0
એક રાતમાં જ લીંબૂના આ ટોટકા દૂર કરશે તમારી બધી પરેશાની
ગુરુવાર,ડિસેમ્બર 13, 2018
0
1
ભારતીય જ્યોતિષ શાસ્ત્રમાં બુધ ગ્રહને રાજકુમારની પદવી પ્રાપ્ત છે. કાળપુરૂષ સિદ્ધાંતના મુજબ બુધ ગ્રહ વ્યક્તિની કુંડળીના છઠ્ઠા અને ત્રીજા ઘર પર પોતાના અધિપત્ય છે. બુધ ચોથા ભાવમાં સર્વશ્રેષ્ઠ અને બારમાં ભાવમાં સૌથી ક્ષીણ પ્રભાવ આપે છે. વ્યક્તિની ...
1
2
સામાન્ય રીતે લોકોનુ કહેવુ હોય છે કે આ વસ્તુ મારી માટે લકી છે અને આ વસ્તુ અનલકી છે. તેની પાછળ નકારાત્મક અને સકારાત્મક ઉર્જા હોય છે. જે શુભ-અશુભનો એહસાસ કરાવે છે. તેનો પ્રભાવ તમારા પર્સ કે ખિસ્સા પર પણ પડી શકે છે. કેટલાક લોકો સવારે ઘરેથી નીકળતી વખતે ...
2
3
જ્યારે માતા લક્ષ્મી કોઈથી રિસાઈ જાય છે તો તેને મનાવવું ખૂબ મુશ્કેલ થઈ જાય છે, પરંતુ અશક્ય નથી. જો માતા લક્ષ્મી ઘરમાંથી નીકળી ગયા હોય તો સમજવું કે ત્યાં ગરીબી ત્યાં રહેશે. ભંડોળનો સતત અભાવ હશે તમે પૈસાના અભાવથી પણ પરેશાન થઈ શકો છો.
3
4
શુક્રવાર,નવેમ્બર 30, 2018
જો તમારા ઘરમાં એક્દમ જ બિલાડીઓનું અવર-જવર વધી ગયેલ છે તો એને સામાન્ય ન સમજવું આ ભવિષ્યમાં થતી ઘટનાનો ઈશારો છે. આથી સાવધાન થઈ જાઓ અમે ઘરમાં સત્યનારાયણ ભગવાનબી પૂજા કરાવો કે કોઈ હવન કરાવું .
આથી છે બિલાડી અશુભ
4
5
અમે બધા સફળતા ઈચ્છે છે અમારા દરેક કાર્ય સફળ અને નિર્વિઘ્ન થાય પણ એવું નહી હોય છે. જ્યારે પણ કોઈ શુભ કાર્ય થી બહાર નિકળી રહ્યા હોય કે પછી કામમાં સફળતા ઈચ્છતા હોય તો એને અજમાવીને જુઓ
5
6
જીવનમા દરેક વ્યક્તિ ધન સંપત્તિ મેળવીને સુખી થવાના સપના જોતા હોય છે. સપના ખરેખર જોવા જોઈએ કારણ કે જો આપણે સપના જોઈશુ તો જ આપણે એ સપનુ પુરૂ કરવા મહેનત કરીશુ.. જીવનમાં લક્ષ્ય હોવુ ખૂબ જરૂરી છે. ઘણીવાર બની શકે કે આપણને આપણી મહેનતનુ ફળ મોડુ મળે કે ...
6
7
1 ક્યારેય મંગળવારે ઋણ ના લેવું .
2 બુધવારે ઋણ ના આપવું .
3 ધંધા,ઘર માટે ઋણ જન્માક્ષરની ખાતરી કર્યા પછી લેવુ.
4 દરેક મંગળવાર "દેવું મોચક મંગળ સ્ત્રોત "નો પાઠ જરૂર કરો.
5 દરરોજ "શ્રી સૂક્ત"નો પાઠ "ક્રિસ્ટલ શ્રી યંત્ર" ના સામે કરવાથી લક્ષ્મીનું ...
7
8
મંગળવારના ટોટકા વિશેષ ફળ પ્રદાન કરે છે. મંગળવારનો દિવસ હનુમાનજી અને મંગળ દેવતાની વિશેષ પૂજાનો દિવસ છે. જીવન સાથે જોડાયેલ બધી સમસ્યાઓને દૂર કરવાનો આ ટોટકા મંગળવારે કરવાથી મનોકામનાઓ પૂર્ણ થાય છે. આજના યુગમાં હનુમાનજીની પૂજા સૌથી જલ્દી મનોકામનાઓ પૂર્ણ ...
8
9
હિન્દુ ધર્મમાં તુલસીના છોડને પૂજનીય માનવામાં આવે છે. તુલસીનો છોડ એક પવિત્ર છોડ હોય છે અને સાથે જ તેના ઘણા બધા ઔષધીય ગુણ હોય છે. તુલસીનો છોડ દરેક ઘરમાં હોય છે
9
10
લાલ કિતામમાં કેટલાક ટોટકા આપવામાં આવ્યા છે જે ખૂબ સચોટ માનવામાં આવે છે. આર્થિક સમસ્યામાંથી છુટકારો મેળવવા આવુ કરો.
જો તમે હંમેશા આર્થિક સમસ્યાથી પરેશાન છો તો એ માટે તમે 21 શુક્રવાર 9 વર્ષથી ઓછી વયની 5 કન્યાઓને ખીર અને સાકરનો પ્રસાદ વહેંચો
10
11
જ્યારે દિવસ રાત મહેનત ક્રરવા છતા પણ તમે બે ટાઈમનું જમવાનું જ મેળવી શકતા હોય કે પછી તમારા ઉદ્યોગ ધંધામાં પ્રગતિ થવાને બદલે અવગતિ થવા લાગે તો સમજી લો કે દુર્ભાગ્યએ હાથ પકડી લીધો છે. જે નસીબમાં લખ્યુ છે તે તો ભોગવવુ જ પડે છે. પણ છતા પણ આ પ્રભાવને ઓછો ...
11
12
શુક્રવાર,નવેમ્બર 23, 2018
જયોતિષમાં દૂધને ચન્દ્રમાનો કારક ગ્રહ ગણાય છે. એમાં ખાંડ મિક્સ કરી મંગલ અને કેસર કે હળદર મિક્સ કરી ગુરૂનો ઉપાય કરી શકાય છે.
12
13
શુક્રવાર,નવેમ્બર 23, 2018
તંત્ર વિજ્ઞાનમાં બતાવ્યુ છે કે ધનલક્ષ્મીને પીળી કોડીઓ પોતાની તરફ આકર્ષિત કરે છે. આ દેવી લક્ષ્મીને પ્રિય વસ્તુઓમાંથી એક છે જો આપણે તેને યોગ્ય રીતે કાર્યમાં લઈએ તો દેવી મા લક્ષ્મી આપણા ઘરમાં સ્થાઈ નિવાસ કરી લે છે.
13
14
જ્યોતિષશાસ્ત્ર મુજબ ગુરૂવાર માનવ જીવનમાં શૈક્ષણિક યોગ્યતા ધાર્મિક ચિંતન અધ્યાત્મિક ઉર્જા નેતૃત્વ શક્તિ સંતતિ વંશવૃદ્ધિ વિરાસત પરંપરા આચાર-વ્યવ્હાર રાજનૈતિક યોગ્યતા સભ્યતા પદ પ્રતિષ્ઠા પૈરોહિત્ય જ્યોતિષ તંત્ર-મંત્ર અને તપસ્યામાં સિદ્ધિ પર પોતાનુ ...
14
15
જ્યોતિષમાં કાળા તલનો ખૂબ વધારે મહ્ત્વ જણાવ્યું છે. તેના ઉપાયોથી બધી પરેશાનીઓ દૂર થઈ શકે છે. અહીં જાણો
15
16
પ્રથમ પૂજ્ય ગણેશજીની પૂજા કરવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ કાયમ રહે છે. જ્યોતિષ મુજબ બુધવરે બુઘ ગ્રહ માટે પણ વિશેષ ઉપાય કરવામાં આવે છે.
કોઈ ગરીબને લીલા મગનુ દાન કરો. મગ બુઘ ગ્રહથી સંબંધિત અનાજ છે. તેનુ દાન કરવાથી બુઘ ગ્રહના દોષ શાંત થાય છે.
સૌથી ...
16
17
તુલસીનુ ધાર્મિક જ નહી આયુર્વેદિકની દ્રષ્ટિએ પણ ઘણુ મહત્વ છે.. તુલસી પવિત્ર છે એટલે તેની પૂજા કરવામાં આવે છે.. તુલસીનો એક ટોટકો જો તમે અજમાવશો તો તમારા ઘણા કામ બનવા માડશે...
17
18
1. પૂજાના સમયે કાંડામાં કે ગરદન પર હળદરના નાનકડું ચાંદલા લગાવવાથી બૃહસ્પતિ મજબૂત હોય છે અને વાણીમાં મજબૂતી આવે છે.
18
19
તુલસીના પાન ભગવાન વિષ્ણુને ખૂબ પ્રિય છે. સામાન્ય રીતે આ છોડ દરેક ઘરમાં જોવા મળી જાય છે અને દરેક શુભ કામમાં તેને સામેલ પણ કરવામાં આવે છે. પણ શુ તમે જાણો છો કે તુલસીના પાન તમને અનેક રીતે મદદ કરી શકે છે. ભલે પૈસાની સમસ્યા હોય કે પછી ઘરમાં નકારાત્મક ...
19