વેબ સ્ટોરી
વધુ જુઓગૌરી વ્રતની આરતી- 2
gauri vrat ni aarti ગૌરી વ્રતની આરતી જય જય ગૌરી માતા, મૈયા જય ગૌરી માતા,
બ્રહ્મા વિષ્ણુ મહેશ્વર, શિવજી સદા જાતા... ટેક.
એકાદશીના દિવસે, તુલસી પાસે દીવો પ્રગટાવીને કરો આ મંત્રોનો જાપ, દુઃખ અને દરીદ્રતાથી મળશે મુક્તિ
હિન્દુ ધર્મમાં એકાદશીને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. આ દિવસે ભગવાન વિષ્ણુ, દેવી લક્ષ્મી અને દેવી તુલસીની પૂજા કરવી શુભ માનવામાં આવે છે. આ દિવસે કેટલાક તુલસી મંત્રોનો જાપ કરવાથી દુઃખ અને ગરીબી દૂર થઈ શકે છે. ચાલો આ મંત્રો વિશે જાણીએ.
ગૌરી વ્રત સ્પેશિયલ મેહેંદી: સુંદર ડિઝાઇનથી શણગારો હાથ
ગૌરી વ્રત ગુજરાતની કિશોરીઓ અને યુવતીઓ માટે ખૂબ જ ખાસ અને પવિત્ર વ્રત માનવામાં આવે છે. આ વ્રત દરમિયાન માતા ગૌરીની પૂજા કરવામાં આવે છે અને કન્યાઓ સારા જીવનસાથી, સુખ-સમૃદ્ધિ અને સૌભાગ્ય માટે પ્રાર્થના કરે છે.
ડ્રાયફ્રૂટ ખીરની રેસીપી
ડ્રાયફ્રૂટ ખીરની રેસીપી
સામગ્રી:
દૂધ – 1 લિટર
મિક્સ ડ્રાયફ્રૂટ્સ (બદામ, કાજુ, પિસ્તા) – ½ કપ, સમારેલા
કિસમિસ – 2 ચમચી
ખાંડ – 4–5 ચમચી (સ્વાદ અનુસાર)
એલચી પાવડર – ½ ચમચી
કેસર – થોડા તાંતણા (વૈકલ્પિક)
ઘી – 1 ચમચી
બનાવવાની રીત:
એક કડાઈમાં ઘી ગરમ કરી તેમાં સમારેલા ડ્રાયફ્રૂટ્સ અને કિસમિસને હળવા શેકી લો.
હવે એક જાડા તળિયાવાળા વાસણમાં દૂધ ઉકાળો અને ધીમા તાપે થોડું ઘટ્ટ થાય ત્યાં સુધી પકાવો.
તેમાં શેકેલા ડ્રાયફ્રૂટ્સ અને ખાંડ ઉમેરો અને 5–7 મિનિટ પકાવો.
હવે એલચી પાવડર અને કેસર ઉમેરો.
બરાબર મિક્સ કરીને વધુ 2 મિનિટ પકાવો.
ખીરને ગરમ અથવા ઠંડી પીરસી શકો છો
- બીએસઈ 76391 364
- એનએસઈ 23870 127
- સોનુ 143583 2097
- ચાંદી 221000 5998
- ગુરુવાર, 23 જુલાઈ 2026 (16:30 IST) Closing
પશ્ચિમ બંગાળમાં રેકોર્ડ મતદાનનું પાછળનું કારણ તમને શું લાગે છે ?


















