Hindu Festivals 137

શુક્રવાર, 23 જાન્યુઆરી 2026
0

ઉજ્જૈનમાં જોવાલાયક સ્થળો

ગુરુવાર,જાન્યુઆરી 28, 2016
0
1
ઉજ્જૈન ભારતમાં ક્ષિપ્રા નદી કાંથે વસાયેલા મધ્યપ્રદેશના એક મુખ્ય ધાર્મિક નગર છે.
1
2
સિંહસ્થ મેલા કાર્યાલય દ્વારા પરિસરમાં કૉલ સેંટર શરૂ કરી દીધું છે . સિંહસ્થના આ પ્રથમ કૉલ સેંટર છે. કોઈ માણસ જ્યારે એમના મોબાઈલથી કે લેંડલાઈનથી 1100 નંબર ડાયલ કરશે ત્યારે આ કૉલ સેંટરથી કનેક્ટ
2
3
કુંભ મેળો હિંદુ ધર્મની અનોખી સંસ્કૃતિમાં કુંભ મેળો એ સાધુ, સંસ્કૃતિ અને સમાજની ત્રિવેણીને જોડતો પવિત્ર સંગમ છે. જેથી એ ભારતીય ઉપખંડમાં ખુબ જ મહત્વનું સ્થાન ધરાવે છે. આ મેળો બાર વર્ષે એક જગ્યાએ યોજાય છે અને દર ત્રણ વર્ષે અલગ-અલગ સ્થાન પર યોજાય છે ...
3
4

વસંત પંચમી વ્રત

શનિવાર,જાન્યુઆરી 23, 2016
ધાર્મિક સ્થળો અને દેવમંદિરોમાં વસંત પંચમીનો ઉત્સવ ધામધૂમથી ઉજવવામાં આવે છે. ઋતુરાજ વસંતઋતુનું આગમન થતું હોવાથી મહા સુદ પાંચમના દિવસે આ વ્રત-ઉપાસનાનું આયોજન કરવામાં આવે છે. આજે ભગવાન વિષ્ણુની પૂજા તથા અન્ય દેવમંદિરોમાં ઇષ્ટદેવોની પૂજા અબીલ-ગુલાલ અને ...
4
4
5
ભારતમાં વસંત પંચમીનો ઉત્સવ જ્ઞાનની દેવી 'માં સરસ્વતી'ના જન્મ દિવસના રૂપમાં ઉજવવામાં આવે છે. આ દ્રષ્ટિએ વસંતની ઋતુ બધા માટે ખૂબ મહત્વની છે. આ દિવસે મા સરસ્વતીને પ્રસન્ન કરવા માટે તેમના 12 નામોનું ઉચ્ચારણ કરવુ જોઈએ
5
6

કુંભમેળો : શુ હોય છે કલ્પવાસ ?

મંગળવાર,જાન્યુઆરી 12, 2016
કલ્પવાસનો અર્થ હોય છે સંગમના તટ પર નિવાસ કરી વેદાધ્યયન અને ધ્યાન કરવુ. પ્રયાસ અલ્હાબાદ કુંભમેળામાં કલ્પવાસનું અત્યાધિક મહત્વ માનવામાં આવે છે. કલ્પવાસ પોષ મહિનાના 11માં દિવસથી માઘ મહિનાના 12મા દિવસ સુધી રહે છે. કલ્પવાસ કેમ અને ક્યારથી : કલ્પવાસ ...
6
7
આ વખતે મકર સંક્રાંતિ 15 જાન્યુઆરી શુક્રવારે આવશે. જ્યોતિષ મુજબ 15 જાન્યુઆરીના રોજ સવારે 7.42 વાગ્યે સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરશે. તેથી સંક્રાંતિના નિમિત્તે દાન, પુણ્ય વગેરે આ દિવસે કરવુ શ્રેષ્ઠ રહેશે. 14 જાન્યુઆરીના રોજ સૂર્ય ધનુ રાશિમાં જ રહેશે. ...
7
8
અમદાવાદ શહેરના સાબરમતી રિવરફ્રન્‍ટ ખાતે આજે આંતરરાષ્‍ટ્રીય પતંગ ઉત્‍સવની વિધિવતરીતે શરૂઆત થઇ હતી. મુખ્‍યમંત્રી આનંદીબેન પટેલ અને રાજ્‍યપાલ ઓપી કોહલીએ પતંગ ઉત્‍સવનો પ્રારંભ કરાવ્‍યો હતો. પતંગ ઉત્‍સવમાં ભાગ લેવા દેશ-દુનિયાના પતંગબાજો પહેલાથી જ પહોંચી ...
8
8
9

શિવપુરાણ - શિવ મહિમા

શુક્રવાર,જાન્યુઆરી 1, 2016
શિવલિંગના મૂળમાં બ્રહ્માજીનો વાસ છે, મધ્યમાં ભગવાન વિષ્ણુ વિરાજમાન છે અને ઉપરના ભાગમાં ૐ કાર રૂપ ભગવાન સદાશિવ વિરાજમાન છે. શિવલિંગની વેદી એ આદ્યશક્તિ જગદંબા પાર્વતીજીનું પરમ પવિત્ર પ્રતીક છે. સાધકે ખાસ ધ્યાનમાં રાખવું જરૂરી છે કે, આ ઉપાસનામાં ...
9
10
સિંહસ્થ 2016માં ત્રણ શાહી સ્નાન થશે . પહેલો શાહી સ્નાન 22 અપ્રેલને એ 9 મે અને 21 મે ક્રમશ બીજા અને ત્રીજો શાહી સ્નાન થશે. શાહી સ્નાનની આ તારીખો સોમવારને અખાડા પરિષદની મીટિંગમાં નક્કી થઈ.
10
11
જો તમે ભગવાન શિવના ભક્ત છો તો તમને ખબર હશે કે એમના 12 મુખ્ય જ્યોર્તિલીંગ છે જે આખા ભારતમાં છે આમાંથી એક છે મહાકાલેશવર મંદિર જે ભારતના બાર જ્યોર્તિલીંગ માંથી એક છે.
11
12
વર્ષ 2016માં મધ્યપ્રદેશ ઉજ્જૈનમાં સિંહસ્થના મેળો લાગશે. સિંહસ્થ 22 અપ્રેલ થી 21 મે 2016 સુધી રહેશે. ઉજજૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્મા મુજબ જ્યારે ગુરૂ સિંહ રાશિમાં સૂર્ય એમની ઉચ્ચ મેષ રાશિમાં અને ચંદ્રમા તુલા રાશિમાં હોય છે. ત્યારે ઉજ્જૈનમાં ...
12
13
ભાઈબીજ એક એવો તહેવાર છે જેમાં સુગંધ છે ભાઈ-બહેનના મીઠા સંબંધોની. આ એ તહેવાર છે જે પ્રતિક છે કર્તવ્ય અને મંગલકામનાનુ અને આ માન્યતા જ છે જેણે કેટલાય સંબંધોને અતૂટ બંધનોમાં બાંધી મૂક્યા છે. ભાઈની સલામતી માટે અને લાંબા આયુષ્ય માટે ન જાને કેટલા વર્ષોથી આ ...
13
14
દિવાળી 5 દિવસના તહેવારનુ મહાપર્વ છે. પાંચ દિવસ આ તહેવાર હર્ષોલ્લાસ સાથે ઉજવવામાં આવે છે. આ પાંચ દિવસમાં ઘર અને બજારોમાં ઉત્સવી વાતાવરણ રહે છે. દિવાળીના 5 અતિ શુભ પર્વ ધનતેરસથી શરૂ થઈને ભાઈબીજ સુધી ચાલે છે. આ પાંચ દિવસના પોતાના જુદા અને વિશેષ મહત્વ ...
14
15
એવી માન્યતા છે કે ધનતેરસના દિવસે ભગાઅન ધનવંતરી સાગર મંથનથી પ્રકટ થયા હતા. ભગવાનના હાથમાં અમૃત ભરેલો સુવણ કળશ હતો. ભગવાન ધનવંતરીને દેવી લક્ષ્મીનો ભાઈ માનવામાં આવે છે. તેથી ધનતેરસના દિવસે સોનુ ચાંદી અને વાસણો ખરીદવાની પરંપરા છે. કહેવાય છે કે આ દિવસે ...
15
16
ઉલ્લૂ દેખાય તો પોતે માતા લક્ષ્મી તમારા ઘર એમના સ્થાઈ બસેરા કરવા આવી રહી છે. * સામાન્ય રીતે છછુંદર ઘરને બર્બાદ કરે છે પણ દિવાળી ના દિવસે જોવાય તો આબાદ કરે છે.
16
17
જો તમે ભારતથી બહાર નિવાસ કરો છો તો સમય અંતરાલના હિસાબે હમેશા આ પરેશાની આવે છે કે મહાલક્ષ્મી પૂજન ક્યારે કરો. જ્યારે ભારતમાં 11 નવેંબરની રાત્રી થશે ઘણા દેશોમાં સવાર શરૂ થશે. જ્યારે ભારતમાં 12 નવંબરે સવાર થશે ત્યારે બીજા દેશોમાં 11 નવંબરની રાત થશે
17
18
આ વખતે દિવાળી 11 નવેમ્બર પર એક નહી અનેક ખાસ યોગ લઈને આવી રહી છે. આ યોગ જનસામાન્યને શુભ ફળ આપનારી છે. આ વખતે દિવાળીનો તહેવાર સૌભાગ્ય અને ધાતા યોગમાં મનાવાશે. આ યોગમાં કરવામાં આવેલ લક્ષ્મી પૂજા સુખ-સમૃદ્ધિ અને ધન વૈભવ અપાવનારી રહેશે. દિવાળીની પૂજા ...
18
19
તંત્ર વાસ્તુ કહે છે કે કલિયુગનો યુગધર્મ ‘શક્તિ ઉપાસના’ જ છે આનો ઉલ્લેખ પણ કરવામાં આવેલ છે. ‘ક્લોં ચન્ડી વિનાયકો’ તેનો અર્થ એવો છે કે કળિયુગ પ્રબળ થશે, આ ઉપાસના મહામાયાની ઉપાસના, વ્રત તથા સાધના છે. અને શક્તિ મા ભગવતી ભવાની છે. દીપાવલીના આ શુભ ...
19