક્યાંક જોવા મળી રહી છે.એવું જ કંઈક ગોધરા નગરપાલિકાના ...
10
11
મહાનગર પાલિકા બાદ હવે તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓ માટે ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી છે. જેમાં માણસા, દેહગામ, કલોલ, સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતના ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી છે. ભાજપે પોતાનાં ટ્રેન્ડ અનુસાર અનેક નવા ચહેરાઓને તક આપી ...
11
12
રાજ્યમાં મહાનગરપાલિકામાં ટિકીટ ન મળતાં નારાજ કાર્યકર્તાઓમાં ઘમાસણ વચ્ચે પ્રદેશ ભાજપ પ્ર્રદેશ ભાજપ પ્રમુખ સીઆર પાટીલે મોટું નિવેદન આપ્યું છે. સીઆર પાટીલે કહ્યું કે નગર નિગમોની ચૂંટણીમાં તે યુવાનોને પ્રાથમિકતા આપવામાં આવી છે જે વર્ષોથી સંગઠન માટે કામ ...
12
13
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીને લઇને તૈયારીઓ શરૂ કરી દીધું છે. તમામ પક્ષોએ પોતાની રણનીતિ શરૂ બનાવી દીધી છે. ઉમેદવારોની પસંદગી પણ થઇ ચૂકી છે. ત્યારે સુરત શહેરમાં 484 ઉમેદવારો વચ્ચે જંગ જામશે, ત્યારે ભાજપ, કોંગ્રેસ , આમ આદમી પાર્ટી અને AIMIM એ પોતાના ...
13
14
ગુજરાતમાં હાલ જેટલુ સ્થાનિક ચૂંટણીને લઈને વાતાવરણ ગરમાયુ છે તેટલુ જ ચૂંટણીમાં ઉભા રહેતા ઉમેદવારોને લઈને પણ ઉથલ પાથલ ચાલી રહી છે. ગુજરાતમાં આગામી 21 અને 28મી ફેબ્રુઆરીએ સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજાવાની છે. 21મી ફેબ્રુઆરીએ 6 મનપાની ચૂંટણી યોજાવાની ...
14
15
કોરોના વાયરસ મહામારીને કારણે ગુજરાત રાજ્ય ચૂંટણી પંચે સ્થાનીક ચૂંટણીના આગામી ચૂંટણીના પરિણામની જાહેરાત પછી વિજયી ઉમેદવારોની જાહેરાત પછી વિજયી ઉમેદવારો દ્વારા રેલીઓ કે જૂલુસ કાઢવા પર રોક લગાવી દીધી છે. મતગણતરી દરમિયાન પાલન કરવામાં આવનારા વિવિધ માનક ...
15
16
અમદાવાદ મહાનગર પાલિકાના વાસણા વોર્ડમાંથી આ વખતે પિતા-પુત્રની જોડી આમને-સામને ચૂંટણી લડશે. જ્યાં વિનુભાઇ ગોહિલે ઇન્ડીયન નેશનલ કોંગ્રેસમાંથી ઉમેદવારી નોંધાવી છે. તો બીજી તરફ પુત્ર નિમેશ ગોહિલે આમ આદમી પાર્ટીમાં ટિકીટ મેળવી ચૂંટણીના મેદાનમાં ઉતર્યા છે. ...
16
17
ગુજરાતમાં પહેલી વખત કોઈ પક્ષે ઉમેદવારી નોંધાવતા સાથે પક્ષને વફાદાર રહી પક્ષ પલટો નહીં કરીએ અને ભ્રષ્ટાચાર નહીં કરીએ તેવું સોગંદનામું રજૂ કરશે તેને જ પક્ષમાંથી ઉમેદવારી કરવાની તક મળશે.
17
18
રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં હવે ઉમેદવારોએ ફોર્મ ભરવાના શરૂ કરી દીધાં છે. ત્યારે આમ આદમી પાર્ટીના દિલ્હીના ધારાસભ્યો રાજ્યમાં પ્રચાર કરવા માટે આવી રહ્યાં છે. આજે દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા અમદાવાદમાં 35 કિલો મીટરનો રોડ શો કરીને ...
18
19
મહાનગરપાલિકાની ચૂંટણીનાં ફોર્મ ભરવાનો આજે છેલ્લો દિવસ છે. ચૂંટણીમાં ફોર્મ ભરવાના બે દિવસ પહેલા અમદાવાદ કલેકટર ઓફિસ બહાર ચૂંટણીને લઈ કોઈ માહોલ ન હતો. પરંતુ આજે ફોર્મ ભરવાના છેલ્લા દિવસે કલેકટર ઓફિસ બહાર લોકોના ટોળા જોવા મળી રહ્યા છે
19