શુક્રવાર, 26 ડિસેમ્બર 2025
0

સર્વ પિતૃ અમાવસ્યા આજે જ કરી લો આ ઉપાય

શનિવાર,સપ્ટેમ્બર 28, 2019
0
1
જ્યોતિષમાં પિતૃદોષનુ ખૂબ મહત્વ બતાવ્યુ છે. પ્રાચીન ગ્રંથોમાં પિતૃદોષને સૌથી મોટો દોષ માનવામાં આવે છે. તેનાથી પીડિત વ્યક્તિનુ જીવન અત્યંત કષ્ટમય થઈ જાય છે.
1
2
28 સપ્ટેમ્બર શનિવારે પિતૃ મોક્ષ અમાવસ્યા છે. શ્રાદ્ધ પક્ષમાં આ અમાવસ્યા ખૂબજ મહત્વપૂર્ણ હોય છે. આ દોવસ બધા જાણ-અજાણ પિતરો માટે શ્રાદ્ધ કરાય છે. પણ કેટલાક એવા સામાન્ય ઉપાય પણ છે જેને કરવાથી તમે તમારા પિતૃગણને સંતુષ્ટ કરી શકો છો.
2
3
શ્રાદ્ધ પક્ષ દરમિયાન આપણે આપણા પૂર્વજોની તિથિ મુજબ શ્રાદ્ધ કરીએ છીએ. પણ શુ આપ જાણો છો કે આ શ્રાદ્ધ પક્ષ દરમિયાન એક તિથિ એવી હોય છે જે મહિલાઓ માટે ખાસ હોય છે. શ્રાદ્ધપક્ષનો એક દિવસ મહિલાઓને સમર્પિત હોય છે
3
4
આમ તો પિતૃ પક્ષના બધા 16થી 16 દિવસ હિન્દુ ધર્મમાં ખૂબ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. પણ જ્યોતિષ શાસ્ત્ર મુજબ પિતૃ પક્ષમાં આવનારા શુક્રવારે અને શનિવારને વધુ મહત્વ આપવામાં આવે છે આ બંને દિવસો માટે કહેવામાં આવ્યુ છે કે જો આ દર્મૈયાન કેટલાક ખાસ ઉપાય કરી ...
4
4
5
પિતૃપક્ષમાં પૂર્વજોને યાદ કરીને દાન ધર્મ કરવાની પરંપરા ચાલી આવી રહી છે. આ દિવસોમાં ગ્રહોની શાંતિ માટે દાન પુણ્ય અને પૂજા પાઠ કરવામાં આવે છે. જેથી આપણા પર પૂર્વજોના આશીર્વાદ કાયમ રહે. આ વખતે પિતૃપક્ષ 13 સપ્ટેમ્બરથી શરૂ થઈ રહ્યો છે. જે 28 સપ્ટેમ્બર ...
5
6
આ દિવસો શ્રાદ્ધ પક્ષ ચાલી રહ્યા છે. જેમાં તર્પણ અને પિંડદાન કરી તેમના પિચરોને તૃપ્ત કરે છે. જેથી તેના આશીર્વાદથી અમારા સુખ શાંતિ અને સમૃદ્ધિ આવે છે. શાસ્ત્રો મુજબ શ્રાદ્ધમાં કેટલાક નિયમનો પાલન કરવું પડે છે. નહી તો તેનું ફળ તમને ખોટું મળે છે.
6
7

પિતૃપક્ષમાં ભૂલથી પણ ન કરશો આ 17 કામ

ગુરુવાર,સપ્ટેમ્બર 12, 2019
શ્રાદ્ધપક્ષમાં આ કામ નહી કરવા જોઈએ. પિતૃપક્ષમાં ભૂલથી પણ ન કરશો આ 10 કામ - શ્રાદ્ધ પક્ષ 16 દિવસ સુધી શ્રાદ્ધ કર્મ કરનાર માણસ ને ન તો પાન ખાવું જોઈએ અને ના તો શરીર પર તેલ લગાવવું જોઈએ. - શ્રાદ્ધ પક્ષના સમયે અને ખાસ કરીને અંતિમ દિવસે બીજા શહરની ...
7
8
હિન્દૂ ધર્મમાં માન્યતા છે કે શરીર નાશ પામ્યા પછી પણ આત્મા અજર-અમર રહે છે. તે પોતાના કાર્યોના ભોગ ભોગવવા માટે નાની યોનિયોમાં વિચરણ કરે છે.
8
8
9
પિતૃ દોષ વાળી વ્યક્તિઓનુ જીવન હંમેશા અધવચ્ચે અટવાયેલુ રહે છે. જેમને માટે આજે અમે કેટલાક ઉપાય બતાવવા જઈ રહ્યા છીએ. આ ઉપાયને કરવાથી એ વ્યક્તિઓને પિતૃ ઋણથી મુક્તિ મળી શકે છે. આવો જાણીએ પિતૃ દોષ ઘટાડવાના 5 ઉપાય
9
10
માન્યતા છેકે સૂર્ય કન્યા રાશિમાં આવ છે ત્યારે પિતર પરલોકથી ઉતરીને થોડા સમય માટે પૃથ્વી પર પોતાના પુત્ર-પૌત્રોને ત્યા આવે છે. પુરાણો મુજબ યમરાજ દર વર્ષે શ્રાદ્ધ પક્ષમાં બધા જીવોને મુક્ત કરી દે છે. જેનાથી તે પોતાના સ્વજનો પાસે જઈને તર્પણ ગ્રહણ કરી ...
10
11
ભાદરવી પૂનમ સાથે જ શુક્રવારથી શ્રાદ્ધપક્ષનો પ્રારંભ થઇ જશે. હિંદુ ધર્મમાં શ્રાદ્ધપક્ષના 16 દિવસ દરમિયાન માંગલિક કાર્યા ટાળવામાં આવતા હોય છે. શ્રાદ્ધપક્ષ દરમિયાન કિંમતી ચીજવસ્તુની ખરીદીનું પ્રમાણ ઘટી જતા હોય છે તેમજ જમીન-મકાનના સોદા ઉપર પણ સામાન્ય ...
11
12
પ્રતિપદા શ્રાદ્ધની વિધિ- ઘરની દક્ષિણ દિશામાં દક્ષિણમુખી થઈને સફેદ કપડા પથારી પિતૃ યંત્ર અને પિતૃઓના ચિત્ર સ્થાપિત કરવું. જનેઉ જમણા ખભાથી લઈને ડાબા તરફ કરવું. પિતૃને નિમિત્ત સરસવનો તેલનો દીપક કરવું. લાલ-પીળા મિશ્રિત ફૂલ અર્પિત કરવું. સુગંધિત ધૂપ ...
12
13
પ્રતિપદા શ્રાદ્ધની વિધિ- ઘરની દક્ષિણ દિશામાં દક્ષિણમુખી થઈને સફેદ કપડા પથારી પિતૃ યંત્ર અને પિતૃઓના ચિત્ર સ્થાપિત કરવું. જનેઉ જમણા ખભાથી લઈને ડાબા તરફ કરવું. પિતૃને નિમિત્ત સરસવનો તેલનો દીપક કરવું. લાલ-પીળા મિશ્રિત ફૂલ અર્પિત કરવું. સુગંધિત ધૂપ ...
13
14
હિન્દુ ધર્મમાં ઋષિયો દ્વારા વર્ષના એક પક્ષને પિતૃપક્ષનુ નામ આપવામાં આવ્યુ છે. દર વર્ષે ભાદ્રપદ મહિનાની પૂર્ણિમાથી અશ્વિન
14
15
પિતૃ પક્ષ મતલબ શ્રાદ્ધ દરમિયાન દરેક વ્યક્તિ પોતાના પૂર્વજોને મોક્ષ અપાવવા માટે તર્પણ અનુષ્ઠાન બ્રાહ્મણ ભોજન વગેરે જુદા જુદા વિધિ વિધાનથી કર્મ કરીને પિતૃને તૃપ્ત કરે છે. આવામાં આપણે મોટાભાગે એવુ સાંભળવા મળે છે કે પૂર્વજોને મોક્ષ માટે બ્રાહ્મણોને સાદુ ...
15
16
સનાતન પરંપરામાં માણસ જીવનની શરૂઆતથી લઈને તેની અંતિમ યાત્રા સુધી ગંગાથી જોડાયેલો રહે છે. જીવતા જીવ કોઈ પાપથી મુક્તિ માટે તો કોઈ મોક્ષની કામના લઈને ગંગામાં ડુબકી લગાવે છે. તો અંતિમ સંસ્કાર પછી પણ તેમની અસ્થિઓનું વિસર્જન ગંગામાં કરવામાં આવે છે.
16
17

Pitru Paksh 2019: કેવી રીતે કરશો શ્રાદ્ધ

રવિવાર,સપ્ટેમ્બર 8, 2019
પૂર્ણિમા તિથિ સાથે જ આજથી શ્રાદ્ધ પક્ષ શરૂ થઈ ગયો છે સોળ દિવસ માટે આપણા પિતૃ ઘરમાં વિરાજમાન થશે. પોતાના વંશનુ કલ્યાણ કરશે. ઘરમાં સુખ શાંતિ સમૃદ્ધિ પ્રદાન કરશે. જેમની કૃંડળીમાં પિતૃ દોષ હોય તેમને જરૂર અર્પણ-તર્પણ કરવુ જોઈએ. આમ તો આ બધા માટે ...
17
18
પિતૃ પક્ષના અંતિમ દિવસ અર્થાત સર્વ પિતૃ અમાવસ્યાને સનાતન ધર્મમાં પિતરોની તિથિ માનવામાં આવે છે. જ્યોતિષ અને ધર્મ ગ્રંથોના મુજબ આ દિવસે ઘરના પિતરોને સંતુષ્ટ કરવાથી વ્યક્તિનુ મોટામા મોટુ દુર્ભાગ્ય નષ્ટ થઈ જાય છે
18
19
જાણો પિતૃપક્ષમાં કાગડાને શા માટે આપ્યું છે મહત્વ પિતરોને પ્રાપ્ત હોય છે કાક બલિ યમસ્વરૂપ છે કાગડા
19