0

રાજકોટ અગ્નિકાંડ બાદ જાગેલી રાજ્ય સરકારનો આદેશ, ફાયર NOC ના હોય તેની સામે ગુનો નોંધો

મંગળવાર,મે 28, 2024
0
1
ગુજરાતના ભરૂચથી વિહાર માટે નીકળેલા 6 જૈન સાધ્વીજી પર હુમલો થયો છે. જેમાં ભરૂચના શ્રીમાળી જૈન દેરાસરથી દેરોલ તરફ વિહાર માટે નીકળ્યા હતા
1
2
TRP ગેમઝોન ખાતે થયેલા અગ્નિકાંડમાં 28 લોકો આગમાં હોમાઈ ગયાં છે. લોકો પોતાના મૃત્યુ પામેલા સ્વજનોના મૃતદેહ લેવા માટે પણ વલખાં મારી રહ્યાં હોય તેવી કરૂણ સ્થિતિ ઉદ્ભવી છે. રાજ્ય સરકાર દ્વારા DNA ટેસ્ટ કરીને પરિવાજનોને તેમના સ્વજનોના મૃતદેહો આપી રહી છે
2
3
TRP ગેમઝોન ખાતે થયેલા અગ્નિકાંડમાં 28 લોકો આગમાં હોમાઈ ગયાં છે. લોકો પોતાના મૃત્યુ પામેલા સ્વજનોના મૃતદેહ લેવા માટે પણ વલખાં મારી રહ્યાં હોય તેવી કરૂણ સ્થિતિ ઉદ્ભવી છે. રાજ્ય સરકાર દ્વારા DNA ટેસ્ટ કરીને પરિવાજનોને તેમના સ્વજનોના મૃતદેહો આપી રહી છે.
3
4
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે રાજકોટના ગેમ ઝોનમાં આગ લાગવાના કારણે હાલતો 30 વ્યક્તિએ જાન ગુમાવ્યા છે પણ સાચો આંકડો બહાર આવશે કે કેમ?રાજકોટમાં આ પ્રકારે ચડે ચોક ચાર ચાર વર્ષથી બાંધકામ અને ગેરકાયદેસર ...
4
4
5
ગુજરાતનાં રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોન આગની ઘટના આ દિવસોમાં ચર્ચામાં છે. 25 મેના રોજ લાગેલી આ આગમાં 28 લોકોનાં મૃત્યુ થયાં છે. આ આગ એટલી ભયાનક હતી કે મૃતદેહો ખરાબ રીતે બળી ગયા હતા, જેનાં કારણે તેમની ઓળખ થઈ શકી ન હતી
5
6
હવામાન વિભાગના ચોમાસાના પૂર્વાનુમાન પ્રમાણે ગુજરાતમાં આ વર્ષે સરેરાશ કરતાં વધારે વરસાદ પડવાની શક્યતા છે. એટલે કે ચોમાસું સારું રહે તેવી સંભાવના વધારે દેખાઈ રહી છે.
6
7
શહેરમાં TRP ગેમઝોનમાં થયેલા અગ્નિકાંડ બાદ પોલીસ કમિશ્નર રાજુ ભાર્ગવ અને મ્યુનિસિપલ કમિશ્નર આનંદ પટેલની બદલીનો આદેશ કરવામાં આવ્યો છે. રાજકોટના નવા પોલીસ કમિશ્નર તરીકે બ્રિજેશ ઝાની નિમણૂંક કરવામાં આવી છે. સાત અધિકારીઓને સસ્પેન્ડ કર્યા બાદ ઉચ્ચ ...
7
8
અગ્નિકાંડના ત્રણેય આરોપીને ક્રાઈમ બ્રાન્ચે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે કોર્ટમાં રજૂ કર્યા છે. આરોપી યુવરાજસિંહ સોલંકી કોર્ટમાં રડવા લાગ્યો હતો. કોર્ટમાં આરોપીઓ સામે ધારદાર દલિલો રજૂ કરવામાં આવી હતી.TRP ગેમ ઝોન અગ્નિકાંડમાં સ્પે. પી.પી. તરીકે તુષાર ...
8
8
9
રાજકોટ અગ્નિકાંડમાં 7 અધિકારીને સસ્પેન્ડ કરાયા છે. તેમાં માર્ગ મકાન વિભાગના ઇજનેર તથા બે પોલીસ ઇન્સ્પેક્ટરને પણ સસ્પેન્ડ કરાયા છે. મનપાના 2 ટાઉન પ્લાનિંગ ઓફિસર, બે પોલીસ ઇન્સ્પેક્ટર, મ્યુનિસિપલ કોર્પોરેશનના બે ટાઉન પ્લાનિંગ ઓફિસરોનો સમાવેશ થાય છે
9
10
TRP ગેમઝોનમાં 27થી વધુ લોકોના મૃત્યુ થયાં છે. આ આગમાં લોકો એટલી હદ્દે બળ્યાં છે કે, તેમની ઓળખ DNA દ્વારા કરવામાં આવી રહી છે. લોકોના મૃતદેહ પરિવારને સોંપવામાં આવ્યાં છે. આ ઘટના બની તેના 15 દિવસ પહેલાં જ વીરપુરથી જિજ્ઞેશભાઈ ગેમઝોનમાં નોકરીએ આવ્યા હતાં
10
11
હાઈકોર્ટે RMC કમિશનરને નોટિસ ફટકારી છે. હાઈકોર્ટે રાજકોટ મનપા કમિશનરને નોટિસમાં જણાવ્યું છે કે તમને શા માટે જવાબદાર ન ગણવા તેમજ રાજકોટ મનપા કમિશનર જવાબ આપે.
11
12
ગુજરાતના રાજકોટમાં ટીઆરપી ગેમ જોનમાં આગ લાગવા મામલે સરકાર કાર્યવાહીમાં લાગી ગઈ છે. આ મામલે 6 અધિકારીઓને સસ્પેંડ કરવામાં આવ્યા છે. બીજી બાજુ સીએમ પોતે આ મામલે મોનીટર કરી રહ્યા છે.
12
13
તા. 25 થી લઈ તા. 27 મે નાં રોજ કચ્છ, બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, સુરેન્દ્રનગર, ખેડા, ભાવનગર, જૂનાગઢ, વડોદરા, આણંદ, છોટા ઉદેપુર, પંચમહાલ, મહિસાગર સહિતનાં વિસ્તારોમાં ગરમીને લઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
13
14
Rajkot TRP Game Zone Fire Accident Accused: ગુજરાતના રાજકોટમાં TRP ગેમ ઝોનમાં લાગેલી આગમાં 12 બાળકો સહિત 28 લોકો દાઝી ગયા હતા.
14
15
Cyclone Remal: ચક્રવાત રામલની અસર પશ્ચિમ બંગાળના દરિયાકાંઠાના વિસ્તારોમાં દેખાવા લાગી છે. ચક્રવાતી તોફાનને ધ્યાનમાં રાખીને રાજ્ય પ્રશાસને તૈયારીઓ તેજ કરી દીધી છે અને કેન્દ્ર સરકાર પર પણ નજર રાખી રહી છે.
15
16
રાજકોટના ટીઆરપી ગેમ ઝોનમાં બનેલી આગની ઘટનામાં ઓછામાં ઓછા 27 લોકોનાં મોત થયાં છે અને હજુ મૃત્યુઆંક સતત વધતો જઈ રહ્યો છે. મૃતકોમાં બાળકોની પણ મોટી સંખ્યા છે.
16
17
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાજકોટ પહોંચ્યા હતા અને ગેમિંગ ઝોનમાં આગની ઘટના સ્થળની મુલાકાત લીધી હતી
17
18
રાજકોટ માટે 26 મે, 2024નો દિવસ કાળો બન્યો છે. કાલાવડ રોડ આવેલા TRP ગેમઝોનમાં મોટી આગ લાગી હતી. હાહાકાર મચાવતી આગદુર્ઘટનામાં વેકેશન અને વિકેન્ડની મજા માણવા ગયેલા માસુમો કાળનો કોળ્યો બન્યા હતાં. માત્ર 30 જ સેકન્ડમાં આખેઆખો ગેમઝોન સળગી ઉઠ્યો હતો.
18
19
રાજકોટમાં નાના મવા રોડ પર આપેલા ટીઆરપી મોલમાં શનિવારે ભીષણ આગ લાગી હતી. આ મોલના ગેમ ઝોનમાં આગ લાગી હતી. રાજકોટના પોલીસ કમિશનરે અત્યાર સુધીમાં 24 મૃત્યુની પુષ્ટિ કરી છે. આ મૃતકોમાં બાળકોની સંખ્યા વધુ હોવાનું બીબીસીના સહયોગીએ જણાવ્યું છે.
19
20
Rajkot Fire: ગુજરાતના રાજકોટ જિલ્લાના કાલાવડમાં આગચંપીનો મોટો બનાવ પ્રકાશમાં આવ્યો છે. સયાજી હોટલ પાછળ TRP મોલના ગેમિંગ ઝોનમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. જ્યારે આગ લાગી ત્યારે ત્યાં ઘણા બાળકો અને લોકો હાજર હતા.
20
21
patan crime- પાટણના શંખેશ્વર તાલુકાના ધનેરા ગામે રહેતા અશોકગીરી ગૌસ્વામીના લગ્ન રાધનપુર તાલુકાના ગોતરકા ગામે રહેતા જયાબેન ગૌસ્વામી સાથે થયા હતા.
21
22
બંગાળની ખાડીમાં આ વર્ષનું પ્રથમ વાવાઝોડું સર્જાશે, હવામાન વિભાગે માહિતી આપી છે કે હાલ બનેલી સિસ્ટમ મજબૂત બનશે અને તે વાવાઝોડામાં પરિવર્તિત થશે.બીજી તરફ ચોમાસાની ઍન્ટ્રી અરબી સમુદ્રમાં થઈ ગઈ છે અને બંગાળની ખાડીના કેટલાક વધુ વિસ્તારોમાં પણ ચોમાસું ...
22
23
Weather updates - રાજ્યમાં ગરમીનો પ્રકોપ ચરમસીમા પર છે. ગરમીને પગલે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ત્યારે વડોદરામાં 5 વ્યક્તિ અને સુરતમાં 19 લોકોનાં મોત નિપજ્યા છે.
23
24
હવામાન વિભાગે હવે 5 દિવસ સુધી રેડ અલર્ટ જાહેર કર્યુ છે . અમદાવાદમાં સૌથી વધુ તાપમાન 45.9 ડિગ્રી નોંધાયુ છે. આગામી દિવસોમાં 25 મે સુધી હીટવેવની આગાહી કરી છે.
24
25
ગુજરાતમાં સામુહિક આપઘાતના અનેક બનાવો પ્રકાશમાં આવી રહ્યાં છે. રાજકોટ શહેરના ભગવતીપરા વિસ્તારમાં એક જ પરિવારના ત્રણ સભ્યોએ ઝેરી દવા ગટગટાવી જીવન ટૂંકાવ્યું છે. આ ઘટનાની જાણ થતાં જ પોલીસે ઘટના સ્થળે જઈને તપાસ શરૂ કરી હતી.
25
26
ખેડાના હરિયાળા ગામ પાસે એક વેર હાઉસના ગોડાઉનમાં એકાએક આગ લાગતાં ભારે અફરાતફરી મચી છે. બુધવારે સવારે આ ઘટના બનતા નડિયાદ અને ખેડાની ફાયર બ્રિગેડ ટીમ દોડી ગઈ હતી. પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવા પ્રયાસો હાથ ધરાઈ રહ્યા છે.
26
27
લોકસભાની ચૂંટણી બાદ IFFCO અને NAFEDની ચૂંટણી યોજાઈ હતી. IFFCOમાં ચેરમેન તરીકે ભાજપના દિગ્ગજ નેતા દિલીપ સાંઘાણી બિનહરીફ જીત્યા હતાં
27
28
ગુજરાતમાં કાર ડ્રાઇવિંગનાં શોખીનો અને વાહન ચલાવનારાઓ માટે રાહતના સમાચાર આવ્યા છે. હવે RTOમાં ડ્રાઇવિંગ ટેસ્ટની ઝંઝટમાંથી મુક્તિ મળશે
28
29
ગુજરાતના વડોદરા શહેરમાં સ્માર્ટ મીટરનું બિલ રૂપિયા 9 લાખ આવ્યું છે. જેમાં ગ્રાહકના પગ તળેથી જમીન સરકી ગઇ છે.
29
30
Weather updates- ઉત્તર ભારત સહિત સમગ્ર દેશને ગરમીએ લપેટમાં લીધું છે. આકરી ગરમીની સાથે સાથે દેશભરમાં ગરમીનું મોજુ યથાવત છે
30
31
વડોદરાઃ 21 મે 2024 ગુજરાતની પ્રી-પેઈડ સ્માર્ટ મીટરની યોજનાને હાઇકોર્ટમાં પડકારાઈ છે.બીજી બાજુ રાજ્ય સરકારે સ્માર્ટ મીટરને લઈ ઉભા થયેલા વિવાદનો અંત લાવવા માટે મહત્વનો નિર્ણય લીધો છે. હવે સ્માર્ટ વીજ મીટર સાથે જૂના મીટર પણ લગાવવામાં આવશે.
31
32
મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બનાવવામાં આવેલો હાટકેશ્વર બ્રિજ છેલ્લાં બે વર્ષથી બંધ હાલતમાં છે. આ બ્રિજને તોડી પાડી નવો બનાવવામાં કોર્પોરેશન દ્વારા ટેન્ડરપ્રક્રિયા પણ કરવામાં આવી છે. પરંતુ હજી સુધી કોઈપણ કંપની બ્રિજ તોડી નવો બનાવવા તૈયાર નથી.
32