Newsworld News International 212

ગુરુવાર, 12 ફેબ્રુઆરી 2026
0

કિર્ગિજસ્તાનમાં વિપક્ષે વચગાળાની સરકાર બનાવી

શુક્રવાર,એપ્રિલ 9, 2010
0
1
ચીને આ સપ્તાહે રજૂ કરવામાં આવેલી અમેરિકી પરમાણુ હથિયાર નીતિના જવાબમાં અમેરિકાથી પોતાના પરમાણુ હથિયારોંના જથ્થામાં કપાત કરવાની માગણી કરતા કહ્યું છે કે, તે પરમાણુ યુદ્ધની શરૂઆત નહીં કરે. ચીની વિદેશ મંત્રાલયની પ્રવક્તા જિયાંગ યૂ એ અહીં કહ્યું, ...
1
2
તાનાશાહી, માનવાધિકારોના હનન અને કુપ્રબંધનથી કંટાળેલી કિર્ગિસ્તાનની જનતાએ બુધવારે સરકાર વિરુદ્ધ મોરચો છેડી દીધો. વિદ્રોહીઓએ દેશના ગૃહ મંત્રીની હત્યા કરી નાખી અને ઉપ પ્રધાનમંત્રીને બંધક બનાવી લીધા છે. વિદ્રોહીઓને બેકાબૂ જોતા જોઈને રાષ્ટ્રપતિ ...
2
3
સરકાર વિરોધી રેડ શર્ટ પ્રદર્શનકારીઓએ બુધવારે થાઈલેન્ડના સંસદ ભવન પર હુમલો કરી દીધો. ઉગ્ર પ્રદર્શનકારીઓથી ઘેરાયેલા મંત્રીઓ અને સાંસદોને હેલીકોપ્ટરની મદદથી સુરક્ષિત બહાર લાવવામાં આવ્યાં. સ્થિતિ પર કાબૂ મેળવવા માટે સરકારે રાજધાની બેન્કોકમાં કટોકટી લાગૂ ...
3
4
અમેરિકાએ પાકિસ્તાન સાથે ભારતની જેમ અસૈન્ય પરમાણુ સમજૂતિની કોઈ પણ સંભાવનાથી ઈનકાર કરી દીધો છે. અમેરિકી વિદેશ મંત્રાલયના પ્રવક્તા પી. જે. ક્રાઉલેએ બુધવારે પત્રકારોને જણાવ્યું કે, "અમે પાકિસ્તાનની ઊર્જા જરૂરિયાતો તરફ ધ્યાન દઈ રહ્યાં છીએ પરંતુ જેવું કે, ...
4
4
5
હામિદ કરજઈ સાથે સંબંધોમાં આવેલી ખટાશ વચ્ચે અમેરિકાએ બુધવારે ઈશારો કર્યો કે, જો તેણે પોતાની અમેરિકા વિરોધી બયાનબાજી જારી રાખી તો વ્હાઇટ હાઉસ અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિનું નિમંત્રણ રદ્દ કરી શકે છે. ઓબામા પ્રશાસનના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે, કરજઈ ...
5
6
અમેરિકી રાષ્ટ્રપતિ બરાક ઓબામા અને તેના પરિવારને પોતાના શિકાગો સ્થિત નિવાસસ્થાનની નજીક હવે નવા પડોશી મળશે. ઓબામાના શિકાગો સ્થિત ઘરની ઠીક નજીકમાં આશરે સાત માસ પહેલા વેચાણ માટે છોડવામાં આવ્યું. ગ્રીનવુદ એવેન્યૂ સ્થિત 17 ઓરડાનું આ મકાન 14 લાખ ડોલરમાં ...
6
7

બ્રાજીલમાં પૂર, 100 મર્યા

બુધવાર,એપ્રિલ 7, 2010
રિયો ડી જેનેરોમાં ઇતિહાસના સૌથી ભીષણ પૂર અને ભૂસ્ખલનમાં ઓછામાં ઓછા 100 લોકોના મૃત્યુ નિપજ્યાં છે. શહેરના માર્ગો પાણીમાં પૂરી રીતે ડૂબી ગયાં છે. શહેરની તમામ સ્કૂલોને બંધ કરી દેવામાં આવી છે અને દુકાનો પણ બંધ છે. શહેરમાં છેલ્લા 24 કલાકથી પણ વધુ સમયથી ...
7
8
વિદેશ મંત્રી એસએમ કૃષ્ણાએ કહ્યું છે કે, ભારત અને ચીન એકબીજાના હરીફ નથી. સાથે જ તેમણે એ વાત પર પણ જોર આપ્યું છે કે, બન્ને એશિયાઈ મહાશક્તિઓ વચ્ચે મતભેદોને 'નિહિત સ્વાર્થો' માટે હમેશા વધારી ચઢાવીને રજૂ કરવામાં આવ્યાં છે. કૃષ્ણાએ નવી દિલ્હી સ્થિત ચીની ...
8
8
9
અમેરિકા પરમાણુ પરીક્ષણ નહીં કરે અને તે સીટીબીટીને મંજૂર કરવા ઈચ્છશે. આ વાત ઓબામા પ્રશાસને પરમાણુ અપ્રસાર સંધિ (એનપીટી) ના મહત્વને રેખાંકિત કરતા કહી. આ બન્ને સમજૂતિના વર્તમાન સ્વરૂપને ભારતનું સમર્થન પ્રાપ્ત નથી. અમેરિકી ન્યૂક્લિયર પોસ્ચર રિવ્યુ ...
9
10
અફગાનિસ્તાનના પશ્ચિમી શહેરના બાદગિસમાં સૈન્ય કાર્યવાહીમાં 27 આતંકવાદીઓ માર્યા ગયા જ્યારે કે દક્ષિણી ક્ષેત્રના નાટોના હવાઈ હુમલામાં ચાર આતંકવાદીઓની સાથે સાથે ચાર નાગરિકો પણ માર્યા ગયા છે.
10
11
વિદેશમંત્રી એસએમ કૃષ્ણાએ આતંકવાદ પર સમ્મેલનમાં ચીનથી સહયોગની અપીલ કરતા કહ્યું છે કે, તમામ દેશોને આતંકવાદના ખતરાથી લડવા માટે મળીને કામ કરવું જોઈએ. ભારતને સંયુક્ત રાષ્ટ્રમાં આ સમ્મેલનનો પ્રસ્તાવ આપવામાં આવ્યો હતો. ચીનના ટોચના નેતૃત્વથી વાતચીત પહેલા ...
11
12
અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ હામિદ કરજઈએ ધમકી આપી છે કે, જો સુધારાઓને લઈને સતત 'બાહરી દબાણ' પડતું રહ્યું તો તે તાલિબાનમાં શામેલ થઈ જશે. વેબસાઇટ 'ચાઇના ડેલી' અનુસાર કરજઈએ પસંદગીના સાંસદો સાથે યોજાયેલી બેઠક દરમિયાન આ ધમકી આપી. તેના એક દિવસ પહેલા આ ...
12
13
પેશાવરમાં અમેરિકી વાણિજ્ય દૂતાવાસ પર તાલિબાનના હુમલાથી અત્યંત નારાજ અમેરિકી વિદેશમંત્રી હિલેરી ક્લિંટને કહ્યું, ‘‘રાજનયિક મિશન પર હુમલો આંતરરાષ્ટ્રીય સહયોગના ધબકારા પર હુમલો છે અને આ કોઈ પણ દેશમાં ક્યારેય સ્વીકાર્ય નથી. હિલેરીએ એક યાદીમાં કહ્યું ...
13
14
બ્રિટનના ભૂતપૂર્વ વડાપ્રધાન ટોની બ્લેર તેમના ઘરમાં પોતાના માટે નાસ્તો તૈયાર કરી રહ્યા હતા ત્યારે અજાણતા ટોસ્ટ દાઝી જતાં ફાયર એલાર્મ શરૂ થઈ જતાં થોડો સમય દોડધામ મચી ગઈ હતી. બ્લેરના પ્રવકતાએ જણાવ્યું હતું કે શનિવારે બ્લેર વોટ્ટન અંડરવૂડ ખાતે સાઉથ ...
14
15
અમેરિકાની એક કોલસાની ખાણમાં ધડાકો થતા 12 લોકોના મૃત્યુ નિપજ્યાં છે જ્યારે 21 લોકો ગુમ થયાના અહેવાલ છે. સ્ટેટ માઈનિંગ ડિરેક્ટરે જણાવ્યું હતું કે કોલસાની ખાણમાં બ્લાસ્ટ થતા 12 લોકોના મોત નિપજ્યા છે. રોન વૂટને જણાવ્યું હતું કે દક્ષિણ ચાર્લસ્ટનથી 48 ...
15
16
મૈક્સિકોના બાજા કૈલીફોર્નિયામાં આવેલા 7.2 તીવ્રતાની તેજ ભૂકંપના આંચકાથી લોસ એંજિલિસ અને સૈન ડિએગો પણ કંપી ઉઠ્યું છે. તેના આંચકા ફિનિક્સ અને લાસ વેગાસમાં પણ અનુભવામાં આવ્યાં છે. ભૂકંપથી કોઈ જાનહાનિ અથવા ઈમારતોને નુકસાન પહોંચ્યાના હાલ સમાચાર મળી ...
16
17
પાકિસ્તાનના અશાંત પશ્ચિમોત્તર શહેરના મુખ્ય શહેર પેશાવરમાં આજે થયેલ પાંચ આત્મઘાતી વિસ્ફોટમાં દસ લોકોના મોત થઈ ગયા. ઘણા લોકો ઘાયલ થઈ ગયા.
17
18
બોલીવુડ અભિનેતા શાહરૂખ ખાને કહ્યુ છે કે ભારતીય સ્વભાવથી વધુ સહનશીલ હોય છે અને ભારતીય સમાજમાં ધાર્મિક કટ્ટરવાદ સ્વીકાર્ય નથી.
18
19
ઈરાન દ્વારા પોતાની પરમાણુ ગતિવિધીઓને લઈને જારી વિવાદોના સમાધાનથી ઈનકાર કરવામાં આવવાના પગલે અમેરિકી રાષ્ટ્રપતિ બરાક ઓબામા ઈચ્છે છે કે, સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ મહીનાઓની રાહ ન જોતા સપ્તાહોની અંદર જ ઈરાન પર પ્રતિબંધ લગાવી દે. સમાચાર એજેંસી ડીપીએ ...
19